Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
SHARYA SRI KAILASSAGARSURI GYANWANDIA HREE WAHAVIR JAIN ARADHANA KENDRA
Koba, Gandhinagar - 382 807. શn. : (079) 23276252, 23276206-0ને
- Fax : (079) 23276240
- અમદાવાદ
વર્ષ તંત્રી:શાઇ, ચીમનલાલગોકળદાર!
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
// સઈજ II अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित
श्री जैनधर्म सत्यप्रकाशक समितिर्नु
मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
વર્ષ ૭ ]
क्रमांक ७९
[ મ
૭
વિક્રમ સંવત ૧૯૯૮ : ફાગણ વદિ ૧૪ :
વીરનિ. સંવત ૨૪૬૮
૨ વિ વા ૨.
: ઈમીસન ૧૯૪૨ : માર્ચ ૧૫
જ ૨-૮ઈ ન १ श्रोभेरुपार्श्वनाथाष्टकम् : पृ. मु. म. श्री भद्रंकरविजयजी
: ૩૭૩ ૨ પ્રતિષ્ઠા-ક૯૫–સ્તવન : સ. પૂ. મુ. મ. શ્રી. જયંતવિજયજી, : ૩૭૫ ૩ શ્રી માંડવગઢની મહત્તા : પૂ. મુ. મ. શ્રી. ધુરંધરવિજયજી : ૩૮૧ ૪ ઇલેારાની જેમ ગુફાઓ : શ્રી. નાથાલાલ છગનલાલ શાહ : ૩૮૯ ૫ જૈનધર્મી વીરાનાં પરાક્રમ : '. મેકલાલ દીપચંદ ચોકસી : ૩૯૭ ૬ શ્રી કુટુપાક તીર્થ : પૂ. મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી : ૩૮૯ ૭ જાવાલનું દુ:ખદ પ્રકરણ : તંત્રીસ્થાનેથી.
: ૩૦૫ સ્વીકારઃ
૩૦ ૬ની સામે આ માસિક દરેક અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે. તેથી સરનામાના ફેરફારના ખબર બારમી તારીખે સમિતિના કાર્યાલયે પહોંચાડવા.
જોઈએ છે “ શ્રી જૈન સત્ય પ્રકાશ” નો ચાલુ-સાતમા વર્ષનો પાંચમો અંક, જેના ઉપર લીલા રંગમાં પરેલી તીર્થનું ચિત્ર છપાયું છે તે જોઈએ છે. તે મોકલનારને યેગ્ય વળતર આપવામાં આવશે
વ્ય૦ લવાજમ વાર્ષિક–એ રૂપિયા : છૂટક ચાલુ અંક-ત્રણ આના મુદ્રક : કકલભાઈ રવજીભાઈ કોઠારી, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ; પ્રકાશન સ્થાન શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ,
મુદ્રણસ્થાન : સુભાષ પ્રિન્ટરી, મીરજાપુર રોડ, અમદાવાદ.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ वोराय नीत्यं नमः ।।
सत्या [वर्ष ७... ... ....... भ3 ७८................५४ ७]
A
AAAAAAAAAAAAAAA
जोधपुरमण्डन श्रीभेरुपार्श्वनाथाष्टकम्
रचयिता-पू. मूनिमहाराज श्री. भद्रंकरविजयजी
वसन्ततिलकावृत्तम् ]
[१] शक्रेशमौलिमणिचुम्बितपादपद्म, विस्फारितेक्षणनिरीक्षणयोग्यकायम् । पार्श्वस्थपार्श्वकलितं जिनपार्श्वमीडे, त्वद्भक्तिरागमकरन्दसुगन्धलुब्धः॥
अर्हन् ! निभालय दृशा करुणास्पृशा मां, त्वं तीर्थनाथ ! मयि मुश्च वचोऽमृतानि । निर्वापय स्मरविकारकरालवह्नि, विश्राणयाभयद! संयमपूर्णवीर्यम् ॥
[ शार्दूलविक्रीडितवृत्तम् ]
[३] ज्योत्स्ना त्वं मम चक्षुषोः सुभगयोर्घाणे हसन्मल्लिका, पीयूषं रसनेन्द्रिये सुरतरुभव्याङ्गिवाञ्छाविधौ । चन्द्रक्षोदततिस्त्वचि श्रुतिपुटे श्राव्याणि काव्यानि मे, सर्व त्वं शमराजभूः किमपरं पार्श्वेशमूर्ते खलु ॥
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[3७४]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५७
..
..
.
.
.
..
.
[ मन्द्राक्रान्तावृत्तम् ]
[४] नायं हस्तो महयति न यः पार्श्वनाथस्य पादौ, नो तच्चक्षु समयसमये नेक्षते यजिनेशम् । नो तत्तुण्डं न गुणनिकरो गीयते येन नित्यम् , नेदं मुण्डं नहि नमति यद् वीक्ष्य पार्थेशितारम् ॥
- [ वसन्ततिलकावृत्तम् ]
भी पार्श्व ! मां भवदवज्वलनेन दग्धं , त्वं शान्तिनीरपरिपूर्णघनालिशालिन् । निर्वापयिष्यसि वचोऽमृतधारया नो, हा हा ममैव नियतेबलवान् विरोधः ॥
[ उपजातिवृत्तम् ]
श्रीलब्धिम्ररीशकृतप्रतिष्ठं, श्रीवैक्रमेऽष्टाङ्कनिधीन्दुवर्षे । श्रीजोधपू- कविवीरभूम्यां, श्रीभेरुपाचे प्रणमामि भक्त्या ॥
[७] आनन्दसन्दोहरसैकसम, पेपीयमान यतिदेवगैः । श्रीपार्श्वनाथक्रमपद्मयुग्मा-मृतं जयत्यात्मसमृद्धिकारि ॥
[ मन्द्राक्रान्तावृत्तम् ]
[८] वारं वारं समभिनयतो गीततो गीयमाना, कीर्तिर्यस्य प्रणयभरतो मजुहल्लीसकेन । देवस्त्रीभिर्वररवझगत्कारमञ्जीरभाग्भिः स श्रीपा: दलतु दुरितं देहिनां दुःखमाजाम् ॥
[ उपजातिवृत्तम् ] श्रीलब्धिम्ररौ कमलाकराभे, सुपाठकः श्रीभुवनाम्बुजोऽभून् । भद्रङ्ककरण भ्रमरोपमेण, तदीयशिष्येण विगुम्फितं तत् ॥
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુધ શ્રી અમૃતવિજયજી શિષ્ય પં. શ્રી રંગવિજયજી વિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પંચકલ્યાણક ગર્ભિત
પ્રતિષ્ઠા-ક૯પ-સ્તવન સંગ્રાહક તથા સંપાદક—પૂ. મુનિ મહારાજ શ્રી જયંતવિજયજી
આજથી લગભગ દેઢ વર્ષ પહેલાં વિક્રમ સંવત ૧૮૪૯માં, પં. શ્રી. રંગવિજયજીએ રચેલી ગુજરાતી ભાષાની આ કાવ્યકૃતિ પ્રાચીન ગુજરાતી ભાષાને અભ્યાસી બોને તેમજ કવિતાના પ્રેમીઓને ઉપયોગી થઈ પડશે એમ સમજીને અહીં આપી છે.
श्रीमचादवसैनिकस्य नितरां दुःखानि हर्नु क्षमी मयां त्वत्सदृश : प्रभुन च मया दृष्टो न चान्य : श्रुत:। पेंद्रत्वं फणिनं चकार सहसोवृत्य कृशानोर्भयात्
श्रीशलेश्वरपार्श्वनाथ ! भगवन् ! रङ्गेण तुभ्यं नम : ॥ प्रणम्य भक्त्या गुरुपादपद्यं प्रपन्नसच्छिम्यविबोधकत्वम् ।। मनप्रबोधाय हि लोकवाग्मिजैनप्रतिष्ठाविधिमातनोमि ॥२॥
(૧)
સ્વસ્તિ શ્રીદાયક વિભુ, જગનાયક જિ ચંદ; મેહતિમિરને ચૂરવા, પ્રગટયે પરમ દિનંદ. શ્રી શખેસર પાસના, પ્રણમી પદ અરવિંદ; જૈન પ્રતિષ્ઠા વિધિ તણું, તવન કરૂં સુખકંદ, એ સમ બીજું કે નહીં, જોન માંહિ મંડાણ; જીમ સવિ પદ ગજચરણમેં, તિમ એ મુખ્ય પ્રમાણુ. સંપ્રતિ શાસનમાં હુઆ, સંપ્રતિ કુમાર નરેન્દ્ર
* આ સ્તવનની બે હસ્તલિખિત પ્રતો મળી આવી હતી. (1) શ્રી નાનન્દ પુસ્તકાલય, સુરતની અને (૨) આણંદજી કલ્યાણજની પેઢી પ લીતાણું હસ્તકને શેઠ અંબાલાલ ચુનીલાલના જ્ઞાનભંડારની. આ બે પ્રતે માંની સુરતવાળી પ્રત વધુ પ્રાચીન અને વધુ શુદ્ધ હોવાથી આ સ્તવન એ પ્રતના આધારે ઉતાર્યું છે અને પાલીતાણાવાળી બાજી પ્રા સાથે મેળવીને ખાસ ખાસ સ્થળે પાઠાંત આપ્યા છે. એટલે આ વનના મુદ્ર માં જ્યાં જ્યાં કુટનોટ આપી છે તે પાઠાંતર માટે છે એમ સમજવું.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૭૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ
૭
જિન વિહાર જિનચૈત્યનાં, કીધાં કૃત્ય અમંદ. ભરૂઅચમાં ઉકેશ લઘુ, લાલા શ્યામ હવંત તાસ તનય પ્રેમચ૮ વલિ, મૂચ મતિવંત. પ્રેમચંદના દો તનુજ, ખુશાલચંદ દેવચદ; મૂલચદને ગુણનિલય, અંગજ તારાચંદ, ખુશાલચંદને કુલતિલય, પુત્ર સવાઈચંદ: એક દિન ગુરુમુખથી સુણ્યા, શંખેશ્વર ગુણવંદ. પિતા પુત્ર ઉદ્યમ કરી, ખરચી દ્રવ્ય ઉદાર; મૂર્તિ શંખેશ્વર પાશ્વની, પ્રગટ કરી મહાર. તાસ પ્રતિષ્ઠા કારણે, સામગ્રી સહુ જેડ; વિધિપૂર્વક ઓચ્છવ કરે, દશ દિન મનને કેડ, (૯)
ઢાલ પહેલી
(ચતુર સ્નેહી મોહના–એ દેશી ) જેનપ્રતિષ્ઠામાં હવે, શુભ લગને શુભ જેગું રે; ભૂમિશાધન પહેલું કરે, સદગુરૂને સંજોગો રે.
ઈમ વેદી રચના કરે. એ (આંકણી) (૧) ગુરૂમંત્રિત પાવન જલેં, શુદ્ધ છટા દેવરા રે ફૂલવૃષ્ટિ સ્વસ્તિક વલી, ધૂપ પ્રદીપ કરાવે રે. ઈમ. (૨) પૂરવ સનમુખ વેદિકા, રચિ પૂરે વિવિધ પ્રકારે રે, દોઢ હાથ ઉન્નત પણે, સમ ચરિંસ વિચારે છે. ઈમ. (3) તે મધ્યે શ્રીફળ ઠ, સ્વસ્તિક પંચને વિરસી રે; પંચ રતન પુગી વળી, ધૂપ દશાંગે ચરચી રે. ઈમ(૪) બાર અંગુલમાં ગંઠી નહી, એહવા વંશ અણાવો રે; ચઉ વિદિશિ ચઉ વંશથી, શુભ મંડપને બનાવે છે. ઈમ. (૫) તરણ ચિહુ દિશિ બાંધીને, જુવારા વવર રે; વંશ પાત્રે સાત સાતને, ચઉ વિદિશિંદે ઈમ ઠા રે. ઈમ. (૬) દેવજીંદા જુત ઈહાં રચ્યું, સમવસરણ મંડાણ રે, ઉલસિત ભાવે જિમ રચે ચોસઠ સુર મહિરણ છે. ઈમ. (૭)
૧ જિનબિંબનો. ૨. આનંદ. ૩. લાલા સામ હવંત. ૪. તિમ.
૫ આ પ્રથમ પદના સ્થાને ગેબર જલે એટલે જ પાઠ છે. ૬ ચઉર્વશે. ૭ દેવ જુગતે રચો.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭].
પ્રતિષ્ઠા કલ્પ સ્તવન
[ ૩૭૭ ]
શુભ સમય વેદી વિચૂં, બિંબ નવાં પધરાવે રે; સોહર સ્ત્રી ટોળે મલી, પીઠ થાપન વિધિ ગાવે છે. ઇમ. ૮) એ દિનથી દશ દિન લગે, અમારી પડહ વજડાવે , હખેં સાંઝિ પ્રભાતિયાં, આદર દેઈ ગવરાવે છે. ઈમ. (૯) મેટા મંડપ માંડીને, ચંદ્રોદય બંધાવે રે, પંચશબ્દ વાજિત્રસ્યું, દુંદુભિનાદ વજા રે. ઈમ. (૧૦) ખુશાલ સાયે નિજ પુત્રને, સવાઈચંદને અનુમતિ દીધી રે; અતિહરખે તેણે રંગમ્યું, કરણી એ સર્વ પ્રસિદ્ધિ ૨. ઈમ. (૧૫)
ઢાલ બીજી (ભરત નૃપ ભાવસ્યું એ– એ દેશી) હવે જળયાત્રા કારણે એ, મેલી સંધ સમાજ તો.
જળયાત્રા ભણીએ. હય ગય સજી પાલખી એ, હેમ જડિત સવિ સાજ તે. જળ૦ (૧) સુરજપાન વહે ઘણા એ, રવિ તેજે ઝલકંત તે; જળ૦ લઘુ પતાકા કિ કીરે એ, ઈદ્રધ્વજ લહંકત તે. જળ૦ (૨) ભેરી ભેગલ સરણાઈઓએ, વાજે વિવિધ સંગીત તે જળ સોહવ ટલે મલી ભલી એ, ગાએ મંગલ ગીત તો. જળ૦ ઈમ મેટે આડબરે એ, ધુરેં ઘુવીર નિશાન તે જળ પવિત્ર જળાશય પુરવહી એ, આ કરી એ વિધાન છે. જળ૦ પંચતીથિ તરૂતલે કવિ એ, વિધિયુત કરીયે સનાતર તે જળ પૂછયૅ બલિ નૈવેધથી એ, ગ્રહદિગપાલ સંઘાત . જળ દેવવંદન વિધિ સાચવી એ, કુંભગ્રહી શુભ ચર તે જળ કૂપ કંઠે જાઈ કુપમાં એ, શ્રીફળ ઠવી સુખકાર તે. જળ૦ અંકુશ કુર્મ ને મછની એ, મુદ્રા ત્રણ્ય કરેય તે જળ૦ વસ્ત્રપુત જલને કરી એ, પુરણ કુંભ ભરેય તે. જળ૦ (૭) કુપકઠે નેવેદ્ય ઠવી એ, પૂરી મેદિક ખાસ તો, જળ
જલદેવી સુપ્રસન્ન કરી એ, કેમ વિસર્જિ તાસ તે. જળ૦ (૮). ૧. હય ગય રથ વર પાલખી એ, હેમ રજત સવિ સાજો. ૨. આવી કરી સનાત તે. ૩. મ વિસર્જિત હેત તે.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૭૮ ]
શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ
૭.
•
•
• •
•
•
*****
સિણગારે કરી શોભતી એ, સધવા મળી ચઉનાર તે જળ૦ સજલ કલશ શિરપર ઠવી એ, આવે પ્રભુ દરબાર તે. જળ૦ (૯) ત્રણ્ય પ્રદક્ષિણા દેઈ ઠવે એ, બિંબને જમણે પાસ તે; જળ૦ ધવલ મંગલ દિએ સુંદરી એ, નિજ મન અધિક ઉલ્લાસ તે. જળ૦ (૧૦) જલજાત્રા કરી રંગમ્યું એ, સવાઈચંદ હરખંત તે જળ૦ ખુશાલશાહને વિનવી એ, કુંભથાપન નિકરંત તે. જળ૦ (૧૧)
દ્વાલ ત્રીજી (ભવિ તમે વદે રે શંખેશ્વર જિનરાયા–એ દેશી) ઈણ વિધિ કીજે રે ઠવણ પૂર્ણ કલશની; - જિમ કિરિયા સિજે રે નિરવિઘને દિન દશની. (એ આંકણી) નિલીંછન ઘટ રાતે વણે, પકવે સુઘાટે લીજે; તેના ઉપર આઠે મંગલ, ફરતાં ચિત્ર લિખી જે. ઈ. (૧) તેની કંઠે ડાભ સમૂલે, દ્ધિવૃદ્ધિ સંઘાર ગેવાસૂત્રે બાંધિ બાંધે, વિધિકારક વિધિ સાથે. ઇ(૨) મત્ર સહિત સ્વસ્તિક કુકમને, તેહની મધ્યે કીજે, પંચ રતન પંગી વલી રૂપક, સમ ચતુરંસ ઠવિજે. ઇણ૦ (૩) અઠોત્તરશત કૃપક જલણ્યું, મહાચ્છવનું જલ ભલે; વર્ધમાન સૂરીસર ભાખું, તીરથ જલ બહુ મેલો. ઈણ૦ (૪) તે જલ લેઈ સેહવ સુતવંતી, નવપદ મંત્ર સંભારે, થિર સાસે કુંભક કરી જલને, પૂરે અક્ષય ધારે. ઈણ (૫) પીતાંક બહુ મૂલું ઢાંકી, કુલમાલા પહેરાઈ; તેહને ઉપર શ્રીફલ થાપે, મંગલ ગીત ગવાઈ. ઈશું. (૬) સુંદર શાલને સાથીઓ પૂરી, થાપો ઘટ શુભ દિવસે. ચાર સાવલાં જુઆર કેરાં, ઠ સ્વસ્તિક ચિહુ વિદિસે ઈણ (૭) જિનપડિમાને જમણે પાસે, દીપક યુત ઘટ ધારે, કુંભચä નક્ષત્ર મલે છે, તે સવિ અશુભને વારે. ઈશું(૮) સ્નાત્ર અત્તરી બિંબપ્રવેશે, બિંબપ્રતિષ્ઠા હવે; એ કરણીમાં મંગલરૂપી, કુંભથાપન પુરિ જે. ઈશુ. (૯) દીપ અખંડ ને ધૂપ ત્રિકાલે, સાતે સમરણ ગણીયે; ૧ શુભનંતી. ૨ કુંભચક નક્ષત્ર મલે છે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
પ્રતિષ્ઠા કપ સ્તવન
[૩૭૮]
••••..
