________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૭].
ન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
૧ ધાતુની પંચતીથી તથા નાની ચાંદીની ડબ્બીમાં કોતરેલી સુંદર ચાંદીની ૧ નાની જિનપ્રતિમા છે. આ પ્રમાણે ગભારામાં નાની મોટી કુલ ૧૨ જિનપ્રતિમાઓ બધી મળીને છે. મૂળનાયકને ગભારાને ફરતી ભીતિના ગેખલામાં બીજી ત્રણ પદ્માસનસ્થ જિનપ્રતિમાઓ છે. ગભારાને ફરતી ભમતીમાં બીજી ૫૬ જિનપ્રતિમાઓ તથા નીચેના ભાગમાંની બે મલીને કુલ ૫૮ જિનપ્રતિમાઓ ગભારાની બહારની ભમતીમાં છે. ગભારામાં પિસતાં બંને બાજુએ પીળા પાષાણુની માનુષી આકારની ચક્રવતી ભરતની તથા ક્ષમાશીલ બાહુબલીની સુંદર મૂતિઓ કાર્યોત્સર્ગસ્થ મુદ્રાએ ઊભેલી છે, જે બંનેના ફેટા લેવા લાયક છે. વળી ગભારાની બહાર અને રંગમંડપમાં જમણી બાજુએ પીળા પાષાણના હાથી ઉપર આરૂઢ થએલાં મારુદેવી માતાની મૂર્તિ તથા ડાબી બાજુએ પીળા પાષાણનું સુંદર સમવસરણ આવેલું છે. આ બધા ભાવે બહુ જ સુંદર રીતે શિલ્પીએ પીળા જેસલમેરી પાષાણમાં ટાંકણુથી ઉતારેલાં છે. સમવસરણમાં ચારે બાજુ એકેક ઋષભદેવ પ્રભુની જિનમૂર્તિ પદ્માસનસ્થ બિરાજમાન છે.
મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનનો લેખ પાછળ હોવાથી વાંચી શકાતો નથી. માત્ર સંવત અને તિથિ વંચાય છે, જે આ પ્રમાણે છે:
संवत् १५३६ वर्षे फागुण सुदि ५ મૂળનાયકની જમણી બાજુએ ઊભેલા કાઉસગીઆની નીચે આ પ્રમાણે લેખ છે –. संवत् १५३६ वर्षे फागुण सुदि ५ दिने गणधरचोपडागोत्रे सं० મૂળનાયકની ડાબી બાજુએ ઊભેલા કાઉસગીઆની નીચે આ પ્રમાણેને લેખ છે – (1) | સંવત ૨૯રૂદ ITo g૦ ૯ દિને શ્રીઝરા પર ૨૦ (2) સવા પુત્ર ૪૦ માં માત્ર ધાર પુત્ર સંવ સ્ટાર પુછે રત્નાપુરે [] (8) ન માત્ર સ્ત્રાઇસ્ટ guથાર્થ શ્રીસુvrafષ કાર્તિ ટિ [ — ] (4) તેં છીણારત્તરાજે શનિનામäદ્દેિ જિનચંદ્રવ્રુત્તિfમઃ | (6) શ્રનિમુદિfમઃ
આ બધા લેખો ઉપરથી આ દેરાસરની પ્રતિષ્ઠા સંવત ૧૫૭૬ના ફાગણ સુદિ પના થએલી હોય એમ લાગે છે.
(ચાલુ)
For Private And Personal Use Only