હિંસક જીવ ને સ્ત્રી તુવંતી, તસ દષ્ટિ અવગણી. ઈ. (૧૦) મલ્લિ વીર નેમસર રાજુલ, તાસ તવન નવી ભી; ઉપસર્ગાદિક ભાવના ટાલી, મંગલ ગીતને થુણીયે. ઇણ (૧૧) નરનારીને ઉઠ્ઠસિત ભાવે, તંબોલાદિક દીજે; તે દિનથી માંડીને દશ દિન, લઘુ સનાત્ર નિત કીજે. ઈણ (૧૨) ખુશાલશાહે હરખેં કીધી, પહિલે દિન એ કરણી કરીચું વિધિગે જિમ વરીયે, રંગે જિમ શિવઘરણી. ઈશુ (૧૩)
હાલ ચેથી (અદિજિણેજર વિનતિ હમારી—એ દેશી) નંદાવર્તની બીજે દિવસે, કિરિયા કીજે ઉદાર રે; સેવનપદે યક્ષ કર્દમના, સાત લેપ કરી સાર રે. (૧)
નંદ્યાવર્ત નમો નિત ભાવે (એ અંકણી) મધ્યભાગ સમ સૂત્રે કરીને, આઠ વલય તસ કીજે રે, કપરાદિક અષ્ટ ગંધયૂ, હેમશિલાકે લખિજે રે. નં. (૨) ધુરવર નંદાવર્ત લીખિયે, મધ્યે બિબ ઠવીજે રે, દક્ષિણ સહમ ઉત્તર ભાગે, ઈશાનેન્દ્ર ઠવીજ રે. નં. બીજે વલયે આઠ દિશાઈ, અરિહંત સિદ્ધ સૂરીસ પઠક મુનિવર જ્ઞાન ને દર્શન, ચરણ એ આઠ નમીસ રે. નં. (૪) ત્રીજે વલયે ચોવીસ કઠે, જિનમાતાને ધારે રે, પ્રણવાક્ષરયુત નામને લિખિયે, હવે ચોથે સંભાર રે. નં. કેઠા સોળ કરી તેહ માંહી, મહાવિદ્યાને રાખે રે, પંચમે વીસ ઘર આલેખી, કાંતિકને ભાખો છે. નં. (૬) છઠે વલયે આઠ દિશા, આાર નિકાયના છંદ રે, તસ દેવી હવે સાતમેં વલયે, લિબિયે આઠ દિગંદ રે. નં. (૭) આઠ દિશાથં આઠમેં વલયેં, લિબિયે ગ્રહ અભિધાન રે, આઠ વલય પાછલ ત્રિગડાની, રચના કરીયે સમાન રે. નં. (૮) બારે પર્ષદ પહેલા ગઢમાં, તિર્યંચ બીજે વખાણ રે, ત્રિજા ગઢમાં સુરનર વાહન, લિખિયે ઈમ પ્રમાણ રે. નં. (૯)
મંત્રાાર લિખિ આઠ દિશાયૅ, પુષ્કરણી ચઉ ખારે રે, ૧. ખુશાલચંદે. ૨. ધુરવૃત્ત. ૧. લિખિઈ તાસ પ્રમાણે રે.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
. .
.
.
. .
•
પર્ણ કલશ થાપી ચિહું વિદિશે, વાયુ ભૂવન તિમ યાર છે. નં. (૧૦) થાપી નંદ્યાવર્ત લખ્યાં છે, ભૂલ નામ સવિધાને રે, પૂજે વાસક્ષેપાદિક દ્રવ્યું, ગુરુસનિધિ બહુ માન રે. -૦ (૧૧) કપ અખંડણ્યું નેવેદ્ય ઈ, બલિ દેઈ દેવ વાંધીજે રે, નવાવર્ત લેખકને પહેલાં, શુભ વસ્ત્રાદિક દીજે રે. નં. (૧૨) બીજે દિન એ કિરિયા નિરખી, રંગરેલી સહુ થાય રે; ખુશાલશાહને મને રથમાલા, દિનદિન વધતી જાય રે. નં. (૧૩)
હાલ પાંચમી (તમે પીળા પીતાંબર પહેર્યાજી મુખને મરકલંડે–એ દેશી) ક કિરિયા ત્રીજે દિવસે જ, વિધિકારક સ્વામી, તુમ સમકિતગુણ જિમ ફરત્યે જ, પુન્યદશા પામી; કરો એક ભગત સમતાય , વિ, બ્રહ્મચારી દશ દિન તાઈજી. પુ. (૧) અડજાતિના ભેરવ કહિછ વિ૦, તેહમાં ક્ષેત્રપાલને લહિયે, પુત્ર તપગચ્છ તણે રખવાલેજી વિ૦, દુઃખ સંતતિ હરણ દુકાલેછે. પુ. (૨) આહવાહન કરે તસ મંત્રજી વિરુ, તે ભાખ્યા છે ષટયંત્રેજી પુરા તે પ્રસન્ન કરી ક્ષેત્રપાલોજી વિ૦, કીજે તસ ભક્તિ વિશાલેજ. પુલ માતર નેવેદ્ય ઢોઈ વિ૦, તસ સેસ લિયે સહુ કઈ ; પુત્ર વલી આસન મંત્રને જાપીજી વિ૦, ઈમ ક્ષેત્રપાલને થાપી છે. પુત્ર હવે સેવનપટું ફરીનેજી વિ, યક્ષકઈમ લેપ કરીને જી; પુત્ર થાપ દિગ્યા વિધાને વિ, અભિધાન લેઈ સનમાને છે. પુત્ર વલી દેઈ દવજ રોપી આગેજી વિ૦, પૂજે મહાદેવી રાગેજી; પુ. વલી થાપ સેવન પટેજી વિ૦, ગ્રહમંડલ નિજ નિજ ઘાટેજી પુરા (૬) દિશિ વિદિશિર્વે ગ્રહ થાપજી વિઠ, પૂજી નિજ મંત્ર જાપજી પુત્ર ગ્રહ તવને નવ ગ્રહ ભાજી વિ૦, પછે શાંતિ કલશને ભણાજી. પુ. (૭) દિગપાલ નવગ્રહ ઠાયજી વિ૦, જિમ જમણી વામ દિશાયજી; પુત્ર સન્મુખ ઠ મંગલ આઠજી વિ૦, એ ચાર દિન કર પાઠજી. પુ. (૮) ખુશાલદે ઓચ્છવ કીધોછ વિક, ત્રીજે દિન લાહો લીધેજી; પુ. એ કીતિ રંગ વખાણુકેંજી વિ૦, જે વધતી સમકિત ઠાણેજી. પુ(૯)
[ અપૂર્ણ ] ૧ કાપી નવાવર્ત એ ઈમ લખિ જે, મૂળ તાસ વિધાન રે.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી માંડવગઢની મહત્તા
[ ઐતિહાસિક ટ્રેક પરિચય ] લેખક-પૂ. મુનિ મહારાજ શ્રી ઘુરંધરવિજયજી
| [ ગતાંકથી ચાલુ : લેખાંક ત્રીજો ]
જૈન વ્યાપારીઓ શ્રી માંડવગઢની ઉન્નતિના સમયમાં ત્યાં વિશાળ સંખ્યામાં જે વસતા હતા. એ જગપ્રસિદ્ધ વાત છે કે જેને કેમ વ્યાપારી કેમ છે. કહેવાય છે કે તે સમયે ત્યાં એક લાખ જેનાં ઘરે હતાં અને સાત લાખ જેનો ત્યાં વસતા હતા. તે સર્વેમાં સંપ એટલે બધે હતું કે કેઈ ન જેને ત્યાં વસવા માટે આવતે તે તેને ઘર દીઠ એક સુવર્ણ મહેર અને ઈટ આપતા ને તેથી તે એક જ દિવસમાં સુવ્યવસ્થિત મહેલાતને માલિક અને લક્ષાધિપતિ બની જતો. આ ઉપરથી કહી શકાય છે કે લક્ષપતિથી અલ્પ સમૃદ્ધ તે ત્યાં કોઈ વસતે ન હતા. ત્યાંના કેટલાએક સમૃદ્ધ વ્યાપારીઓની હકીકત નીચે પ્રમાણે મળે છે. ૧. જાવડશાહઃ
વિ. સં. ૧૫૫થી ૧૫૫૬ સુધી જ્યારે માંડવમાં ગયાસુદ્દીન ખીલજીનું રાજ્ય છે હતું તે સમયે ત્યાં જાવડ નામના એક શ્રીમંત શ્રીમાળી રહેતા હતા. તેમણે મુનિસુન્દરસૂરિજીના પ્રશિષ્ય લક્ષ્મીસાગરસૂરિજીના હાથે આચાર્ય પદવીથી વિભૂષિત થયેલા સુમતિસાધુસૂરિજી (કઈ સાધુરત્નસૂરિજી કહે છે) ને માંડવગઢમાં એક લાખ દ્રવ્ય ખરચી મહામહોત્સવપૂર્વક પ્રવેશ કરાવ્યો અને શ્રી આદિનાથ, શાન્તિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી એમ પાંચ પ્રધાન પ્રભુના પાંચ વિશાળ જિનાલયો માંડવમાં કરાવી ૧૧ લાખ દ્રવ્યને સદ્વ્યય કરી, ઉત્સાહભેર પ્રતિષ્ઠા કરાવી. અને ૧૧ શેર સુવર્ણના તથા ૨૨ શેર રૂપના પ્રતિમાજી ભરાવ્યાં. ઉદારતા તથા સમ્પત્તિને કારણે “શ્રીમાલભૂપાલ” ને “લઘુશાલિભદ્ર’ એવાં ઉપનામોથી કે તેમને સંબોધતા હતા, ૨-૩ ગદ્ધાશા અને ભેંસાણાઃ
વ્યાપારી કામમાં ગદ્ધાશા ભેંસાશાનું નામ ઘણું જ પ્રસિદ્ધ હતું. તેમની શક્તિ અને સમૃદ્ધિને ખ્યાલ નીચેના એક પ્રસંગથી સમજાય તેમ છે.
એક સમય ગદ્ધાશાનાં માતુશ્રી શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા માટે પધાર્યા. સાથે સરંજામ સારા હતા. માર્ગમાં કંઈક પૈસાની જરૂર પડી. ધોળકામાં તેમના મુનિમો - ત્યાંના વેપારીઓ પાસે શેઠને નામે પૈસા લેવા ગયા. ત્યારે વેપારીઓએ કહ્યું કે “અમે કંઇ. તમારા શેઠને ઓળખતા પાળખતા નથી. એવા ગદ્ધા ભેંસા તે અમારા ગામમાં ઘણું
૧ તેમનાં નામે ગુન્ત શાહ અને ભીમશાહ એવા હતાં. પણ હુલામણીમાં ગદ્ધાશા ને ભેંસારા એ રીતે વિખ્યાત થયાં હતાં.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ
રખડે છે. આથી અન્ય સવા કરી સુખે યાત્રા કરી માતા માંડવ પાછા આવ્યાં. પુત્ર ને સ્કાર કરવા અને કુશળ પૂછવા આવ્યા ત્યારે માતાએ ઉદાસીનતા બતાવી, તેથી પુત્રએ પૂર્વ કે-“માતા ! એવી તમને માર્ગમાં શી આચણ પડી કે આપ ઉદાસીન જણાઓ છે માતાએ કહ્યું: “તમે મારા પેટે પથ્થર પાકયા હેત તે સારું થાત કે કોઈના નાવા દેવા કામમાં તે આવત’ પુત્રોએ પૂછ્યું: “મા ! એવું શું બન્યું કે આપને આમ કહેવું પડે છે
માતાએ જણાવ્યું: ‘તમારી આટઆટલી સમૃદ્ધિ છતાં તમારા નામે ધોળકામાં છે ન મળે અને કહેવાય કે “અમારા ગામમાં એવા ગદ્ધા ભેંસા તો ઘણું રખડે છે એ તમારી કીર્તિ !” પુત્રએ “મા ! દુનિયાને મઢે ડૂચ દેવો કયાં જઈએ? લેકે તે ફાવે તે બોલે, તેમાં આપણે શું !” એમ કહી વાત પતાવી.................
એક પ્રસંગે ગદ્ધાશાને ગુજરાત તરફ જવાનું થયું. પૂર્વના પ્રસંગને ધ્યાન લઈ ઘોળકાના વેપારીઓને શિક્ષણ આપવાનું મન થયું તેથી તે તરફ આવ્યા અને આજુબાજુનાં પાંચ-પચ્ચીશ ગાઉમાં આવેલ ગામડાઓમાં ફરી બે મા સુધીમાં જે કંઈ તેલ થાય તે સર્વ અગાઉથી ભાવ ઠેરાવી અમુક કિંમત અનામાં આપી ખરીદી લીધું. પછી ધોળકામાં આવી તે જ પ્રમાણે સર્વ વેપારીઓ પાસેથી બધું તેલ ખરીદી લીધું, વેચ્યા પછી પણ વેપારીઓએ પોતાના વ્યવહાર પ્રમાણે તેલ વેચી નાંખ્યું ને વિચાર્યું કે અવસરે ગામડામાંથી તેલ લાવીને તેમને પૂરું કરી આપીશું નક્કી કરેલ સમયે ગદ્ધાશા તેલ લેવા આવ્યા. વેપારીઓ પાસે તેટલું તેલ ન હતું એટલે તેઓ તેલ લેવા ગામડામાં દોડયા. બધાં ગામડાઓમાંથી એક જ જવાબ મળ્યો કે અમારે પાસેથી બે માસ પહેલાં જ અમુક વેપારીએ બધું તેલ ખરીદી લીધેલ છે. વાણીઓએ બુદ્ધિ દોડાવીને શેઠને જવાબ આપ્યો કે “શેઠ! તેલ ભરવાનાં વાસણ લાવે એટલે તેલ ભરે આપીએ.” ગદ્ધાશા કંઈ કાચા ન હતા. તેમણે તરત કહ્યું કે “ના ભાઈ, મારે તેલ વાસણમાં ભરીને લઈ જવું નથી. મારે તો અહીં તેલની નદી વહેવરાવવી છે. અને તે ઠેઠ માંકડ પહોંચાડવી છે. અને કહેવરાવવું છે કે તેની પણ નદી વહેવરાવનાર વાણિયો માંડવ રહેતે હતો.” વાણિયાઓ ગભરાયા. શેઠની માફી માંગી અને કોઈ પણ રીતે પોતાને મુક્ત કરવા આજીજી કરી. ગદ્ધાશાહે જે તેઓ “શાહ” નામ છેડી દે તે મુક્ત કરવા જણાવ્યું. એટ ત્યાંના વાણિયાએ તે કબુલ કરી “શાહ” પદ છોડી દીધું. કહેવાય છે કે આજ પણ ધૂળકાના વાણિયા પિતાને “શાહ' કહેવરાવતા નથી.
માંડવમાં આજ પણ ગદ્ધાશા ભેસાશાની હવેલીની મોટી દિવાલે ઊભી છે. તે દિવાલ પરના રંગો જાણે તાજા જ રંગ્યા ન હોય તેવા દેખાય છે. તેમની હવેલી પાસે એક વિશાળ વાવ છે. તે પણ દર્શનીય છે. આ ગદ્ધારા માંડવમાં ૧૫૬ ૭માં થયા હતા કારણ કે તેમની હવેલીને, કોઈ એમ કહે છે કે નાસીરુદ્દીન પછી તેના પુત્ર મહમુદ બીજાએ ગદ્ધાશાહની દુકાનું પાસે હિડેલા મહેલના ઘાટને એક મહેલ બંધાવ્યો હતો તેની મા દિવાલું છે. ૪. જેઠાસા:
અહીંના અનેક વ્યાપારીઓમાં જેઠાશા પણ પ્રસિદ્ધ હતા. હાલમાં તેમનાં સ્થાન કે અવશેષ ઉપલબ્ધ નથી, પણ માંડવની કેટલીક દેખરેખ નાલછાને એક યતિ
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી માંડવગઢની મહત્તા
[૩૩]
ખિતા. તે યતિજીની મૂળ ગાદી ઇડર હતી એટલે હાલમાં ઈડરથી એક એવા તાલેખ ળી આવ્યો છે કે માંડવમાં હીરા, રત્ન, માણિક, નીલમ સેના, રૂપા. વગેરેની ૧૪૦૦ તિમાજીઓ જેડાશાહની હવેલી પાસે ભંડારી છે. હાલમાં તે સ્થાનની શોધ ચાલુ છે.
એ પ્રમાણે અનેક મહાન મહાન વ્યાપારીઓ માંડવમાં થઈ ગયા, જેમણે ધર્મની ને પવહારની શેભા વધારી ને પિતાની કીર્તિ પ્રસારી.
જિનમદિરોની હકીકત જિન કેવળી પૂરવધર વિરહે, ફણીસમ પંચમ કાળજી; તેહનું ઝેર નિવારણ મણિસમ, તુજ આગમ તુજ બિમ્બઇ.
-જિનવિજયજી આ વિષમ કાળમાં તીર્થકર કેવળજ્ઞાની કે પૂર્વ વગેરે વિશિષ્ટ આગમના જાણકાર મેથીનીઓને સમાગમ નથી. કાળ રૂપી નાગ ચારે બાજુ ઝેર વર્ષાવી રહ્યો છે. તે કેર મારે કરવાને કઈ આષધી, મણિ, મંત્ર કે ઉપાય હેય તે તે તીર્થકરનું આગમ અને
શ્રેણીતરાગની મૂર્તિ એ બે જ છે. આ વાત મહાપુરુષે સારી રીતે સમજે છે અને તેથી જ ટિ બે વસ્તુને પુષ્ટ કરવાને સુરક્ષિત રાખવાને અને તેમાં વધારો કરવાને વારંવાર સમયે રીમયે પ્રયત્ન કરે છે.
- શ્રી માંડવગઢજીમાં જયારે જાહલાલી હતી, સમૃદ્ધ અને સંપત્તિશાલી પુરુષને મરસતા હતા ત્યારે તે નગર અનેક મહાન જિનચેથી વિભૂષિત હતું. પેથડશાહના મિમયમાં “શત્રુંજયાવતાર' નામનું ૭૨ જિનાલય યુકત મન્દિર અને બીજાં ૩૦૦ ચ ડિવર્ણના વજકલોથી શોભતાં હતાં. ચાંદાશાએ કર વિશાળ જિનમદિર નિર્માણ તકરાંવ્યાં હતાં. જગડુશાહે પાંચ દેરાસરો અને ૧૧ શેર સુવર્ણનાં તથા ૨૨ શેર રૂપાનાં વાબો નિર્માણ કરાવ્યાં હતાં. જેમાશાની હવેલી પાસે ૧૪૦૦ મણિ ફટિક આદિના ટલે બે ભંડાર્યાની વાત આજ પણ ઉપલબ્ધ થાય છે. કાળપ્રભાવે આજ તેમાંનું કંખ પણ ફેણમાં જોવામાં આવતું નથી તે પણ જુદી જુદી જે હકીકત મળે છે તે અહીં બતાવ વામાં આવે છે.
માંડવઢને રાજી, નામે દેવ સુપાસ;
ઋષભ કહે જિન સમરતાં, પહોંચે મનની આશ. એ પ્રમાણે ચિત્યવંદનમાં ઋષભ દાસ કવિ જે સુપાર્શ્વનાથ પ્રભુનું નિમરણ કરે છે તે બિમ્બ માટે કહેવાય છે કે રામસીતાને વનવાસ સમયે લક્ષ્મણજીએ
સુપાર્શ્વનાથ પ્રભુના પ્રતિમાજી સીતાજી માટે બનાવ્યાં. સતી સીતાના શયલના પ્રભાવે તે પ્રતિમાજી વજીમય થઈ ગયાં. માંડવમાં તે બિમ્બ મૂળનાયક તરીકે એક મન્દિરમાં નાવિરાજમાન હતું. હાલમાં તેને કંઈ પણ પત્તો નથી. તિર. વર્તમાન મન્દિરને ઇતિહાસ પ્રતિમાની પ્રાપ્તિ અને પ્રતિષ્ઠા
હાલમાં માંવગઢજીમાં એક શાન્તિનાથ પ્રભુજીનું મંદિર છે. આ શ્રી શાંતિનાથજીનાં પ્રતિમાજી સં૧૫૪૭માં સંગ્રામ સેનાના વંશજોએ ભરાવ્યાં છે, આ પ્રતિમાજી પદ્માસને ૨૪
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮૪].
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ છે
ઈંચ ઊંચા, પીતવર્ણ, ધાતુનાં છે. આગળના ભાગ ઉપર બે ઇંચ પહોળો લગેટ છે. માંડવન વિધ્વંસ બાદ સં. ૧૮૫ર સુધી આ પ્રતિમાજીને પત્તો ન હતો. ૧૮૫રમાં પ્રથમ અને પ્રતિમાજી ભિલેને પ્રાપ્ત થયાં. અન્ન અને ભૂખ લેકેએ સુવર્ણનું બિમ્બ માની તેના ભા પાડવા વિચાર કર્યો. પણ માંડવમાં રહેતા રામજી મંદિરના મહંત રામસનાને આ વાતનું ખબર પડતાં તેમણે તે મૂર્તિ કજે કરીને પછી ખુશાલચંદજી, અમરચંદજી, ધનજીભા વગેરે શ્રાવકેને મૂર્તિ પ્રાપ્ત થયાની ખબર આપી. ધારથી મહારાજા યશવંતરાવ પવાર તળે ઉપરોક્ત શ્રાવકે પ્રતિમાજી લેવા માટે માંડવ ગયા. પ્રતિમાજી મહારાજને હાથી ઉપર આરૂઢ કરે ધાર લાવતા હતા, પણ માંડવગઢના દિલ્હી દરવાજાની બહાર ઘણું પ્રયત્નો કરતાં છતાં પણ હાથ નીકળે નહિ. છેવટે શ્રાવકેએ રાજા સાહેબને કહ્યું કે પ્રભુજીની માંડવગઢની બહાર જવાને ઈચ્છા નથી. રાજાસાહેબ માંડવગઢમાં જ પ્રતિમાજી પધરાવવાની આજ્ઞા આપી-તે સમયે ત્ય એક સંપ્રતિ મહારાજાનું બંધાવેલ શ્રીમલ્લિનાથ પ્રભુજીનું મન્દિર ખોલી પડયું હતું તેમાં ૨ પ્રતિમા સ્થાપન કરવામાં આવ્યાં. આ મન્દિરની આજુબાજુ તે સમયે પુષ્કળ ઝાડ હતી. સાયંકાળ પછી ત્યાં કોઈ જઈ શકતું પણ નહિ. હિંસક પ્રાણીઓને ત્યાં આવાસ કરત હતા. ફક્ત પૂજારી દિવસ છતાં સાંજે આરતિ ઉતારીને મદિર અટકાવીને વસ્તિમાં ચાલે આવતો હતો. આ પ્રમાણે ઘણાં વર્ષો સુધી ચાલ્યું. અને સં. ૧૮૯૯માં તે શાતિના પ્રભુની એ મન્દિરમાં ઠીક રીતે પ્રતિષ્ઠા કરવામાં આવી. આ સમયમાં જેને ઉપર રાજ્યની મહેરબાની સારી હતી એટલે આ મન્દિરની આજુબાજુની અમુક જગા જેનેને સુપ્રતો કરવામાં આવી. રાજાએ ૧૬૨) રૂા. અગરચંદજીએ પ૦) રૂા. અને ધારના પોરવાડ પંચે ૧૦૦) રૂા. મન્દિરના નિભાવ અર્થે અર્પણ કર્યા. મન્દિરના ચાલુ ખર્ચ માટે રાજાએ રૂ. ૧૦૦) જેટલી તે સમયની માંડવની જકાત (કસ્ટમ) જેને એ ઉઘરાવવી એવું લખાણ કરી આપ્યું. સં. ૧૯૫૮માં દિગમ્બરોએ આ પ્રતિમાજી દિગમ્બરીય છે. ને તે અમને સુપ્રત કરવાં જોઈએ એવી જાતને દાવો કચેરીમાં કર્યો હતો પણ તેને ફેંસલો તેમની વિરુદ્ધ મળે હતો. યાત્રાળુની અવરજવર જીર્ણોદ્ધાર-પુનઃ પ્રતિષ્ઠા અને વહીવટી તંત્રઃ
ઉપર બતાવેલ પરિસ્થિતિ વખતે આ તીર્થને ખ્યાલ જૈન જનતમાં ઘણો જ અ૯પ હતો, યાત્રાર્થે કાઈક સમય જ લેકે જતા. ત્યાં જવાને માટે વ્યવસ્થિત સગવડ પણ ન હતી. તે પણ ત્યાં દૈવી પ્રભાવ ઘણો હતો. માંડવમાં વસતી ભિલ વગેરે પ્રજા ઘણી વખત વાત કરતી કે રાત્રિએ જૈન મન્દિરમાં નાટારંભ થાય છે, સારાં સારાં ગાયને ગવાય છે પરંતુ જેમ જેમ ત્યાં જનતાનો સંચાર વધતો ગયો તેમ તેમ પ્રભાવની અ૯પત થતી ગઈ. દૈવી વાતાવર
ને માટે જોઈતી શુદ્ધિ સાચવવાનું શિક્ષણ જનતામાં હજુ ઘણું અ૯પ છે. માટે જ પ્રસારની સાથે ઘણે સ્થળે દિવ્યતા કમી થતી જોવામાં આવે છે. તીર્થરયામાં યાત્રા માટે જતા દરેક યાત્રાળુએ તીર્થની અસ તન ન થાય તે માટે સાવચેતી રાખવી જોઈએ. ૧ આ પ્રતિમાજીના પાછળના ભાગમાં નીચે મુજબ લેખ છે
संवत् १५४७ वर्षे माहसुदि १३ रखौ श्री मंडण सोनी ज्ञातीय श्रेष्ठी अर्जुन सुत श्रे गोवल भार्या हर्ष - सुत पारिष मांडण भार्या श्राविका तीली सो......मांदराजभार्या दत्वा विवादे द्वि० भाललतादे पुत्र २ सो० टोडरमल्ल सोनी कृष्णदास पुत्री बाइ हर्षाई परिवारस ॥
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
શ્રી માંડવગઢની મહત્તા
[૩૮૫
તીર્થમાં યાત્રા માટે જઈએ છીએ, નહિ કે વિલાસ માટે એ ખ્યાલ રહેવું જોઈએ. આજ કાલ કેટલાએક મનુષ્યો સફર કરવા માટે નિકળે છે. તે પછી તીર્થસ્થાનમાં જઈને અમુ સમય વ્યતીત કરે છે. ત્યાં રહીને પણ તેઓ પિતાના જીવનની એકે કુટેવને ત્યાગ ક શકતા નથી. તે સર્વ તીર્થના પ્રભાવમાં ઘટાડે કરે છે. માટે તીર્થમાં જતા અને રહેત સર્વેએ “છ'રી પાળવી જોઈએ અને એ ન બની શકે તેણે રાત્રિભોજન, અભયભક્ષક અબ્રહ્મસેવન તથા અછાજતી વિલાસિતા આદિ તે અવશ્ય તજવાં જોઈએ.
સંવત્ ૧૯૫૭માં મુનિશ્રી હંસવિજયજી માંડવગઢજી યાત્રાર્થે આવ્યા હતા. તે પ્રસ અમલનેર બુરાનપુર વગેરે ગામેથી શ્રાવકે પણ આવ્યા હતા. મુનિશ્રી હંસવિજયજી તેમને આ મન્દિરના ઉદ્ધારની આવશ્યતા સમજાવીને ઉપદેશ આપ્યો. તેના ફળ અમલનેરવાસી રૂપચંદ મોહનચંદની માતા ચુન્નાબાઈ તેમના બહેન સીતાબાઈ તા બુરાનપુરવાળા શ્રીચંદ ઠાકોરદાસનાં પત્ની શિવરબાઈ વગેરેએ આ મન્દિરને સુધરા ધર્મશાળા દરવાજે વગેરે કરાવ્યાં. ધર્મ શાળા માટે ખેદ કામ કરતાં ત્યાંથી નવ પ્રતિમા મહારાજ તથા બીજને કેટલાક સામાન આદિ મળી આવ્યા. સં. ૧૯૬૪ વ. શું ૧૦ દિવસે મહત્સવપૂર્વક તે સર્વની પ્રતિષ્ઠા કરવામાં આવી, ને પંચમી તપનું ઉજમણું ૫ ત્યાં ભરવામાં આવ્યું. તે પછી વહીવટ પણ તેઓ જ કરતાં. કેટલાંક વર્ષો બાદ આ વહીવ દારે કુસંપ તથા વૈમનસ્યને લીધે વહીવટી કામ બરાબર જોઈએ તેવું કરી શકતા હેવાથી તે વહીવટ રાયે તેમની પાસેથી લઈ લીધે અને ધાર બદનાવર કુકસી શિર તથા બુરાનપુરના ગૃહસ્થની એક મંડળી નીમીને વહીવટ તેમને સે. હાલ તે પ્રમ વહીવટ ચાલે છે. સમયે સમયે નવા નવા સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. કેટલાક ચમત્કારો:
સંવત ૧૯૯૨માં આ મન્દિરમાં એક ચમત્કાર થયોઃ શ્રી શાન્તિન ભગવાનની બાજુમાં એક અદ્દભુત શ્રી પાર્શ્વનાથજીનાં પ્રતિમાજી છે ત્યાં આગળ એક કૃ સર્ષ આવીને રહ્યો અને ત્રણ દિવસ સુધી પ્રભુની પાસેથી ખસ્યો નહિ. છેવટ પૂજારી વિનતિ કરી કે: “નાગદેવ! પ્રભુજીની પૂજા કરવામાં અમને ભીતિ થાય છે, તે આપ અમે પ્રભુની સેવા કરવા દ્યો તે સારું. તે પછી મનિરની પાછળ એક પાણીને કે છે તેમાં સર્પ અદશ્ય થઈ ગયે.
સં. ૧૯૯૭ના વૈશાખ માસમાં એક પ્રસંગ એ બન્યું કે માણેકચંદ વચ્છરાજ પત્ની રતનબ ઈ કેટલાએક યાત્રાળુ સાથે યાત્રા કરવા આવેલ. તે સમયે એક વરઘેડે ! વામાં આવ્યો હતો. તેમાં પ્રભુજીને લઈને એક મારવાડી ગૃહસ્થ બેઠેલ. વધેડે ફરીને જ ધર્મશાળામાં ઉતર્યો ત્યારે તે મારવાડીના હાથ પ્રતિમાજી સાથે થોડા સમય ચેટી ગયા. પછી તેને મૂર્છા આવી ગઈ. જાગૃતિ આવ્યા પછી તેને પૂછવામાં આવતા તેણે !
૧ એક ટક આહારી (૧) સચિત્ત પરિહારી (૨) પાદચારી (ખુલ્લે પગે ચાલવું) (૩) દિ સે પ્રતિક્રમણકારી (૪) બ્રહ્મચારી (૫) ભૂમિસંથારી (૬) એ છરી' છે,
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬] .
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ છે
ર્તિકી પૂર્ણિમાને દિવસે, આ મન્દિર પાસે અમુક સ્થળે અમુક પ્રમાણમાં દવાથી Jક અમુક પ્રતિમાજી વગેરે નીકળશે.” આ વાતને આધારે સંધને આમંત્રણ આપી વટદારેએ તે દિવસે ખેદાણ કરાવ્યું. જો કે જોઈતી વસ્તુઓ ન નીકળી તે પણ અમુક થે દેવીની મૂર્તિ વગેરે નીકળ્યું. વહીવટદારોનું કહેવું છે કે કારણોસર નિશ્ચિત સ્થળે કામ કરવામાં આવ્યું ન હતું પણ પ્રતિમાજી વગેરે છે એ નિશ્ચિત છે.
શેઠ નગીનદાસ કરમચંદ વગેરે યાત્રા માટે આવ્યા ત્યારે રાત્રિના બાર વાગ્યાની પાસ શાન્ત વાતાવરણમાં દેરાસર તરફથી સંગીતને મધુર ધ્વનિ તેમને સંભળાયો, તે યે તેમની સાથે ત્યાં ગટુલાલ, ઔકારલાલજી વગેરે વહીવટદાર પણ હતા. તેમને યા. તેઓએ પણ તેમના કહ્યા પૂર્વે જ મન્દિર તરફથી આવતા ગીત વાજિંત્રના જિની વાત કરી. આ પ્રસંગ સં. ૧૯૯૫ના પિસ માસમાં બનેલ. મુ મદિરની પરિસ્થિતિઃ
આ મદિર નીચા ઘાટનું ને રમણીય છે. તેમાં ભમતી ઘણી જ સુન્દર ભમતીમાં ગોખલાના આકારની દેરીઓ છે. તેમાં પ્રથમના સમયમાં એ હશે એમ અત્યારની તેની સ્થિતિ પરથી અનુમાન કરી શકાય છે. દરમાં એક ભય છે તેમાં ઉતરવાનું ને અન્દર જવાનું વિષમ છે. કઈ કઈ સમય રામાં જતાં સર્પાદિના દર્શનથી તેમાં જવાને અવર જવર લગભગ બંધ જેવો જ થઈ કે છે. સર્પ, ભમર વગેરેની અડચણ દેવી મનાતી હોવાથી ભંયરામાં કોઈ સ્થળે દેવાધિ
વસ્તુઓ હશે એમ કલ્પના કરવામાં આવે છે. ચાલુ મન્દિર ઘણું પ્રાચીન હેવાને છે તેની ભી તો આદિમાં ફાટફુટ પડેલ છે. વર્ષાકાળમાં જળને સામાન્ય ઉપદ્રવ પણ , કરે છે. તેથી તેની મરામત થવી આવશ્યક છે. ; ખંડિત મદિરની હકીકત :
શ્રી શાંતિનાથ પ્રભુના ઉપર જણાવેલ આ ચાલું મન્દિરની સામે એક રસ્તે છે. તે રસ્તે લાલ મહેલ તરફ જતાં બે ફલગ પર રસ્તાની ડાબી બાજુમાં મકાનનું ખંડેર નજરે આવે છે. તેની તપાસ કરતાં તેની રચના જિનાલયને અનુરૂપ }ય છે. પ્રતિમાજી વગેરે કઈ નથી, પણ મૂળ ગભારાનાં ત્રણ દરવાજા અને પ્રતિમાજી રાજની પાછળનું પલાસ્તર હજુ દેખાય છે આસપાસ પ્રદક્ષિણ માટે ભમતી અધી ી ટૂટી-જણાય છે. મૂળ ગભારાની નજીકમાં સભામંડપ છે તેમાં ઉપરને ગુમ્બજ ગયેલ છે પણ તેની આજુબાજુની દિવાલે કાયમ છે. મન્દિરની આસપાસ વિશાળ છે. તેથી એમ કલ્પના કરવામાં આવે છે કે અહીં ઉપાશ્રય આદિ ધાર્મિક સ્થાને પણ ચેકમાં એક પાણીનું ટાંકું છે. ત્યાંથી થોડે દૂર એક વાવડી છે. તે અત્યારે મેટે ભાગે ગઈ છે, પણ તેમાં પાણી ભરેલ છે. આ સિવાયનાં પણ બીજા અનેક એવા જીલ કે જેમાંથી મન્દિરના તેમજ મૂર્તિઓના અવશેષો મળી આવે છે. પુરનું મન્દિર : માંડવગઢથી બે માઈલ દૂર તારાપુર નામને એક દરવાજો આવે છે. ત્યાં જવાને સડક છે. તે પછી ત્યાંથી રા-૩ ગાઉ દૂર તારાપુર ગામ છે.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭] શ્રી માંડવગઢની મહત્તા
[૩૮૭ ................ ... ... ...... ......... ......... ... ...... ત્યાં જવાનો માર્ગ વિકટ છે. સીધો પહાડ ઊતરે પડે છે. ને પગરસ્તા સિવાય વિક માર્ગ પણ વ્યવસ્થિત નથી. ત્યાં એક સુપાર્શ્વનાથ પ્રભુનું મંદિર છે. અત્યારે તે મદિર એકે પ્રતિમાજી મહારાજ નથી. પણ મન્દિર સંપૂર્ણ કાયમ છે મન્દિરના ગુમ્બજમાં છે પાષાણની બાર દેવીઓની નૃત્યકૃતિવાળી પૂતળીઓ કરેલી છે. તેમાંથી એક દેવીની ૫૦ પડી ગયેલ છે. બીજી પણ સુન્દર કેરણીઓ છે કે જે જોતાં આબુજીના મન્દિરનું સ્મા થઈ આવે છે. રંગમંડપ લગભગ ૧૮૪૧૮ ફીટ સમચોરસ છે. મૂળ ગભારાનાં ત્રણ દ્વાર તેમાં મધ્ય દ્વારની ઉપર જિનેશ્વર પ્રભુની પદ્માસનવાળી પ્રતિમાજી, કુંભ. કળશ તથા દેવ મતિ આદિ કરેલ છે. આસપાસ દ્વાર ઉપર પણ કળશ વગેરેની કેરણી છે. ગભારામાં છે પાષાણની વેદી છે. તે પબાસન ઉપર દશથી બાર પ્રતિમાજી રહી શકે તેમ છે. આજુબા પૂર્વ પશ્ચિમ સન્મુખ બે ગોખ છે. તે તારણથી અલંકૃત છે. તે રણની મધ્યમાં પ્રતિમા કરેલ છે. મન્દિરની બહારના ભાગમાં બે એટલા છે. તે એટલાના ઉપરના ભા ગોખ છે તેમાં પૂર્વ તરફના ગેખમાં શ્રી સિદ્ધચક્ર સમવસરણ આદિની રચના શ્યામ પાપા કરેલ છે.
બીજી બાજુ આ મદિને ઈતિહાસ રજુ કરતે શિલાલેખ છે. દેરાસરની સામે દસ ફટને ચેક છે ને તેની આગળ એક મકાન છે. તે ઘણું જ છણું છે. મકાનમાં ભય છે તે પથ્થરનું બાંધેલ છે, આની આજુબાજુ એક ખંડિત કેટ સામાન્ય સ્થિતિને
આ મન્દિર ગ્યાસુદીન બાદશાહના મંત્રી ગોપાળે સં. ૧૫૫૧માં બંધાવ્યું હતું. હાલ આ મંદિરમાં છેડે ખર્ચ કરી તેમાં પ્રભુજી પધરાવી તેને યાત્રાને ઉપયોગી કરવાની આવશ્યકતા છે. નહીં તે સમય જતાં મન્દિર વધારે જીર્ણ થયા બાદ વિકટ પ્રલ હેવાથી તે તરફનું વિશેષ દુર્લક્ષ્ય થાય ને એક સ્થાપત્ય વિલય પામે.
માંડવગઢથી તારાપુર આવતા માર્ગમાં ગોપાળ મંત્રીએ જ બંધાવેલ સૂર્ય એક કુંડ આવે છે. તે પણ રમ્ય અને દર્શનીય છે. આ કુંડની પણ મરામત કરાવવા આવશ્યકતા છે. મંત્રી ગોપાલે શત્રુંજય વગેરે ચાર તીર્થોના અવતાર રૂપ ચાર પટ્ટ કરાવ્યા હતા. તેની સ્થાપના પણ આ કુંડ અને તારાપુરના મન્દિરની નજીકમ! જ હ શત્રુંજય તીર્થની સ્થાપનાની સાથે આ સૂર્યકુંડના નિર્માણને સંભવ લાગે છે. તારા મનિદર પાસે એક ટકું છે. તેમાં અક્ષયતૃતીયા (વૈ. શુ. ૩)ને દિવસે એક સફેદ ર ઉભરાઈને પાણીની ઉપર આવીને શાંત થઈ જાય છે. એમ તારાપુરમાં વસતા ? પચ્ચીશ ભિલે વાત કરે છે.
મન્દિરની મજીદ – માંડવગઢથી એકાદ માઈલ દૂર પ્રતિધ્વનિના સ્થાન તરફ છે ડાબા હાથ તરફ જંગલમાં મલિક મુગીસની એક મજીદ છે. તેમાં થાંભલા વગેરે મન્દિરા છે તે તે સ્પષ્ટ છે, પણ બારીકાઈથી નિરીક્ષણ કરતાં તે મકાન થોડા ફેરફાર સાથે સમ જિનમદિર છે એમ ચોક્કસ જણાય છે. મોગલકાળમાં આ મદિર મજીદના રૂપમાં પ તન પામ્યું હશે ?
આ સિવાય બીજા અનેક જામા મસ્જિદ વગેરે મકાનોમાં, તે પૂર્વે મન્દિરા હોવ પ્રમાણે મળે છે.
(ચાર
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ છે.
તૈયાર છે, આજે જ મંગાવે. - “શ્રી જૈન સત્ય પ્રકાશની બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા વર્ષની પાકી તથા કાચી ફાઈલે. મૂલ્ય કરેના-પાકીના અઢી રૂપિયા, કાચીના બે રૂપિયા. ( શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક–ભ. મહાવીરસ્વામીના ૧જીવન સંબંધી લેખેથી સભર ૩૨૮ પાનાંને અંક. મૂલ્ય છ આના
[ ટપાલ ખર્ચને એક આને વધુ] શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક–ભ. મહાવીર સ્વામી પછીનાં ૧૦૦૦ વર્ષના જૈન ઇતિહાસથી સભર અંક. મૂલ્ય-એક રૂપિયો.
ક્રમાંક ૪૩–નદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખેથી સમૃદ્ધ અંક. મૂલ્ય–ચાર આના.
કમાંક ૪૫મો–કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સંબંધી - લેખેથી સમૃદ્ધ અંક મૂલ્ય–ત્રણ આના.
લખેશ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ
જેસિંગભાઈની વાડી ઘીકાંટા, અમદાવાદ.
કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગ સુંદર
ભગવાન મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર
૧૪**૧૦” સાઈઝ : આઈકાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સોનેરી ઑર્ડર : મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચને દેઢ આનો જુદે.)
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિઝામ રાજ્યમાં આવેલી
ઈલોરાની જૈન ગુફાઓ
સં- સ્વ. શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ.
સ૩. શ્રીયુત નાથાલાલ ભાઇએ સંગ્રહ કરેલા પુરાતત્તનું કે ઇતિહાસ સંબંધી કેટલાક મુખે અમારી પાસે છે, જે આ લેખની જેમ યથાવકાશ આ માસિકમાં અમે પ્રગટ કરવા ધારીએ છીએ, વ્ય.
ઈલેરાની જૈન ગુફાઓ હુમલેના નામના સૌથી ઉત્તરે આવેલા બ્રાહ્મણી મંદિરથી આશરે બસ વારના અંતરે આવેલ છે. ટેકરી ઉત્તર ભાગ જે ચારણાદ્રિ કહેવાય છે તે ભાગ આ ગુફાઓથી રોકાઈ ગયા છે. ગુફાઓની સંખ્યા હાલમાં વધારે નથી, કારણ કે તેમાં પાંચ કે છ મોટાં ખેદકામોનો સમાવેશ થઈ શકે છે. આમ છતાં એટલું તે કહેવું જોઈએ કે આમાંનાં કેટલાંક ખોદકામ ખરેખર વિશાળ છે, એટલું જ નહીં પણ એક જ મંદિરમાં કેટલાએક ખંડોનો સમાવેશ થઈ જાય છે. આ ખોદકામો જુદા જુદા સમયકાળનાં છે. તેમને સમયકાળ આઠમા થી તેરમા સૈકા સુધીનો હોવો જોઈએ, કારણ કે આ પ્રદેશમાં કેટલાએક જૈન રાજાઓ આ સમયમાં રાજ્યકર્તા થઈ ગયેલ છે. જૈનસાહિત્યમાં એ ઉલ્લેખ છે કે મહારાજા સંપ્રતિએ ઈલેરાગિરિ ઉપર નેમિનાથબિંબ (મતિ)ની સ્થાપના કરી હતી.
અહીંનાં ગુફામદિર ભારતવર્ષના શિલ્પની એક અમર આકૃતિ છે. તેમ એનાં દર્શન એ જીવનની અનેરી લ્હાણું છે. કોઈ પણ સાચા શિલ્પી, ચિત્રકાર, ઇતિહાસતત્ત્વ કે ધર્મના જિજ્ઞાસુને માટે એમાં અભ્યાસ કરવાની અખૂટ સામગ્રી ભરેલી છે. આ શિલ્પધામમાં અકેક ખડકમાંથી જે ભવ્ય અને વિશાળ વિહાર અથવા મંદિરે કોતરી કાઢવામાં આવ્યાં છે, તેમાં અદ્યાપિ પર્યત અજોડ કળા સચવાઈ રહેલ છે. આ સ્થળની બીજી મહત્તા એ છે કે આર્ય સંસ્કૃતિની ત્રણ શાખાઓ જૈન, બૌદ્ધ અને હિન્દુઓને તે પવિત્ર સંગમ છે. ગુફાઓ માંહેની કેટલીએક કૃતિઓ તે વિશ્વવિખ્યાત માઈકલ એજેનાં પૂતળાઓની હરિફાઈમાં પણ બરાબરી કરી શકે તેવી છે. ગુફાઓના સમૂહમાં નબર એકથી બાર સુધીની બૌદ્ધ સંપ્રદાયની છે, તેથી ઓગણતરીસ નંબર સુધીની હિંદુઓની છે અને ત્રીશથી ચેતરીસ ગુફાઓ જેની છે.
૪ આ ગુફાઓનું સશેધન નિઝામ રાજ્યના પુરાતત્વખાતા તરફથી કરવામાં આવ્યું છે. ૧ તપાગચ્છ પઠ્ઠાવલિ.
૨ તપાગચ્છ પટ્ટાવલીમાં જણાવેલ છે કે–મહારાજા સંપ્રતિએ છેલેરગિરિ ઉપર નેમિનાથ બિંબની સ્થાપના કરી હતી. (જુઓ તપાગચ્છ પટ્ટાવલી)
અઢારમી શતાબ્દિની શરૂઆતમાં જૈનાચાર્ય વિબુધવિમળસૂરિ ઇલારગિરિની યાત્રાએ ગયા હતા. અને ત્યાંના છ ગુફામંદિરનાં દર્શન કર્યા હતાં.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ છે
છોટા કૈલાસની જૈન ગુફાઓ ગુફાઓના સમૂહ પૈકીની સૌથી દક્ષિણભણીની ગુફા બીજી ગુફાઓની દક્ષિણ-પૂર્વ બાજુએ ટેકરીના આગલા ભાગથી સહેજ ઉપર આવેલ છે. આ ગુફા પરદેશીઓ તેમ દેશવાસીઓએ બહુ જ ઓછી વાર જોયેલ છે. વળી તે અત્યાર સુધી એટલી બધી પૂરાઈ ગયેલ હતી કે તેમાં પ્રવેશ કરો એ ઘણું મુશ્કેલ હતું. નામદાર ર્નિઝામ સરકારે કાઢેલા ફરમાન મુજબ તેનું ખોદકામ કેટલેક અંશે થયું હતું. તે છોટા કૈલાસના નામથી ઓળખાય છે. [એક પંથના બાંધકામનું બીજા પંથના અનુયાયીઓ કેવી રીતે અનુકરણ કરે છે તેનું આ ગુફા એક અજબ દષ્ટાંત છે. કૈલાસ પર્વત પરના મહાન બ્રાહ્મણી મંદિરના અનુકરણ પ્રમાણે થયેલ હતું.] મંડપ ૩૬ ફૂટ ૪ ઈંચ સમચોરસ છે અને તેમાં સોળ સ્થંભે આવેલ છે. પાછળના ભાગના મંદિરની લંબાઈ સાડાચઉદ ફુટ છે. એંસી ફૂટ પહોળા અને આશરે એક ત્રીસ ફૂટ લાંબા એવા એક બેદી કાઢેલા ખાડામાં આખું મંદિર આવેલું છે. મંદિરને બહારને ભાગ શ્રવિડીયન ઢબને છે, જો કે તેનું શિખર નીચું છે. મંદિરનું કેટલુંક કામ અધૂરું રહે છે, પરંતુ તેનાં કારણ જાણવા આપણી પાસે પૂરતું સાધન નથી. કૈલાસ મંદિરની યોજના સાથે તેનું સરખાપણું છે, નવમા સૈકામાં રાષ્ટ્રકૂટોના વિનાશ પછી દ્રાવિડીયન ઢબનો ઉત્તર હિંદમાં અમલ થયો નથી.
ધમનારનું મંદિર કે જેને સમયકાળ આઠમી શતાબ્દિને ખાત્રીપૂર્વક લાગે છે, તે મંદિર સિવાય ખાડાઓમાં કઈ પણ બીજું મંદિર હિંદમાં હાલ વિદ્યમાન હોય તેમ જણાતું નથી. આ ગુફામાં કોતરાએલ શિલાલેખ શક સંવત ૧૧૬૯ (ઇ. સ. ૧૨૪૭) ને છે.
ઇકસભા જૈન ગુફા ઈદ્ધિસભા એ એક ગુફાના બદલે જૈન ગુફાઓના સમૂહનું નામ છે. બે માળવાલી બે ગુફાઓ તેમજ શાખાઓ અને ઉપમંદિર વગેરે સાથેની એક ગુફાથી વરતુતઃ ઈદ્રભા બનેલ છે. આમાંના પહેલા પ્રકારની ઈદ્રસભાથી યુરોપિયનો સારી રીતે પરિચિત છે. બીજા પ્રકારની ગુફાને જગન્નાથસભા તરીકે ઓળખે છે. ઈદ્રસભાના ચોગાનમાં દક્ષિણભણીના પડદાની દિવાલ મારફત પ્રવેશ કરી શકાય છે. તેની બહારની બાજુએ પૂર્વ તરફ એક મંદિર છે. તેના આગલા ભાગમાં તેમજ પાછળની બાજુએ બબે સ્થભે છે. ગુફાઓની દિવાલો ઉપર ઉત્તર ભણીના છેડે પાર્શ્વનાથની મૂર્તિ નગ્ન સ્વરૂપમાં કોતરી કાઢવામાં આવેલી જોવામાં આવે છે. આ મૂર્તિ પર એક સાત ફણાવાળે સર્પ અને છત્રધારી પરિચારક જોવામાં આવે છે. છત્રધારીની નીચે બે નાની નાગણીઓ જોવામાં આવે છે. વળી છત્રધારીઓની ઉપર ભેંસ ઉપર આરૂઢ થયેલ એક પુરુષ આકૃતિ અને તેના ઉપર બંધ અને શંખ વગાડી આકૃતિ નજરે પડે છે. શિલ્પકામની જમણી બાજુએ કમઠ નામને તાપસ સિંહ ઉપર બેઠેલ જોવામાં આવે છે. તેની નીચે એક સ્ત્રી અને એક પુરૂષ જણાય છે. આ તાપસ તીર્થંકર પાર્શ્વનાથને ઉપસર્ગ કરે છે એવી આકૃતિ બતાવેલ છે. દક્ષિણ ભણીના છે ગૌતમ સ્વામી નગ્ન સ્વરૂપમાં જોવામાં આવે છે. તેમની આસપાસ પરિચારિકાઓ અને
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
દલેરાની જૈન ગુફાઓ
[૩૧]
,
,
,
,
, ,
ભક્તો છે. આ મંદિરમાં ચરમ તીર્થંકર શ્રી મહાવીર નજરે પડે છે. આ મૂર્તિઓ ધ્યાનસ્થ દશાએ પ્રતિષ્ઠિત છે, અને મૂર્તિના મસ્તકની આજુબાજુ કેટલાક સંગીત વગાડનારાની આકૃતિઓ છે. પાછળના ભાગમાં ઈદ્રની આકૃતિ પિપટોવાળા વૃક્ષ નીચે માલુમ પડે છે. ઈદ્ર બે સેવ સાથે હાથી ઉપર આરૂઢ થયેલ જણાય છે. જમણી બાજુએ દેવી. છે જે સામાન્ય રીતે ઇંદ્રાણી તરીકે ઓળખાય છે, પરંતુ ખરી રીતે તે અંબા કે અંબિકા નામની જૈનેની સુપરિચિત મહાન દેવી છે.
ચોગાનમાં પ્રવેશ કરતાં જમણી બાજુએ એક મહાન હાથીની આકૃતિ જોવામાં આવે છે. ડાબી બાજુએ એક સુંદર સ્થંભ છે જેની ઊંચાઈ ૭ ફુટ ૪ ઈંચ છે, તેના મથાળે એક ચૌમુખ આકૃતિ હતી જે આકૃતિ લઈ નેર્યબ્રુ આ ગુફાઓની મુલાકાત લીધી તેના બીજા દિવસે ખડક ઉપર તૂટી પડી હતી. ચોગાનની મધ્યમાં ચૌમુખી આકૃતિ ઉપર એક મંડપ છે. આ મંડપ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ કે ચરમ તીર્થકર શ્રી મહાવીરની આકૃતિ ઉપર થઈને પસાર થાય છે. મૂર્તિના સિંહાસનમાં વચ્ચે ધર્મચક અને બન્ને બાજુએ બે સિંહે બતાવેલ છે. મંડપ તેમજ ચગાનના પ્રવેશદ્વારની રચના ઘણું કરીને લગભગ કવિડીયન ઢબની છે, પણ ઉત્તર હિંદના જે મંડપ અને પ્રવેશદ્વારે મળી આવે છે તેનાથી આ મંડપ અને પ્રવેશદ્વારની રચના એટલી બધી જુદી છે કે જે સમયમાં રાઠોડ વંશના રાજ્યકર્તાઓની સત્તા સંપૂર્ણ ટોચે પહોંચી તે સમયમાં ઘણું કરીને તે મંડપ અને પ્રવેશદ્વારની રચના થયેલી હોવી જોઈએ. એ મંડપ અને પ્રવેશદ્વારનો સમયકાળ બદામીની જૈન ગુફાના સમયકાળ (ઈ.સ ૬૫૦) લગભગ છે. જુદા જુદા દૃષ્ટિબિંદુઓનું આ ગુફાનું સામ્ય ઇદ્રભા સાથે સરખાવતાં બન્ને વચ્ચે આબેહૂબ સામ્ય જણાય છે એટલે કે એ બને પ્રકારની ગુફાઓ આઠમી શતાબ્દિની હોવી જોઈએ.
ચોગાનની પશ્ચિમ બાજુએ એક ગુફા કે ઓરડે છે જેના આગલા ભાગમાં બે અને અંદરની બાજુએ ચાર સ્થંભે છે. દક્ષિણ ભણીની દિવાલના મધ્ય ભાગમાં ત્રેવીસમાં તાર્યકર શ્રી પાર્શ્વનાથની આકૃતિ છે. તેની સામે ગૌતમની આકૃતિ છે. આ ગુફામાંની આકૃતિઓ દરવાજાની બહારના મંદિરમાં જે આકૃતિઓ બનાવેલ છે તે કરતાં વધારે મહેટી છે. વળી એ આકૃતિઓ આ ગુફાઓમાં સ્થળે સ્થળે જોવામાં આવે છે. પાછલા ભાગની દિવાલ પર ઈદ્ર અને અંબિકાની આકૃતિઓ છે અને મંદિરમાં સિંહાસનસ્થ મહાવીરની મૂર્તિ જોવામાં આવે છે. એ મૂર્તિના મસ્તક ઉપર ત્રેવડું છત્ર છે. આ અને મુખ્ય ગુફાની વચ્ચે એક નાનું મંદિર છે જે લાંબા વખત થયાં કેટલુંક પુરાઈ ગયું છે. એ મંદિરમાં ઈદ્ર અને અંબિકાની મૂર્તિ એ સારી રીતે કેહતરી કાઢેલી છે. અંબિકાની મૂર્તિને કેઈએ છેલ્લા વર્ષો દરમ્યાન જાણી બુજીને નુકશાન કર્યું હોય તેમ જણાય છે. આ મંદિર ઉપર એક બીજું મંદિર છે જેમાં ઈદ્ર અને અંબિકાની મતિઓ પહેલાના મંદિર જેવી છે. તદ્દન સામે એક મંદિર આવેલું છે તે પણ આ બન્ને મંદિર
- નીચેના ખંડમાં પ્રવેશ કરતાં એક દેવડી જેવી પડસાળ માલુમ પડે છે. એ પાસાળની વચ્ચે પડદો છે જે પડદાની પેલીમેર બાર સ્થંભવાળ ખંડ છે. એ રથભે પૈકી
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૯]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
-
-
-
-
કેટલાક ખડકમાંથી કોતરી કાઢવામાં આવેલા છે. આગલા ભાગની પડ કાળના ડાબી બાજુના છેડા ઉપર સોળમા તીર્થંકર શાંતિનાથની બે મોટી મૂર્તિઓ નગ્ન રૂપમાં છે. એ મૂતિએની નીચે જમણી બાજુએ આઠમા સૈકાને નીચે મુજબ મુદ્રાલેખ કાતરાએલે છે. - श्री साहील ब्रह्मचारिणः शान्तिभट्टारकमतिमेयम् ભાવાર્થ–સાહીલ નામના બ્રહ્મચારિઓ (બનાવેલી) શાંતિભદારની મૂર્તિ.
તેની પિલીમેર મૂર્તિઓ અને નિત્ય મુજબના શિલ્પ કામવાળું એક મંદિર છે. ખંડની અંદરની બાજુએ એક સ્થંભ ઉપર એક બીજી મહાન મૂર્તિ નગ્ન સ્વરૂપે છે. એ મૂર્તિની નીચે એક લીટીમાં શિલાલેખ કતરાએલ છે.
श्री नागवर्माकृत प्रतिमा ભાવાર્થ_શ્રી નાગવર્માએ બનાવેલ પ્રતિમા.
પાસાલના પૂર્વ છેડાની પાસે પથ્થરની સીડી છે જે મારગે ઉપલેમાળ ભવાય છે. તેના તળિયાની સામે એક મંદિર છે જેનું શિલ્પકામ બીજા મંદિર જેવું જ લગભગ છે. એટલે પાર્શ્વનાથની મૂર્તિ જમણી બાજુએ, ગૌતમની ડાબી બાજુએ, ઇંદ્ર અને અંબિકા પાછલી બાજુએ, અને મહાવીરની મંદિરમાં સિંહાસન ઉપર છે.
સીડી હેટા ખંડની પડસાળમાં જાય છે. એ ખંડ એક વખતે ચિત્રકામોથી શોભી રહ્યો હતો અને ચિત્રોના થે ડાક ધુમાડાવાળા અવશે હજુ ઉપલા ભાગ પર ખાસ કરીને માલુમ પડે છે. આગલા ભાગને બે સ્થળે ટકે છે. બીજા બે સ્થંભોથી પડસાલને પાછલે ભાગ બને છે. એ ઉપરાંત જે બાર સ્થંભે છે તે અંદરના ખંડની આસપાસ આવેલ છે. તે બાર સ્થભેની જુદી જુદી ચાર આકૃતિઓ છે. આમાંનાં સ્થંભ જેમને સમયકાળ લગભગ એક જ છે, તેમને લંકેશ્વરની ગુફામાં રથભ સાથે સરખાવતાં એ બને વચ્ચે લગભગ સરખાપણું જણાય છે. જો લંકેશ્વરની ગુફાનો સમળકાળ આઠમા સૈકાના પાછલા અડધા ભાગનો હોવાની માન્યતા ખરી પડે તે આ બને જેનસભાઓ અત્યંત આધુનિક હોઈ શકે નહી. ઈંદ્ર અને અંબિકાની મોટી આકૃતિઓ પડસાલના છેડે આવેલી છે. પડસાલની ઉંચાઈ સાડાચઉદ ફૂટ છે. બન્ને આકૃતિઓને પોતપોતાના પરિચારક છે. ઇન્દ્રની આકૃતિ વડના ઝાડની નીચે અને અંબિકાની આકૃતિ આંબાના ઝાડ નીચે છે. બાજુના અને પાછળ ભાગના ઝરૂખાની દિવાલના જે ભાગો પડે છે તે જિનો કે તીર્થકરોની મૂર્તિઓથી ભરપૂર છે.
દરેક છે. મધ્ય ભાગમાં સિંહાસનસ્થ તીર્થકરની મોટી મૂર્તિ હોય છે. મંદિરના દ્વારમાં પાર્થ અને ગૌતમની કૃતિઓ બિરાજિત કરેલ જેવામાં આવે છે. મંદિરનું દ્વાર સુંદર રીતે શોભિત છે. તેને બે આગળ પડતા સ્થંભે છે. આ દ્વારની ઉપર તેમજ આસપાસ ઘણું જ કેતર કામ છે. મંદિર સવીબાર ફુટ ઊંચું છે અને તેમાં શ્રી મહાવીરની મૂર્તિ હંમેશ મુજબ બિરાજમાન છે.
એક મોટા ખંડની મધ્ય ભાગમાં શાલુંખામાં ચૌમુખ જિનની મૂર્તિ બિરાજતી
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
ઇલોરાની જેન ગુફાઓ
[૩૩]
હતી, જેને હાલમાં વિનાશ થયેલ છે. એ મૂતિ ઉપરની છતમાં એક વિશાલ કમળનું કુલ ચેરસ શિલા પર કોતરાએલ છે. દીવીઓ લટકાવવા માટે એ શિલાને ચારે ખૂણાઓમાં તેમજ મધ્ય ભાગમાં છિદ્રો છે.
અગ્નિ ખૂણામાં એક બારણું છે જે મારગે ભોંયરામાં જવાય છે. એ ભેયરને એક ખૂણામાં હવાડા જેવું છે. વળી છતમાં કુદરતી એક બાંકું છે જે ચગાનની પૂર્વ બાજુએ એક નાની ગુફામાં પડે છે. થોડાંક પગથિયાં આગળ જઈએ ત્યારે ચોગાનમાં જિનતીયકરની મૂર્તિઓનું શિલ્પકામ નિહાળી શકાય છે. શિલ્પકામવાળા આ ખંની મોખરે એક પાત્ર સાલ છે અને અંદરની બાજુએ ચાર ચોરસ થંભે છે. ગૌતમની મૂર્તિનું સ્થાન જમણું બાજએ છે તેમ પાર્શ્વનાથની મૂર્તિ ડાબી બાજુએ છે. ઈદ્ર જેમના ડાબા હાથમાં વટ અને જમણા હાથમાં શ્રીફળ છે તે પડસાલની દક્ષિણ ભણીને છેડે રેકી રાખે છે. અંબિકાની મૂર્તિ પ્રવેશદ્વારમાં તેની સામે જ આવેલ છે. જેના દ્વારપાળે નગ્ન સ્વરૂપે મંદિરના પ્રવેશદ્વારની રક્ષા કરે છે. આ મંદિરમાં નિત્ય મુજબ મૂર્તિ બિરાજમાન છે. આ ખંડની છત ઉપર ચિત્રકામના કેટલાએક ટુકડાઓ હજુ પણ વિદ્યમાન છે.
મહેટા ખંડમાં થઈને પાછા ફરતાં વાયવ્ય ખૂણામાં એક બારણું આવે છે જે બારણુના માર્ગે એક નાના ઓરડામાં થઈને બીજા મંદિરમાં જઈ શકાય છે. આ મંદિર પશ્ચિમ બાજુએ આવેલું છે અને તે ઉપરોક્ત છેટલા મંદિરને મળતું આવે છે. આ મંદિરનું શિલ્પકામ અદ્યાપિ પર્યત તાજુ જણાય છે. તેના પ્રવેશદ્વારની જમણી બાજુએ એક ચાર હાથવાળી દેવીની મૂર્તિ છે. તે દેવીના ઉપલા બે હાથમાં ચક્રો અને ડાબા હાથમાં વજ છે. પ્રવેશદ્વારની ડાબી બાજુએ એક બીજી દેવીની મૂર્તિ છે એ કદાચ સરસ્વતીની હેય. એ દેવી મયૂર ઉપર આરૂઢ થયેલ છે. તેને આઠ હાથે છે. આ ખંડની રચના પૂર્વના ખંડ જેવી જ છે. વળી દરેક શિલ્પકામ સંપૂર્ણ જોવામાં આવે છે. ઇંદ્ર, ગૌતમ અને પાર્શ્વનાથની મૂર્તિઓ આ ખંડમાં બિરાજમાન છે.
જગન્નાથ સભા-જૈન ગુફા ઇંદ્રસભાથી ડેક દૂર એક બીજું ગુફામંદિર છે જે જગન્નાથસભાના નામથી ઓળખાય છે. આ મંદિરના મોખરે એક ગાન છે. મંદિરને અગાઉ કંઈ પડદે હશે તેમજ ચૌમુખમંડપ શિલ્યરચનાત્મક હોવા જોઈએ, એ બન્ને હાલ નાશ થએલ છે. આ ગુફા મંદિરના ચોગાનને સાફ કરતાં છુટી છૂટી મૂર્તિઓના જે સંખ્યાબંધ ટુકડાઓ મળી આવ્યા છે તે ઉપરથી આ ગુફાઓમાં કેટલું બધું શિલ્પકામ થયું હશે તેને પુરા મળી આવે છે. ખડકને ખેદી કાઢવાનું કામ શરૂ થયું તે પ્રસંગે જે ખેદકામ મળી આવ્યું તે ઉપરાંત આ બધું શિલ્પકામ સમજવું.
ચે ગાનની પશ્ચિમ બાજુએ બે ચોરસ સ્થંભવાળે એક ખંડ છે. એ સ્થભે ભારે છે અને તે મોખરે આવેલા છે. એ ઉપરાંત ચાર સ્થભે ખંડની મધ્યમાં આવેલા છે. તેમાંનું શિલ્પકામ બીજા ખંડની માફક થયેલું છે. દાખલા તરીકે પાર્શ્વનાથ ડાબી બાજુએ અને ગૌતમ જમણી બાજુએ અને મહાવીર કે બીન જિન-તીર્થકરની મૂર્તિ કાંતે મંદિરમાં
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૪]
શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
હોય છે અને કાંતે કોઈ એકાંત જગ્યામાં હોય છે. પડસાલના ડાબા છેડે ઈદ્રની મૂર્તાિ અને જમણે કે ઉત્તર ભણીના છેડે અંબિકાની મૂર્તિ જોવામાં આવે છે. કેટલાક મુદ્રાલેખે પણ છે જેમાંના કેટલાક અક્ષરે વાંચી શકાય છે. આ મુદ્રાલેખે ગુફાના સ્થભે પર જોવામાં આવે છે. જૂની કેનેરી લીપીમાં લખાયેલા આ મુદ્રાલેખનો સમયકાળ ઈ. સ. ૮૦૦-૮૫૦ હવે જોઈએ. [ જે કે જે દેશની લીપી છે તે ઉપરથી ગુફાને સમયકાળ આપ એ બહ...]
આની તદન હામે એક મંદિર છે જેની અંદર એક સુંદર ભેયરૂં છે. આ મંદિર કેતરી કાઢેલું અને તેમાં હંમેશ મુજબ મૂર્તિ બિરાજમાન છે. ચોગાનના પાછલા ભાગની ગુફા લાંબા સમય થયાં માટીથી પુરાઈ ગઈ છે. એ ગુફાનું શિલ્પકામ અજાયબી પમાડે તેવી રીતે સામાન્યપણે સુરક્ષિત રહ્યું છે, એમ કહી શકાય. આગલા ઝરૂખાના છેડા ઉપર ઝાડની નીચે ઇંદ્ર અને અંબિકાની મૂર્તિઓ બિરાજમાન છે. આ મૂતિઓ તેમજ: પરિ. ચારકની મૂર્તિઓ બહુ સુંદર રીતે કેરી કાઢવામાં આવેલ છે. એ મૂર્તિના જુદા જુદા ભાગાને અદ્યાપિ સુધી બહુ જ ઓછું નુકસાન થયું છે. આગળના સ્થંભો રસ છે. એખરાના ઝરૂખા પાછલના સ્થળે નીચેના ભાગમાં ચોરસ અને ઉપરના ભાગમાં સેળ બાજુવાળા છે. અંદરના વિસ્તારમાં ચાર ચેરસ સ્થભે છે. મંદિરમાં એક તેણુ કે સુશોભિત કમાન નીચે થઈને જઈ શકાય છે. પાર્શ્વનાથ ગૌતમ વગેરેની મૂર્તિઓ બીજા મંદિરની માફક આ મંદિરમાં વિદ્યમાન છે.
પ્રસધારની પૂર્વ બાજુએ તેમજ દક્ષિણ બાજુની હામે એકેક મંદિર છે, જેમાં દરેક છેડે મહાવીર કે શાંતિનાથ બિરાજમાન છે. જરાક પાછળ જતાં ડાબી બાજુએ પાર્શ્વનાથ અને જમણી બાજુએ ગૌતમ જોવામાં આવે છે.
આની જમણી બાજુએ એક સીડી છે, જે ઉપર થઈને ઉપલે માળ જઈ શકાય છે. આ માળમાં બાર સ્થંભવાળા મહેટો ખંડ છે. એ ખંડની ઉંચાઈ તેર ફૂટ દસ ઈંચથી સાડા ચઉદ ફૂટની છે. ખંડના મોખરે બે થંભે છે અને પાછલા ભાગમાં બે થંભે છે. આ ભારે સ્થાના પાયા સમરસ છે. ગુફાના આગલા ભાગમાં બાંકડાવાળી દિવાલ આવેલ છે, તેના પર બે સ્થંભે છે. એક જ મધ્યબિંદુવાળાં વસ્તુ લે છત ઉપર ચીતરવામાં આવેલ છે. દિવાલ ઉપર મહાવીરની આકૃતિઓ નવ-દસ છે. જિન તીર્થકરના મસ્તક પરની ખાલી જગ્યાઓમાં વધુ જિતે તેમજ તેમના ભક્તો આલેખવામાં આવ્યા છે. દ્વારપાલની બહાર પાછલી દિવાલો ઉપર ઈદ્ર અને અંબિકા છે. મંદિરમાં જિનેન્દ્રની મૂર્તિ બિરાજમાન છે. સિંહાસનના મોખરા પર ચાર સિંહે જોવામાં આવે છે. ધર્મચક્ર કઈ વામન પુરૂષ પકડી રાખેલ જોવાય છે. જિનમૂર્તિ પર ત્રેવડું છત્ર છે. મંદિરની જમણી બાજુએ નીચા સરખા બારણુંવાળું એક ભોંયરું છે. તે મંદિરની નીચેની છતમાં એક રસ બી કું હતું. આ બને ને ઉપયોગ કીમતી ચીજ છુપાવી રાખવા તે હેવો જોઈએ. મોખરાના ઝરૂખાના પશ્ચિમ ભણીના છેડા ઉપર જે બારણું છે તે બારણામાં થઈને એક નીચા ભેયરાની નીચે ખંડ ખોદી કાઢવા માટે ભયરાની એક બાજુ કાપી નાંખવામાં આવેલ છે. એખરાના ઝરૂખાના બીજા છેડામાંના એક ભોંયરામાં થઈને દિવાલના બાંકાના માર્ગે
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લેારાની જન ગુફાઓ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૭ ]
કેંદ્રસભાની પશ્ચિમ બાજુએ જઈ શકાય છે.
ગુફાથી ચેડેક દૂર પશ્રિમે છેલ્લી ગુફા આવે છે. પડસાલ જેને આગલા ભાગમાં મે ચાન્સ સ્થભા હતા તે હવે જણાતા નથી. એક ભારણુ અને એ બારીએ માટે આગલી દિવાલમાં માંકાએ પાડવામાં આવેલ છે. છત અંદરની બાજુએ નવ ફુટ માઠ ઈંચ ઊંચી છે. એ છતને નીચેના ભાગમાં સમચેારસ એવા ચાર ટૂંકા સ્થંભે છે તેથી ટકા મળી રહે છે. તેની દરેક બાજુએ ત્રિક્રાણુાકારે સપાટ તાલ જેવુ' માલુમ પડે છે એ ઉપરથી તે પ્રમાણમાં આધુનિક કાળના હોય તેમ જણાય છે.
[ ૩૯૫ ]
દિવાલની જમણી બાજુ એવી રીતે કાપી કાઢવામાં આવી છે જેથી જગન્નાથસભાની પશ્ચિમ બાજુના એક ભોંયરામાં જઇ શકાય છે. ઈંદ્ર અને અંબિકાની મૂર્તિ એ પાછલી દિવાલના ગેાખલાઓમાં બિરાજમાન છે. બીજી જૈન ગુફાઓમાં જેવી મૂર્તિ જોવામાં આવે છે તેવી જ સ્મૃતિએ અહી જોવામાં આવે છે. બાજુની દિવાલા ઉપર બળે તીર્થંકરની મૂર્તિ એ આલેખવામાં આવેલ છે. એ મૂર્તિ એના મસ્તા ઉપર ફૂલોનું સુંદર શિલ્પકામ જોવામાં આવે છે. આમાંના એક ખંડમાં ઈ. સ. ૧૮૭૬ સુધી જઇ શકાતું નહતું. એ સાલમાં આ ખંડમાંની માટી કાઢી નાંખવામાં આવી હતી. આ ગુફામાંનું ઘણું ખરું શિલ્પકામ પ્રમાણમાં તાજાં તેમજ ઝીણું છે,
પાર્શ્વનાથ
ગુફા જે ભાગમાં છે તે ભાગમાં એક ટાચ પર એક શિલ્પયુકત બાંધકામ વાયવ્ય ખૂણામાં આવેલ છે. આ બાંધકામ પાર્શ્વનાથની એક જંગી મૂર્તિ પર ઔર‘ગાબાદના એક જૈન ગૃહસ્થ તરફથી ગયા સૈકાની શરૂઆાતમાં કરાવામાં આાવ્યુ હતું. એ મૂર્તિ ટેકરીના આ ભાગ ઉપરના લાલ પથ્થરના ખાડામાંથી કાતરી કાઢવામાં આવી હતી. મૂર્તિની પહેળાઇ એક ઘૂંટણુથી બીન્ન ઘૂંટણુ સુધી નવ ફૂટ છે. મસ્તકથી આસન સુધીની ઊંચાઇ સાડાદસ ફૂટ છે. સની કૃષ્ણાએ અને સિ'હ્રાસનના પાયા વચ્ચેનું અંતર સેલ ફૂટ જેટલું છે. ધર્માંચક્ર સિંહાસનમાં બતાવેલ જાય છે. મૂર્તિ'ની ડાબી તેમજ જમણી બાજીએ ભકતા જોવામાં આવે છે. જે સિ'હાસન પર મૂર્તિ સ્થિત છે તેના પર ઈ. સ. ૧૨૩૪-૩૫ના શિલાલેખ છે. ડા. બુહલરે તેને જે તરજુમા કરેલ છે તેને ગુજરાતી અનુવાદ આ પ્રમાણે છે:
‘(૧) સ્વસ્તિ ! સુવિખ્યાત શક સંવતના ૧૧૫૬ ના વર્ષોંમાં (બૃહસ્પતિ યુગના) જયનામે વર્ષ માં——
For Private And Personal Use Only
(૨) શ્રી (વ)'નપુરમાં રાગીને જન્મ થયા હતા.........ગાલુગી તેના પુત્ર (હતા), (ગાલુગીની સ્ત્રી) સ્વર્ણાં (વદ્યાલી) દુનિયાને~~
(૩) એ બન્નેને ચક્રેશ્વર આદિ ચાર પુત્રા થયા હતા. ચક્રેશ્વર ઔદા'ના સદ્ગુણથી એ બધામાં મુખ્ય હતા.
(૪) જે ટેકરી પર ચારણી વારવાર જાય છે તે ટેકરી પર તેણે પાર્શ્વનાથનું સ્મારક
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૯૬
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
કરાવ્યું અને ઉદારતાના (આ કાર્યથી) કર્મને નાશ તેણે કર્યો.
(૫) તેણે જિનની ભવ્ય અને મહાન મૂર્તિઓ ઘણું સંખ્યામાં બનાવી અને જે પ્રમાણે ભારતે કૈલાસ પર્વતને (તીર્થ બનાવ્યું છે, તે પ્રમાણે તેણે ચારણુદ્ધિને એક પવિત્ર તીર્થ બનાવ્યું.
(૬) ધર્મની અપ્રતિમ મૂત, દઢ અને પવિત્ર ધર્મશ્રદ્ધાની અદ્વિતીય વ્યક્તિ, દયાળુ, પર્વિત્ર, પત્ની પ્રત્યે પવિત્ર ભાવવાળા, (ઔદાયમાં) કલ્પવૃક્ષ જે એ ચકેશ્વર પવિત્ર ધમને રક્ષક, પાંચમો વાસુદેવ બને છે. ફાલ્ગન બુધવાર.”
આની નીચે ઢેલાવ ઉપર કેટલીક નાની ગુફાઓ છે જે બધી જેનેની છે. આ બધી ગુફાઓને વિનાશ થયેલ જોવામાં આવે છે. શિખરની પાસે એક સાદી ગુફા છે. તેના આગલા ભાગમાં બે ચેરસ સ્થભ છે.*
સતરમી શતાબ્દિ આસપાસ થઈ ગએલ મહેપાધ્યાય શ્રી મેઘવિજયજીએ પિતાના ઔરંગાબાદમાં થએલ ચોમાસામાં એક વિજ્ઞપ્તિપત્ર (મેઘદૂતસમસ્યલેખ) તૈયાર કરી આચાર્ય વિજયપ્રભસૂરિને દીવબંદર મોકલેલ તેમાં ઔરંગાબાદથી દીવબંદર સુધીને ભૌગોલિક અને પ્રાકૃતિક જ્ઞાનને પરિચય કરાવેલ છે. તેમાં જણાવેલ છે કે “દેવગિરિથી ઇલેરા પહાડપર જઈ ત્યાંના જૈનમંદિરમાં બિરાજિત પાર્શ્વનાથને નમસ્કાર કરી ” આગળ જવા બતાવેલ છે–
इत्येतस्मान्नगरयुगलाद्वीक्ष्य केलिस्थल त्वमीलोराद्रौ सपदि विनमन् पाचमीशं त्रिलोक्याः । भ्रातः ? प्रातव्रज जनपदस्त्रीजनैः पीयमानो मन्दायन्ते न खलु सुहृदामभ्युपेतार्थकृत्याः ॥४२॥
–ર્વિસમિત્રિવેણી, મુનિ જિનવિજયજી, પૃષ્ઠ ૨૧
* Archoalogical Survey of Western India. Miscellaneous Publications. Bombay 1881. P. 98100,
કેટલાંક અનિવાર્ય કારણેને લીધે આ અંક રવાના કરવામાં અસાધારણ વિલંબ થયો છે તે માટે વાચકો ક્ષમા કરે!
આવતે અંક વખતસર-એપ્રિલ માસની પંદરમી તારીખ પ્રગટ થશે.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મી વીરોનાં પરાક્રમ
લેખક : શ્રીયુત મેાહનલાલ દીપચંદ ચાકસી (ક્રમાંક ૭૧થી ચાલુ )
શ્રી. અમરચંદજી સુરાણા
અમરચંદ સુરાણા એ બીકાનેરના પ્રખ્યાત એસવાલ વર્ગમાં જન્મેલ નરરત્ન હતા. મહારાજા સુરતસીંગના રાજ્યકાળમાં તે ઉચ્ચ એદ્દા પર હાઇ અતિ મહત્ત્વનું પદ ધરાવતા હતા અતિહાસિક નજરે એ રાજ્યકાળ ઇસ્વીસન ૧૭૮૭ થી સન ૧૮૨૮ના
આંકી શકાય.
સન ૧૮૦૫ (સં. ૧૮૬૧ માં ) ભટ્ટીઓના સરદાર ખીખાનને આવવા સારૂં મહારાજા તરફથી અમરચંદને મેાકલવામાં આવેલ. સુરાણાજીએ ખાનને તેના પાટનગર ભાટનેર (Bhatner)માં જઈ એકાએક ઘેરી લીધે, અને નગર આસપાસ સખત ચેકી પહેરા મૂકી છાવણી નાંખી. ઘેરે. લગભગ પાંચ માસ સુધી ચાલ્યેા. એ સમયમાં ઝખીખાન મુઝાઇ ગયા અને આખરે કિલ્લા હવાલે કરી, પેાતાના અનુયાયી સહિત રહેના (Rhena) તરફ ચાલી ગયા. આ પ્રકારની દાખવેલી શૂરવીરતા અને રાજ્યની ખજાવેલી સેવાના સન્માન રૂપે મહારાણાએ અમરચંદ સુરાણાને દીવાનની માનવતી પદવી આપી.
સન ૧૮૦૮ માં જોધપુરના મહારાજા માનસીંગે બીકાનેર પર ચઢાઇ કરી. એ વેળા જોધપુરના લશ્કરમાં ઇન્દ્રરાજ સીંગવીની સરદારી હેઠળ ભાયાતના સારા સમુહ હાજર થયા હતા અને વધારામાં રજપૂતાનામાં જેની હાકથી ધરણી ધ્રુજતી એવા અમીરખાન પેાતાના ચુન'દા માણસાની ટુકડી સાથે જોડાયા હતા. આમ બીકાનેર સ્ટેટના માથે શત્રુઓની નાગી તરવાર તેાલાઇ રહી હતા ! રાજ તે રાજ શત્રુ તરફની આગેકૂચના સમાચાર મળતા હતા. સુરતસીંગે પણ ચેડા સમયમાં સારા પ્રમાણુમાં લશ્કર એકઠું કર્યુ અને ચડી આવતાં અરિદળને ખાળવા સારૂ અમરચંદની સરદારી હેઠળ એને પ્રયાણ પણ કરાવ્યું. ખાપરી (Bapri) મુકામે બન્ને સૈન્યે ભેગાં થયાં, ઉભય વચ્ચે ટૂંકી પણ ઝનુની લડાઇ થઈ; જેમાં ખીકાનેરના બસેા સૈનિકા મરાયા. શૂરાતનમાં ખીકાનેર પછાત ન છું, છતાં શત્રુ સૈનિકાની સખ્યા વિશાળ જોતાં અમરચંદને પોતાના પાટનગર તરફ પીછેહુદ્ધ કરવી ચાગ્ય જણુાઈ. ઈન્દ્રરાજે એની પુઃ પકડી.
અત્રે સરદાર કેંદ્રરાજ સબંધમાં થેડે ઉલ્લેખ જરૂરી છે. એ સને ૧૭૮૭માં સેાજત મુકામે જન્મ્યા હતા. એસવાળ વશની સીંગવી તરીકે સુપ્રસિદ્ધ શાખાના હતા. એસવાળ વશમાં જે જે સરદારા પેદા થયા છે એમાં એનું સ્થાન પદે અને અજોડ છે. એણે ઉપર બતાવ્યું તેમ કેવળ બીકાનેર રાજ્યના જ પરાભવ નહાતા કીધા, એણે જયપુર રાજ્યનું પાણી પણ ઉતારી દીધું હતું. તે એક કાર્યદક્ષ સરદાર હતા. જોધપુરમાં સન, ૧૮૧૫માં રાયખટપટ અંગે એનું ખૂન કરાવામાં આવ્યું હતું. ચાલુ વાત તરફ વળતાં આપણે જોયું કે અમરચંદની પુઠ પકડનાર પોચા નહાતા. આ બન્ને જણા ધર્મ જૈન હતા. રાજ્યની સેવાની દૃષ્ટિએ ઉભય
નાયક કાચા
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૯૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
( વર્ષ ૭
ત્રુઓ હોવા છતાં ધાર્મિ ક નજરે સ્વામીભાઈ હતા. એ નાતાથી તેઓ વચ્ચે મેળ શક્ય બન્યા. એથી ખાખરે બન્ને સંસ્થાના વચ્ચે ગજનેર ( Gajner) મુકામે સધી થઇ; અને આ રીતે ચાલ્યા આવતા વેરના અત આવ્યા.
સુરતસીગના રાજ્યકાળમાં બીકાનેરના ઢાકારા પોતાના સ્વામી તરફ વધુ પ્રમાણુમાં મેપરવાઇ દાખવતા હતા. આ જાતનેા વર્તાવ સુરતસીગની આંખમાં ખટકતા હતા. કાઇ ખી રીતે એ દાખી ૬૪ પેાતાનું વસ્ત્ર અને મહત્ત્વ પુનઃ એદાકાશ પર સ્થાપવા સારૂં મહારાણાએ અમચ'દની પસંદગી કરી. એ પછીનાં ચાર વર્ષીમાં સુરાણા અમદે પેાતાની શિતનો પરચો દેખાડી આપી ઠાકારોમાં મહારા!નું સ્થાન પુનઃ પ્રતિષ્ઠિત બનાવ્યું. આ પ્રસંગ સબંધી જે તૈધા પ્રાપ્ત થાય છે એ જોતાં સખેદ કહેવું પડે છે કે કાકાશને તાબેદાર બનાવવામાં એણે વધારે પામી ક્રૂરતા દાખવી અને વિના કારણુ લેહી રેડયું. સારનખી (Saraubi)ના ઢાકારને માથે ભારે દડ ઠોકી બેસાડયેા. રતનસી’ગ ઐદવતને ાંસી દીધી. ઘેરદન (Dherdan)ના ત્રણસેા ભટ્ટીએ પર એકદમ છાપે મારી તેમની કતલ કરાવી. માત્ર એમાંથી એક જ નાસી છુટયા. અર્થાત્ બાકીનાં મરણુને શરણે થયા! અને ઠાકાર આગેવાન ના સીગ તથા પુથુસીંગને કેદી તરીકે બીકાનેર લઇ જઇ કારાગૃહમાં પૂર્યા; જ્યાં તેમને પાછળથી ફાંસીએ ચઢાવવામાં આવ્યા. આ કામમાં ફરજ બજાવ્યને હેતુ ધ્યાનમાં લઈએ તાપણુ વધુ પડતી સખતાઇ વપરાણી છે એમ ખુલવું જ કરવું પડે. ખડિયા ઠાકારાને વશ કર્યાં એટલે સુરતસીંગે અમદા સારી રીતે સત્કાર કર્યાં. સન ૧૮૫૧માં ચુરૂ (churu)ના ઠાકાર શે'ગ(sheosingh)ને તા. કરવા પુનઃ અમરચંદને જ મેાકલવામાં આવ્યા. એમણે શહેર પર સખ્ત ઘેરા ચાલ્યે. ઠાકાર એ સામે ટકી ન શકયા. દીવાનની ઘાતકી વૃત્તિ એની નણમાં હોવાથી શરણે જવા કરતાં એણે આપધાત કરવા પસંદ કર્યાં. અહી’ પણ સુરાાતે જય મળ્યેા. મહારાણાએ ‘રાવ’તા ઈલ્કા”, માનને પાશાક અને સ્વારી કરવા હાથીની ભેટ આપી. મા રીતે સુરાણાજી વૈભવ અને પ્રતિષ્ઠાના મધ્યાહ્ને પહેાંચ્યા. પશુ એ સ્થિતિ ઝાઝો સમય ટકી ન રહી. ઉપરા-ઉપરી મળતા વિજયાએ અને માનઅકરામે દીવાનના દુશ્મને વધારી દીધા. એમની સામે થ્રુપુ ષડયંત્ર રચાયું. કાવત્રાખારા એમાં ફાવ્યા. એથી એમને દીવાનપદ તા છે।ડવું પડયું અને એકાદ ફેોજદારી ગુન્હામાં દીવાને ભીનુ ંસ કહ્યું છે એવા આ રેપસર તેમની પાસેથી ભારે દંડ વસુલ કરવામાં આવ્યે. આમ ચઢતી પાછળ પડતીની ભરતી ધસારાબંધ ચઢી આવી, આટલું જાણે આખું હાય તેમ વિધીઓ તરફથી સુરાણા સામે એવા આક્ષેપ મૂકવામાં આવ્યો કે પિંઢારાના સરદાર અમીરખાન સાથે તે સદેશા ચલાવી રાજ્ય સામે કાવત્રુ રચે છે.
સન ૧૮૧૮માં એ માટે તેમના પર કામ ચલાવવામાં આવ્યું, સુરાણાજી તેા પ્રતિષ્ઠાભંગ થતાં ખુવાર થઈ ગયા હતા, છતાં તેમના મિત્રોએ એ આક્ષેપ ખૂંટા છૅ એમ સાખીત કરવા ઘણા પ્રયાસ કર્યાં. પણ એમાં ફાવ્યા નહીં. અને એ નિર્દોષ મ સતે। શ્રેણી ઘાતકી રીતે વધ કરવામાં આવ્યે !
અમદ સુરાણી સરખા એક શૂરવીર સરદાર અને કાર્યદક્ષ દીવાનના જીવનનાટકને
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુપા ક તીર્થ
લેખક–પૂ. મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી
(કમક ૭૨ થી ચાલુ) કુલ્યાક તીર્થમાં ઉપલબ્ધ લેખો સંબંધી વિચારણું
શ્રી કુપાક તીર્થમાંથી ઉપલબ્ધ થતા ૨૮ લેખ આપણે “ શ્રી જૈન સત્ય પ્રકાશના વર્ષ ૬ના અંક ૧૨મામાં એટલે કે ક્રમાંક ૭રમાં જોઈ ગયા. હવે એ લેખમાંથી વિ. સં. ૧૪૬૫ પછીના ઈતિહાસની જે વિગતો ઉપલબ્ધ થાય છે તે આપણે અહીં જઈશું.
(૧) વિ. સં. ૧૪૬૫ની સાલમાં કઈ યાત્રોએ કુલ પાકની યાત્રા કરી છે. (જુઓ લેખાંક ૩)
(૨) વિ. સં. ૧૪૬૫ની સાલમાં કોઈ મારવાડી યહથે કુલ્પાક તીર્થની યાત્રા કરી છે. (જુઓ લેખાંક ૪-૧)
(૩) કેઈ એક ભાવિક યાત્રીએ આ તીર્થમાં રૂ. ૨૦૦૦ બે હજાર) આપ્યા છે. ( જુઓ લેખાંક ૧૩)
(૪) વિ. સં. ૧૮૭૫ના મહા શુદિ ૧૧ને રવિવારના દિવસે તપછીય આચાર્ય શ્રી સમસુન્દરસૂરિજીના શિષ્ય ભટ્ટારક ઉદયસુંદર વગેરે ૧૧ સાધુઓ, વિજયરત્ન ગણિની વગેરે સાધ્વીઓ તથા તેની સંવેગણ અને અન્ય પરિવાર આ તીર્થની યાત્રાએ આવ્યાં હતાં. ( જુઓ લેખાંક ૧૦-૨)
(૫) વિ. સં ૧૪૮૧માં ભટ્ટારક સેસુંદરસૂરિ અને પં. શ્રી શાંતિગણી વગેરે પણ સાર્થવાહ નરસીની સાથે આ તીર્થની યાત્રાએ પધાર્યા હતા. (જુઓ લેખક ૨૫) અને ત્યાર પછી તેઓએ બે વર્ષ સુધી આસપાસના પ્રદેશમાં વિહાર કર્યો હશે, એમ લેખાંક ૧૮ ઉપરથી સપષ્ટ થાય છે. (જુઓ લેખાંક ૧૮.)
(૬) વિ. સં. ૧૪૭પ માં જ (મહા) શુદિ ૧૧ને રવિવારે જ્યારે લેખાંક ૧૦-૨માંના ઉલ્લેખ મુજબ, ઉપર જણાવેલ ચેથા નંબરની હકીકત પ્રમાણે શ્રી સમસુંદરસૂરિના શિષ્ય ભટ્ટારક ઉદયસુંદર વગેરે આ તીર્થની યાત્રાએ આવ્યા હતા તે દિવસે) પાસુનાં પુત્રો, માતા અને પુત્રવધુ આ તીર્થની યાત્રાએ આવ્યાં હતાં. (જુઓ લેખાંક ૨૦.)
* અહીં તેમજ આગળ ઉપર આપેલા લેખક શ્રી જન સત્ય પ્રકાશના ક્રમાંક ૭૨માં જે મૂળ લેખ છપાયા છે તે સમજવા આમ કરૂણ અંત આવ્યો.
આ આખા એતિહાસિક બનાવો ઉલ્લેખ અત્રે એ દષ્ટિબિન્દુથી રજુ કરવામાં આવેલું છે કે જેઓ અહિંસા જેવી અદ્ભુત શક્તિને પિછાનતા નથી ને કેવલ એ દ્વારા બાયલાપણું કિંવા નબળાઈ આવે છે એવી બૂમો પાડે છે. એ માટે જેનેને દેષિત લેખે છે; તેમની આંખ ખુલે. ઇતરધમીએ માફક જૈનધર્મીઓએ પણ પિતાના રાજવી કે દેશ માટે શૂરવીરતા દાખવી છે અને સમય આવે પ્રાણ પણ જે છાવર કર્યા છે એ નર્યું સત્ય ઇતિહાસના પાના પર અલંકૃત કરાયેલ છે.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૦૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વ` ૭
(૭) એમ જણુાય છે કે વિ. સ. ૧૯૭૫માં જ્યારે શ્રી સામસુંદરસૂરિજીના શિષ્યા મા તીની યાત્રાએ આવ્યા હતા ત્યારે તેમને એ જિનમદિરનું સમારકામ કરાવવાની આવશ્યકતા જણાઇ દશે અને તેથી શ્રી માણેકસ્વામીની ગાદી તૈયાર કરાવીને વિ. સ’. ૧૪૮૩માં શ્રી સામસુંદરસૂરિજીના શિષ્યાએ જ પ્રભુજીને બિરાજમાન કર્યાં હશે, (જુએ લેખાંક ૧૮.)
(૮) વિ. સ. ૧૪૭૯માં તપગચ્છી ભટ્ટારક શ્રી ભુવનસુંદરસૂરિજીએ પોતાના પરિવાર અને કાઠારી સાંવતતા પુત્ર પુનસી સંધવીની સાથે આ તીર્થીની યાત્રા કરી હતી. (જુએ લેખાંક ૨૩)
(૯) વિ. સં. ૧૪૮૧ના ચૈત્ર વદ ૪ને સમવારે તપગચ્છી ભટ્ટારક શ્રી રત્નસિંહસૂરિજી મ. ધન્ના આદિની સાથે આ તીની યાત્રાએ આવ્યા હતા (જુએ લેખાંક ૨૭.), અને લેખાંક ૭ ઉપરથી જણાય છે કે તેમની (શ્રી રત્નસિંહસૂરિજીની) સાથે ખભાનિવાસી સીતાસુત મ. લાખણુસી વગેરેએ પણ આ તી'ની યાત્રા કરી હતી. (જુએ લેખાંક ૭)
(૧૦) વિ. સ. ૧૪૮૧માં જ સધી પાલ્ડાએ આ તીના સધ કાઢ્યા હતા અને તેમાં ગુણરાજની માતા ખેતુસરી, વજેસિ ંગની માતા ગાદીબાઈ અને હંસરાજની માતા સપૂરીબાઇ અહી આવ્યાં હતાં. (જુએ લેખાંક ૪-૨,૩ અને લેખાંક ૧૨-૩ )
(૧૧) વિ. સં. ૧૪૭૫માં આ તીર્થના જણેદારનું કાર્યં શરૂ થયું હશે અને વિ. સ. ૧૪૮૨માં પૂરું થયું હશે જેથી વિ સ. ૧૪૮૩માં તપગચ્છાધિરાજ શ્રી સેમસુંદરસૂરિજીના શિષ્ય શ્રી. શાંતિશગણીએ નવી ગાદી ઉપર શ્રી. માણેકસ્વામીતે બિરાજમાન કરીને પ્રતિષ્ઠા કરી હતી. આમાં શા. પાન્ડાના કુટુએ સવિશેષ લાભ લીધે હતા. (જુએ લેખાંક ૧૮ તથા ૧૯ )
(૧૨) શકર રાજાએ કરેલ પ્રતિષ્ઠા પછી આ તીર્થના ખીજા ાંદાર થયા હાવા જોઈએ. પણ જે જર્ણોદ્રારા ચલાલેખી પુરાવા આપી શકાય એ તા આ વિ.સ. ૧૪૮૩ના જ ગણી શકાય,
ગાદી ઉપરના લેખાંક ૧૮,૧૯ અને ૨૦ના ઉપરના ભાગમાં એટલે કે પ્રતિમાજીની પલાંઠીની નીચેના શિંક્ષાપ્રદેશમાં એક સાવ અર્વોચીન ગણી શકાય એવા લેખ કાતરવામાં આવેલ છે. તે સ્થાને કદાપિ શિલાલેખ કેાતરવામાં આવતા નહાવાથી તેમજ નીચેના લેખાંક ૧૮,૧૯ અને ૨૦માંના લેખની લીપી સાથે સરખાવતાં આ લેખની લીપી સાવ મેટલ અને નિરાળી માલૂમ પડતી હોવાથી આ લેખ સાવ કૃત્રિમ છે. તેથી લેખાંક ૨૧ની જગ્યાએ કેવળ લેખાંકના આંકડા જ મૂકયે છે પશુ લેખ આપ્યા નથી.
(૧૩) ભક્તામરસ્તે ત્રવૃત્તિ આદિના રચયિતા શ્રી દેવસુંદરસૂરિજી વિ. સં. ૧૪૬૫ માં સ્વર્ગવાસો થયા. તેમના શિષ્ય ઉપાધ્યાય શ્રી જયચંદ્ર ગણીએ સુંદરી પ્રવર સાધ્વી સમુદાય સાથે આ તીર્થની યાત્રા કરી હતી. તથા શ્રી નંદ પ્રભાષુિનીએ પણ આ તીર્થીની યાત્રા કરી હતી. (જુએ લેખાંક ૧ અને ૨)
જો કે આ લેખાંક ૧ અને ૨ માં સતને ઉલેખ નથી કરવામાં આવ્યા, છતાં એમણે વિ. સં. ૧૪૮૧-૮૩ ના અરસામાં જ યાત્રા કરી હશે એમ જણાય છે.
(૧૪) મલધારગચ્છીય શ્રી વિદ્યાસાગરસૂરિજી, વિ.સ. ૧૪૮૭ (શાકે ૧૩૫૨)ના વૈશાખ માસમાં આ તીર્થની યાત્રાએ માન્યા હતા. અને તેમની સાથે ખીજા શ્રાવકો
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭] શ્રી કપાક તીર્થ
[૪૦૧] ••••••••••.......................................................................................... પણ આ તીર્થની યાત્રાને લાભ લીધો હતો. (જુઓ લેખાંક ૫-૨, ૩ તથા લેખાંક ૮-૧,૨)
(૧૫) વિ. સં. ૧૪૮૩ પછી લગભગ પિણે બસો વર્ષ પછી આ તીર્થને ફરી જીર્ણોદ્ધાર કરવાની જરૂરિયાત ઉભી થઈ તેથી વિ. સં. ૧૬ ૬૫ ના ચૈત્ર શુદિ પૂનમને સામવારના દિવસે હસ્ત નક્ષત્રમાં શ્રી વિજયસેનસૂરિના રાજયમાં વાચકમર્ણિ......એ શ્રીમાણિક્ય સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. (જુઓ લેખાંક ૨૨)
કુપાક તીર્થના બધા લેખોમાં આ જર્ણોદ્ધાર સંબંધીને લેખ (લેખાંક ૨૨) મટે છે અને એમાં માણિયસ્વામીની પ્રતિમાના પૂર્વ ઇતિહાસનું સંક્ષેપમાં સૂચન કરવામાં આવ્યું છે.
(૧૬) ઉપર લખેલ જીર્ણોદ્ધારના વર્ષમાં જ એટલે કે વિ સં. ૧૬૬પમાં જ એક શ્રાવકે આ તીર્થને બે હજાર રૂપિયા આપ્યા હતા. (જુઓ લેખાંક ૧૩)
(૧૭) ઉપરની પંદરમી હકીકતમાં જણાવેલ વિ. સં, ૧૬ ૬૫ના જીર્ણોદ્ધાર પછી ૧૦૨ વર્ષે એટલે કે વિ. સં. ૧૭૬૭ના ચૈત્રશુદિ ૧૦ પુષ્પાર્કના દિવસે વિજય મુહૂર્તમાં નવાબ મહમ્મદ યુસુફખન સુબાની સહાયતાથી તપગચ્છીય ભટ્ટારક શ્રી. વિજયપ્રભસૂરિ શિષ્ય ભટ્ટારક શ્રી. વિજય રત્નસૂરિના સામ્રાજ્યમાં પંડિત શ્રી ધર્મકુશલગણિશિષ્ય પંડિત શ્રી કેશરકુશલગણુએ (ભાગાનગર-હૈદરાબાદના સંધ સાથે આવી ) ચૈત્યને ઉદ્ધાર કરાવ્યે અને શ્રી માણિકયસ્વામીજીની પ્રતિમાની પુન પ્રતિષ્ઠા કરાવી હતી. (જુઓ લેખાંક ૬)
(૧૮) કુલ્પાકજી તીર્થમાંના જે ૨૮ લેખો આપણે જોયા તેમાં કેટલામાં છેલ્લે (અર્વાચીનમાં અર્વાચીન ) લેખ વિ. સં. ૧૯૬૬ (શાકે ૧૮૩૧)ના પિષવદિ ૧૧ શુક્રવારને છે, જે મંદિરના શિખર ઉપર ત્રાંબાની પટ્ટીમાં કોતરેલે છે અને તેમાં વજાદંડ ચડાવ્યાના સંવતનો ઉલ્લેખ છે.
તીર્થને જીર્ણોદ્ધાર અને વહીવટ | વિ. સં. ૧૯૬૫ સુધી શ્રી કુક તીથને વહીવટ હૈદ્રાબાદને વેતાંબર જૈન સંધ કરતો હતો. હૈદ્રાબાદના સંઘે કુપાક ગામની એક બાઈને માસિક ચાર રૂપિયાના પગારથી પૂજારણ તરીકે રાખી હતી. આ બાઈ પૂજાનું કામક્રાજ કરતી હતી તેમજ યાત્રાળુઓ આવે તેમને દર્શન કરાવતી હતી. આ અરસામાં અહીંનું મંદિર પણ જીર્ણ-શીર્ણ થઈ ગયું હતું. છતમાંથી પાણી ટપકતું હતું. ગભારામાં જવાનો માર્ગ કેવળ માણેકસ્વામીની સામે જ હતો. બીજા બન્ને બાજુના ગભારાની સામે અંદર જઈ શકાય એવાં બારણું ન હતાં. આથી અંદર જનારને શ્રી માણેકસ્વામીના ગભારામાં થઈને અંધારામાંથી બારીઓમાં થઇને બાજુના ગભારામાં જવું પડતું હતું. મંદિરની આસપાસ ચારેકોર વેરાન મેદાન હતું અને એમાં અનેક વસ્તુઓ દટાઈ ગયેલી પડી હતી. બારીકાઈથી નિરીક્ષણ કરનારને અહીં પ્રાચીન સમયની ઈમારતો જમીનમાં દબાયેલી હોવી જોઈએ એમ લાગ્યા વગર ન રહેતું. આ વિશાળ વેરાન મેદાનમાં એક માત્ર જિનમંદિર જીર્ણશીર્ણ દશામાં ઊભું હતું.
વિ. સં. ૧૯૬પમાં આ તીર્થની આવી સ્થિતિ હતી. એટલામાં અકસ્માત જૈનધર્મો પદેષ્ટા વિદ્યાસાગર ન્યાયરત્ન શ્રી શાંતિવિજયજી મહારાજના જાણવામાં આવ્યું કે નિઝામ રાજ્યથાં એક પ્રાચીન વેતાંબર તીર્થ જીર્ણ હાલતમાં છે. એટલે તેઓ વિ. સં. ૧૯૬૫માં
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૦૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[[વર્ષ ૭
હૈદ્રાબાદના ૫૦ શ્રાવકો સાથે રેલ્વે દ્વારા અહીં આવ્યા. (શાંતિવિજયજી રેલવિહાર કરતા હતા.) અને તીર્થ સંબંધી પૂરી તપાસ કરી. આથી તેમને આ ભવ્ય તીર્થની પ્રાચીનતા અને ભવ્યતાનો સાક્ષાત અનુભવ થયો એટલે તેમણે એ તીર્થને જીર્ણોદ્ધાર કરવાને ઉપદેશ આપે. પરિણામે હિંદભરના વેતામ્બર જૈન સંધના સહકારથી હૈદ્રાબાદ અને સિકંદરાબાદના શ્રી સંઘે એ કામ પિતાને માથે ઉપાડી લીધું. અને હૈદ્રાબાદ નિવાસી શેઠ હીરાચંદ પુનમચંદ છલાણીએ પિતાની જાતે દેખરેખથી આ પવિત્ર તીર્થના જીર્ણોદ્ધારના કાર્યને સફળ કર્યું. આ રીતે આ અતિ પ્રાચીન તીર્થને છેલ્લામાં છેલ્લે જીણોદ્ધાર વિ. સં. ૧૯૬૫૬૬માં થયો જેનો શિલાલેખ લેખાંક ૧૭માં આપવામાં આવ્યું છે અને જે ૧૮મી હકીકતમાં ઉપર જણાવવામાં આવેલ છે.
જ્યારે આ તીર્થના જીર્ણોદ્ધારનું કાર્ય ચાલતું હતું ત્યારે તીથ કમિટિના તે વખતના મંત્રી શેઠશ્રી પુનમચંદજી છિલ્લાણીના પ્રયાસથી મંદિર નિમિતે પરહદમાંથી મંગાવવામાં આવતાં પથ્થર, લાકડું, સેનું, ચાંદી, કેસર, જવાહીર વગેરે વસ્તુઓની જકાત માફ કરવામાં આવી છે. આ દાણુમારીને હુકમ તે વખતના નિઝામ સરકાર નવાબ મહબૂબ અલીએ કર્યો હતો. આ જ રીતે આ વખતે કુલ્પાકછના જાગીરદાર નવાબ બહરામ જંગ બહરામદાલાએ આ તીર્થમાં દર વર્ષે રૂ. ૧૦૦) અને રૂપિયા એકસો આપવાનું મંજૂર કર્યું છે. આ કાર્ય પણ શ્રી પુનમચંદજી છલાણીની જહેમતને આભારી છે.
આ જીર્ણોદ્ધાર થયા પછી પ્રતિષ્ઠા કરવામાં આવી તે જ વખતે એ તીર્થના વહીવટ માટે કમીટી નીમવામાં આવી અને એક પેઢીની પણ રથાપના કરવામાં આવી.
જીર્ણોદ્ધારના કારણે મળેલ મહત્વની વસ્તુઓ આ પ્રાચીન તીર્થના જીર્ણોદ્ધારમાં એક લાખ રૂપિયાનું ખર્ચ થયું હશે તે તો ખરું જ! પણ જીર્ણોદ્ધારના કાર્યમાં ઉલ્લેખનીય સહાયતા તે ત્યાંની ભૂમિની જ હતી એમ કહી શકાય. કારણ કે એ મંદિરની આસપાસની જમીનનું ખોદકામ કરવામાં આવતાં ખ્રસ્ત થઈને ભૂગર્ભમાં સમાઈ ગયેલાં અનેક પ્રાચીન જિનમંદિંરેના અવશેષરૂપ મોટા મોટા અને કલાયુક્ત પર મળી આવ્યા હતા. કેટ તથા બીજાં મકાનો તૈયાર કરવામાં આ પથ્થરાનો જ મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વળી આ તીર્થના પ્રાચીન ઇતિહાસની સાક્ષીસમાં જે લેખે આપણે જોઈ ગયા તેમાંના કેટલાક આ ખેદ કામ વખતે જ જમીનમાંથી મળી આવ્યા હતા, જે ઓરડીની દિવાલોમાં લગાવી દેવામાં આવ્યા છે અને એ રીતે સુરક્ષિત કરવામાં આવ્યા છે. ઇતિહાસની દૃષ્ટિએ આ કાર્ય અત્યંત ઉપકારક થયું ગણાય. કુપાક તીર્થની યાત્રાએ જનાર મહાનુભાવ પ્રાચીનતાના પુરાવા સમા આ લેખનું અવશ્ય દર્શન કરે !
કુલ્પાકજીના જીર્ણોદ્ધારા સમયે કરેલ ખેદકામ દરમ્યાન ઉપર લખ્યા પ્રમાણે મોટા પથ્થર તેમજ પ્રાચીન લેખો મળવા ઉપરાંત બીજી પણ કેટલીક વસ્તુઓ મળી આવી છે જેમાં ૧૮ ઈંચ લાંબી, ૮ ઈંચ પહોળી અને ૩ ઇંચ જાડી ઈરોને સમાવેશ થાય છે. હીરાબાગમાંથી જેની ચારે બાજુ પાકા આરસના પગથિયા બાંધેલા છે એવી એક વાવ - બ વી હતી.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્ક ૭ ]
શ્રી કુબ્જા તીથ
[ ૪૦૩ ]
આ ઉપરથી જોઇ શકાય છે કે આ જીર્ણોદ્વારથી આ તીર્થની અનેક રીતે મહત્તા
વધી ગઇ છે.
વર્તમાન જિનમદિર અને ખીજા' સ્થાપત્યા
કુપ્પાર્ક ગામની પાસે જ મેટરના રસ્તા ઉપર ૪૦૦ ફુટ લાંખા પહેાળા ક્રાટ છે અને તેની અંદર ધર્મશાળા પેઢી અને વચમાં શ્રી માણેકસ્વામીનું જિનમદિર વગેરે છે. મંદિર પૂર્વાભિમુખ છે અને તેની ઊંચા? જમીનની સપાટીથી તે શિખર સુધીની ૬૮ ફૂટ છે, શિખર પ્રાચીન છે અને તેનું સમારકામ કરાવવામાં આવ્યું છે. શ્રી માણેક સ્વામીના ગભારાની બન્ને બાજુના ગભારામાં સીધા પ્રવેશ કરી શકાય તે માટે નવાં પ્રવેશદ્વારા કરવામાં આવ્યાં છે. તેમજ એક ગભારામાંથી બીજા ગભારામાં અંદરથી જ પ્રવેશ કરી શકાય એવી બારીઓ પશુ બનાવી છે.
માણેકસ્વામીના ગર્ભદ્વાર ઉપર સંગેમરમરમાં કાતરેલ ચૌદ સ્વપ્ન તથા અષ્ટ મંગલ લગાવવામાં આવેલ છે. અને ગર્ભદ્વારની સામે જ સુશોભિત રંગમંડપ તૈયાર કરવામાં આવ્યા છે. રંગમંડપના પ્રવેશદ્વારમાં ડાબી બાજુએ સફેદ પથ્થર પર માલેખેલ યંત્ર મૂકુ વામાં આવેલ છે. રંગમંડપના મધ્ય ભાગમાં ચાક રાખીને ચારે તરફના ગાંખલામાં આ તીથની પ્રાચીન પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે.
ગભારામાં અને રંગમંડપમાં કુલ ૧૫ જિનમૂર્તિ છે, જેમાંની માણેકસ્વામીની મૂર્તિ મૂળ ગભારામાં છે. આ મૂર્તિ લગભગ અઢી હાથ ઉંચી છે અને તેને વર્ણ શ્યામ છે. જમણી બાજૂના ગભારામાં મહાવીર સ્વામીની લીલા-પીરાજા રંગની અતિપ્રાચીન અને અલૌકિક મેાટી પ્રતિમા છે. આ પ્રતિમાનાં દર્શન કરવા માટે પહેલાં અ ંદરથી રસ્તા હતા તેનું કારણુ ખાસ કરીને એ મૂર્તિનું સ ંરક્ષણ કરવાનું હશે. હવે રંગમંડપમાંથી સીધા આ પ્રતિમાજીવાળા ગભારામાં જઇ શકાય એવા મા બનાવવામાં આવ્યા છે. ડાબી બાજુના ગભારામાં શ્રોનેમિનાચ ભગવાનની શ્યામ પ્રતિમા છે. આ રીતે ત્રણ ગભારામાં ત્રણ જિનપ્રતિમા અને ગભારાની બહાર રંગમંડપમાં શ્રી પાર્શ્વનાથ શાંતિનાથ, ચંદ્રપ્રભુજી શિતલનાથ, સુમતિનાથ, અભિનંદન સ્વામી અને સુપાર્શ્વનાથની ૧૨ મૂર્તિઓ છે. આમાંની અગિયાર મૂર્તિએ 'પદ્માસનસ્થ બેઠકવાળી છે અને દરેકની ઉંચાઈ ર–રા કે ૩ હ્રાયનો અે. ચાર ઊભી ખડૂગાસન (કાસગિયા) મૂતિઓ છે જેમાંની એ સાતાવાળી પાર્શ્વ નાય પ્રભુની જમીનમાંથી નીકળેલી છે. આ પંદર જિનપ્રતિમાએમાંની મહાવીર સ્વામીની મૂર્તિ લીલા-પીરાજા ર'ગની, બાર મૂર્તિએ શ્યામ રંગની અને એ નાની મૂર્તિ એ સફેદ ર'ગની છે.
મઢાવીરસ્વામીની લીલા રંગની પ્રતિમાવાળા ગભારા, એ પ્રતિમાની અલૌક્રિશ્નતા અને સુંદરતાના કારણે, શાંતિપ્રિય દર્શકને લેાચુંબકની જેમ અજબ આકષણ પેદા કરે છે. એ ગભારામાં પ્રવેશ કરતાં જ જાણે માનવી બધા ઉદ્વેગ શાક અને સંતાપ વિશ્વરી જતા ડ્રાય એમ શાંત રસમાં ઝીલવા લાગે છે. એક વખત પ્રવેશ કર્યા પછી બહાર નીકળવાનું મન જ ન થાય એવું સુંદર આ સ્થળ છે !
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૦૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વધ
•
••
•
• • • • • • • • • • • • • • • • • • * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
* * * * * * * * * * * * * * * * * * * *
આ પંદર જિનમૂતિઓ ઉપરાંત રંગમંડપમાં પદ્માવતી દેવીની અને ચકેશ્વરીદેવીની મૂર્તિઓ તેમજ મણિભદ્રવીરનું સ્થાનક પણ છે.
આ માણેકસ્વામીના મુખ્ય જિનમંદિર જમણી બાજુ ઉપર દાદાસાહેબનું મંદિર છે. અને ડાબી બાજુ ઉપર શ્રી કેસરિયાજીની પાદુકાનું મંદિર કરવાનું છે. (આ બિના વિ. સં. ૧૯૮૧-૮૨ લગભગની એટલે ૧૫–૧૭ વર્ષ પહેલાની છે.) આ મુખ્ય મંદિરના પાછળના ભાગમાં પુરાણી વાવ છે અને મંદિરની ચારે તરફ ધર્મશાળાની ઓરડીઓ અને બંગલાઓ છે. મુખ્ય મંદિરવાળા કંપાઉન્ડના પ્રવેશદ્વારાની સામે જ ૨૦ ગજ દૂર કોટથી વીંટાયેલો હીરાબાગ છે. આ બાગમાં પણ બે બંગલાઓ છે. અહીં ફળ ફૂલવાળાં ઝાડવાં છે જેને ઉપયોગ માણેકસ્વામીની પૂજામાં કરવામાં આવે છે. આ હીરાબાગ શેઠ પુનમચંદજી છલાએ તેમના પિતા હીરાલાલજીના સ્મરણાર્થે પોતાના ખર્ચે તીર્થની આબાદી માટે બનાવ્યો છે.
તીર્થની પ્રસિદ્ધિ આપણે ઉપર જોઈ ગયા તે પ્રમાણે વિ સં. ૧૯૬૫-૬૬માં શ્રી શાંતિવિજયજીના સદુપદેશથી આ તીર્થને જીર્ણોદ્ધાર થયા પછી આ તીર્થની પ્રસિદ્ધિ વિશેષ પ્રમાણમાં થઈ છે. જીર્ણોદ્ધારા પછીનાં બે-ચાર વર્ષ સુધી તો ત્યાં પોષ દશમીના દિવસે મેળો ભરત હતા. અને ત્યાર પછી હાલમાં ચિત્રી પૂનમને મેળો ભરાય છે, જેમાં સેંકડે જેને ભેગા થઈને પ્રભુભક્તિનો લાભ લે છે. મેવાડના શ્રી કેસરીયાજી નાથની જેમ આ તીર્થ ઉપર જૈનેતર પ્રજા ખૂબ આસ્થા ધરાવે છે, તેથી આ ચિત્રો પૂનમના મેળા પ્રસંગે જેનો ઉપરાંત જેતરો બહુ મોટી સંખ્યામાં આવે છે. મેળાના અવસર સિવાય સામાન્ય દિવસે પણ તેલંગી નેતર યાત્રીઓનાં બે-ચાર ગાડાંઓ તો યાત્રાર્થે આવ્યા જ કરે છે. તેમજ હિંદભરમાંથી દૂર દૂરના પ્રદેશમાંથી પણું યાત્રાળુઓ આવે છે.
આ રીતે અત્યારે આ તીર્થની સારી પ્રગતિ થઈ છે. તેનાં જમીન, મકાન અને વ્યવસ્થા વગેરેમાં સારો વધારે થાય છે. અત્યારે જે કમિટિ આની વ્યવસ્થા સાચવે છે તેમાં શેઠ પુનમચંદજી છલાણીના પુત્ર (ઉત્તરાધિકારી) શેઠ લક્ષ્મીચંદજી, શેઠ લાલજી મેઘજી (કચ્છી) વગેરે હૈદરાબાદ-સિકંદરાબાદના જેન ગૃહસ્થોને આત્મભોગ અને આગેવાની ભર્યો ભાગ છે.
ઉપસંહાર આ લેખ તૈયાર કરવામાં-૧ વિવિધ તીર્થકલ્પ, ૨ ઉપદેશસપ્તતિકા, ૩ હીરસૌભાગ્ય કાવ્ય, ૪ હૈહયવંશી, ૫ તિગણિત. ૬ વસવપુરાણ, છ લેખસંગ્રહ વગેરે ગ્રથને ઉપયોગ કર્યો છે.
આ લેખમાં નોંધેલી હકીક્ત, લગભગ ૧૫-૧૭ વર્ષ પહેલાં, એ તીર્થની યાત્રા પ્રસંગે કરેલ નેધને આધારે લખી છે એટલે એમાં કેટલેક સુધારા-વધારે જરૂર થયો હશે.
છેવટે-પાઠકગણ આ તીર્થને મહિમા સમજી એની યાત્રાને લાભ લઈ આત્મકલ્યાણ સાધે અને જૈનસંધ પિતાનાં આવાં અર્તિપ્રાચીન તીર્થની સેવામાં વધુને વધુ તન મન ધન અર્પણ કરી તેને સવિશેષ આદર કરે એવી ભાવના પૂર્વક આ લેખ સમાપ્ત કરૂં છું!
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[તંત્રી સ્થાનેથી] જાવાલનું દુઃખદ પ્રકરણ સિરોહી રાજ્યની જવાબદારી : આપણી ફરજ કરપીણ ઘટનાઓ
સિરોહી રાજ્યના દકરાતી ગામ જાવાલમાં ગયા પખવાડિયામાં જેને ઉપર-જૈનધર્મ ઉપર જે સિતમ વરસી ગયો તેના અખબારમાં પ્રગટ થયેલા સમાચાર એ જૈન આલમમાં ખૂબ બેચેની ફેલાવી મૂકી છે. જાણે આપણે આ વીસમી સદીમાંથી બારમી-તેરમી સદીમાં ફેંકાઈ ગયા હોઈએ, અને પરદેશીપરધર્મીઓ આપણાં પ્રાણથી પ્યારા ધર્મમંદિરને નષ્ટ-ભ્રષ્ટ કરીને સીતમનો કેયડો વીંઝતા હતા તે યુગનો અનુભવ કરતા હોઈએ, એમ ક્ષણભર લાગે છે.
જાવાલમાં બનેલ એ કાળી સિતમ-કથા અખબારોનાં પાને આ પ્રમાણે નોંધાઈ છે– (૧) તા. ૨૦-૩–૪૨, દિવસના દસ-અગિયાર વાગ્યાના સુમારે પિતાને સનાતની હિંદુ કહેવડાવતા
કેટલાક માણસે જેની માલીકીના અંબિકા દેવીના મંદિરમાં ઘૂસી ગયા અને તલવારવતી મૂળનાયક
શ્રી નેમિનાથ પ્રભુની મૂર્તિને ખંડિત કરી તેના ટુકડે ટુકડા કરી નાખ્યા. (૨) જિનમંદિર આગળ, રસ્તા પર પાડાને વધ કરી તેનું લેહી મંદિરની દિવાલો અને દરવાજા ઉપર છાંટવું. (૩) જિનમંદિરની ધજા ઉતારી લીધી. (૪) પિતાના ઉપર ગુજરેલા આ કાળા કેરથી ત્રાસીને જે જેને હિજરત કરી, ગામ છોડી જતા હતા
તે, રસ્તામાં, સિરોહી રાજ્યની હદમાં જ, કંટાઈ ગયા.
સુલેહ અને શાંતિપ્રિય જેન કામ ઉપર વીતેલી આ ઘટનાઓ પિોતે જ એવી છે કે, એના વધુ કાંડાણમાં ઉતર્યા વગર જ, કેઈપણ ન્યાયનિષ્ઠ વ્યક્તિનું હૃદય કકળી ઉઠે !
સાચે જ, જાણે પરધર્મીઓની અત્યાચાર-કથાઓને ભૂલાવી દેતા હોય એવી કરપીણ આ ઘટનાઓ છે ! આ અત્યાચારના કરનારા સનાતનધમી (!) હિંદુઓ
અને અત્યંત શરમજનક વાત તો એ છે કે આ કરપીણ કૃના કરનારા, બીજા કોઈ નહીં પણ, પિતાને ઉચ્ચ જાતીના કહેવડાવનારા અને સનાતન ધર્મને ઝંડો લઈને ફરનારા હિંદુઓ છે.
જાવાલમાંના જેને હસ્તકના આ અંબિકા દેવીના મંદિર અંગે ત્યાંના હિંદુઓ અને જેને વચ્ચે મતભેદ જૂને છે. એ મંદિરની માલીકી મેળવવા માટે હિંદુઓએ કેટલીક વખત પ્રયત્ન કર્યા હતા. પણ જેને પાસેના દસ્તાવેજ તેમજ બીજા પુરાવાઓ આગળ તેઓ ફાવી શકયા ન હતા. છેલ્લે છેલ્લે આ પ્રકરણ અદાલતે ગયું હતું, અને અદાલતે પણ તા. ૧૭-૧-૪રના રોજ ફેંસલે આપીને જેનેનાં હક્ક અને માલીકીને સ્વીકાર કર્યો હતો. ન્યાયદષ્ટિ તો એમ કહે છે કે અદાલતના આ ફેંસલા પછી આ પ્રકરણનો અંત આવવો જોઈતો હતો. પણ ત્યારપછી જે ઘટનાઓ બની તે તો એમ સૂચવે છે કે આ ફેંસલા પછી આ પ્રકરણ વધુ ખરાબ થયું હતું. અને એ વધુ ખરાબ કરવાની જવાબદારી, સાંભળવા પ્રમાણે, જાવાલના ઠાકરની છે. જાવાલના ઠાકોરે કેટલાક હિંદુઓને સનાતન ધર્મને નામે ઉશ્કેર્યા અને તેમના સહકારથી આવાં કુકૃત્યો આદર્યા.
અમે નથી માની શકતા કે એક દેવસ્થાનને કબજે લેવા માટે આવા અત્યાચારોને જરાપણું વ્યાજબી ગણું શકાય. ધર્મને નામે આવા અત્યાચારમાં નથી દેવની સેવા કે નથી સનાતન ધર્મની શેભા! આવા અમાનુષી અત્યાચારોમાં સાથ આપનાર એ સનાતન ધર્મી હિંદુ ભાઈઓને અમે સુચવીએ છીએ કે તેઓ જાલેરના ઠાકરના હથિયાર ન બને અને આવાં કુકૃત્યોમાં સાથ આપી પોતાના હાથ કાળા ન કરે !
એ સનાતની ભાઈઓ ધ્યાન રાખે કે–તેમણે આ કૃત્ય કરીને ન કેવળ જાવાલના જેનેને જ
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૭ દુભવ્યા છે, પણ તેમણે તે આખાય હિંદુસ્તાનની જેને પ્રજાના હૃદયમાં કારી ઘા કર્યો છે. આપણે ઈચ્છીએ કે એ ભાઈઓ પિતાની આ ભયંકર ભૂલ સવેળા સમજે ! સિરોહી રાજ્યની જવાબદારી
અમે માનીએ છીએ કે આ ઘટના માટે, કાયદો અને વ્યવસ્થાની જોખમદારી જેના શિરે છે તે સિરોહી રાજ્ય વધુમાં વધુ જવાબદાર છે. અને તેમાંય વળી એ રાજ્યની અદાલતે આપેલા ફેંસલાની ઉપરવટ થઈને જ્યારે આવા અત્યાચાર ગુજારવામાં આવે ત્યારે તો એ જવાબદારી સગણી વધી જાય છે.
રાજ્યની અદાલતે આપેલા ફેંસલા સામેનો પડકાર એ રાજ્ય સામેના પડકાર સમે ગણવો જોઈએ. આ પડકાર મૂંગે મોંએ જોઈ લેનાર રાજ્ય કાંતે નબળું છે અને કાંતે આંખ આડા કાન કરવા માગે છે એમ જ માની શકાય. અમે નથી ઈચ્છતા કે સિરોહી રાજ્ય માટે આમાંની એક માન્યતા સ્વીકારવાનો પ્રસંગ જનતા માટે ઉપસ્થિત થાય.
હિંદુઓ અને જેન–બને સિરોહી રાજ્યની પ્રજા છે. સિરોહી રાજ્ય એ હિંદુરાજ્ય છે. એ હિંદુરાજ્યમાં હિંદુઓના જ હાથે એ રાજ્યની પ્રજા ગણતા જેને ઉપર આવા અત્યાચાર ગુજરે એ રાજ્ય માટે કલંકરૂપ છે. આ અત્યાચાર બન્યા પછી રાજ્ય ગુન્હેગારોને, ભલે જામીન ઉપર પણ, છૂટા ફરવા દેવા વગેરેમાં જે ઢીલું વલણ અખત્યાર કર્યું છે તે દિલગીરી ઉત્પન્ન કરે તેવું છે.
સાંભળવા પ્રમાણે, થોડાં વર્ષ પહેલાં જાવાલના કાંકરે મંદિરમાં દારુ દઈ જઈને તેફાન કર્યું હતું, તે પ્રસંગે રાજ્ય કડક હાથે કામ લઈને ઠાકરને માફી માગવાની ફરજ પાડી હતી. આપણે આશા રાખીએ કે આ વખતે પણ રાજ્ય સવેળા જાગ્રત થાય અને કડક હાથે કામ લઈ તફાનીઓને યોગ્ય નસ્થત કરે, જનતામાં નિર્ભયતાનું વાતાવરણ સ્થાપે અને જૈનેને જે કંઈ સહન કરવું પડયું છે તેનું વળતર અપાવે.
આમ કરીને જ સિરોહી રાજ્ય પિતાની શુદ્ધ બુદ્ધિની છાપ જનતા ઉપર બેસારી શકે ! આપણી ફરજ
આ બધી તે અત્યાચાર, અત્યાચાર કરનાર અને અત્યાચાર માટે જવાદારની વાત થઈ. પણ એથી કંઈ આ દુઃખનો અંત નહીં આવી શકે. એ માટે તે આપણે પોતે જાગ્રત થઈ પ્રયત્નશીલ થવું જોઈશે.
જેના ઉપર દુઃખ આવી પડયું હોય એ પોતે પોતાના બળે એમાંથી ન ઉગરી શકે, એ સમજી શકાય એવી વાત છે. આ અત્યાચારો સિરોહી રાજ્યમાં જાવાલન જેને ઉપર ગુજર્યા છે એટલે જાવાલના કે સિરોહી રાજ્યના જેને એને પ્રતિકાર કરી શકે એ શક્ય નથી. એ માટે તે સમગ્ર હિંદના જેનોએ મદદ કરવી જોઇએ.
આગ લાગી હોય તેવે વખતે આગ લગાડનાર કે આગલગડાવનારની શોધ કરવા માત્રથી જ કશું ન વળે. એ વખતે તે જાતે આગ ઓલવવા જવું જોઈએ. જાવલમાં સળગેલી અત્યાચારની આગ સમસ્ત હિંદના જૈનોના પ્રયત્નથી જ સદાને માટે બુઝાવી શકાશે એમ અમને લાગે છે.
આ માટે અમારી વિનંતી છે કે-જૈન તીર્થોને વહીવટ કરનાર શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી જેવી સમર્થ સંસ્થાએ, આ પ્રશ્નને, સમગ્ર જૈન સમાજનો પ્રશ્ન ગણીને, ઉપાડી લેવા જોઈએ, અને જાવાલના જેન ભાઈઓને વહેલામાવહેલી તકે રાહત મળે તેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ. અને જેનોની બીજી નાની-મોટી સંસ્થાઓએ પેઢીના આ પ્રયત્નમાં સહાયક થાય એવું દેલન કરવું જોઈએ. પૂજ્ય મુનિ મહારાજેએ પણ તે તે ગામના સંઘને આ પ્રયત્નમાં ફાળો આપવા ઉપદેશ આપવું જોઈએ. મારવાડમાં વિચરતા પૂજ્ય મુનિવર્યોને અમારી નમ્ર પ્રાર્થના છે કે તેઓ આ પ્રકરણમાં ધ્યાન આપી ત્યાંના જેન ભાઈઓને યોગ્ય માર્ગ સૂચન કરાવે.
અંતમાં–જાવાલ પ્રકરણ આપણું માટે ચેતવણીરૂપ બને, અને તેથી જાગ્રત બનીને આપણે એવું સંગઠિત બળ ઉત્પન્ન કરીએ કે જેથી એ બળને પ્રભાવ બીજું “જાવાલ” ઉભું થતાં અટકાવે અને જૈન સંધનું વર્ચસ્વ તેજસ્વી બને-એમ ઇચ્છિીએ છીએ.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વીકાર ૧. ચેગશાસ્ત્ર (અનુવાદયુક્ત): સંપાદક-શ્રી. ખુશાલદાસ જગજીવનદાસ; પ્રકાશક-મહાવીર જૈન વિદ્યાલય, ગેવાલિયા ટેક રોડ, મુંબઈ પૃષ્ઠસંખ્યા ૩૨+૧૨૮૪૪; મૂલ્ય-આઠ આના..
૨. અષ્ટકમકરણ (આ. હરિભદ્રસૂરિકૃત) (અનુવાદયુક્ત): સંપાદક તથા પ્રકાશક ઉપર મુજબ; પૃષ્ઠ સંખ્યા ૨૮૧૮૪; મૂલ્ય-ચાર આના. | ૩. સવૈય-જ્ઞાન-જૈન-જેણ-સદ (આબૂ ભાગ બીજો): સંગ્રાહક તથા સંપાદક-પૂ મુનિમહારાજ શ્રી જયંતવિજયજી; પ્રકાશક-શ્રી વિજયધમસૂરિ જૈન ગ્રંથમાળા, છોટા સરાફા, ઉજજૈન (માલવા), પૃષ્ઠસંખ્યા ૧૨૯+૯૪૦. મૂલ્ય ત્રણ રૂપિયા.
| ૪ શખેશ્વર મહાતીર્થ ભાગ-૧-૨ (એક સાથે): લેખક તથા સંપાદકપૂ મુનિમહારાજ શ્રી જયંતવિજયજી; પ્રકાશક-શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા, છોટા સરાફા, ઉજજૈન (માલવા); ભાગ પહેલે-શંખેશ્વર સંબંધી ઇતિહાસ વર્ણન આદિ, પૃષ્ઠસંખ્યા ૪૮+૧૮૮; ભાગ બીજે-શંખેશ્વર સંબંધી ક૯પસ્તાત્રાદિ, પૃષ્ઠસંખ્યા ૩૦૪ આર્ટપેપર ઉપરનાં ૧૯ ચિત્રો, તથા પંચતીથીના નકશા સહિતનું મૂલ્ય-બને ભાગનું સવા રૂપિ.
Manuscript Illustration of the Uttaradhyayana Sutra - Reproduced and described by W. Normen Brown; with 150 Figures on 46 Plates; Published by American Oriental Society, New Haven, Connecticut :
અહીં આ પાંચમા પુસ્તક તરીકે જે અંગ્રેજી પુસ્તકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અમેરીકાના ન્યુ હેવન કાન. માંની અમેરીકન ઓરીયેન્ટલ સોસાયટી તરફથી પ્રગટ થયું છે. એ પુસ્તકનું નામ છે- “ ઉત્તરાધ્યયન સત્રની હસ્તલિખિત પ્રતોમાંનાં ચિત્રો ”; એનું સંપાદન ૭-૮ વર્ષ પહેલાં
શ્રી. કાલકાચાર્યની કથાનું જેમણે (અંગ્રેજીમાં) સંપાદન કર્યું હતું તે શ્રી. ડબલ્યુ. નોર્મન બ્રાઉન મહાશયે કર્યું છે.
આ પુસ્તક ડેમી { જેવડી મોટી સાઈઝમાં જાડા કાગળ ઉપર છપાયેલ છે. આ પુસ્તકમાં ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૬ અધ્યયનમાંના ઉપદેશને દર્શાવતાં જુદાં જુદાં ચિત્રો જુદી જુદી હસ્તલિખિત પ્રતોમાંથી મેળવીને, તે તે ચિત્રોના આધારે તે તે અધ્યયનના ઉપદેશનું વર્ણન આપવામાં આવ્યું છે. આ રીતે આમાં ૪૬ પૃષ્ઠોમાં કુલ ૧૫૦ ચિત્રો આપવામાં આવ્યાં છે. અને એ ચિત્રોનું વર્ણન બીજા ૫૪ પૃÅમાં આપવામાં આવ્યું છે. આ ચિત્રો મેળવવા માટે ચાર હસ્તલિખિત પ્રતે નો ઉપયોગ કરવામાં આવ્યે છે.
આ પુસ્તકનું મૂલ્ય ત્રણ ટૅલર એટલે લગભગ નવ રૂપિયા છે.
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Monnnnnn Regd. No. B. 3801. mennenen - આજે જ મંગાવા શ્રી જૈન સત્ય પ્રકાશનો ત્રીજો વિશેષાંક દી પો સ વી-એ ક mennenmannnnnnnnnnnnnnaa 252 પાનાંના દળદાર અને સચિત્ર આ વિશેષાંકમાં વીર નિર્વાણ સ'. ૧૦૦૦થી વીર નિર્વાણુ સ. 1700 સુધીનાં 700 વર્ષના જૈન ઇતિહાસને લગતી વિવિધ વિષયની સામગ્રી આપવામાં આવી છે. તેમજ અનેક ચિત્રોથી અંકને સુશોભિત બનાવવામાં આવ્યા છે. દરેક જૈન ઘરમાં આ એક અવશ્ય હોવો જોઇએ. છૂટક મૂહય—સવા રૂપિયો. બે રૂપિયા ભરીને શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહુક બનનારને આ અક ચાલુ અંક તરીકે અપાય છે. -: લખો :શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ, જેશિગભાઇની વાડી, ધીઠાંટા થમ મદાવાદ. w denarnerennennenaren For Private And Personal Use Only