Book Title: Jain Satyaprakash 1939 01 SrNo 42
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521542/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ -- ------ કામના, * * * * * * = I: IIIII/ ત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ ૪ : : ક્રમાંક દર : J o n Interational Eac Rdvate Personale Only Page #2 -------------------------------------------------------------------------- ________________ णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयर मज्झे, संमोलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं भव्वाणं मग्गयं त्रितयं ॥ १ ॥ श्री जैन सत्य प्रकाश ( માત્તજ પત્ર) વિષ-ય-દ-શબ્ન 1 पोसोना - तीर्थाष्टकम् ૨ પ્રભુ મહાવીરનું તત્ત્વજ્ઞાન ૩ વેરા નગરીને પ્રાચીન શિલાલેખ ૪ ઉવસગ્ગહર સ્તાત્ર ૫ શ્રી નમસ્કાર મહામત્ર-માહાત્મ્ય ६ वीर विक्रमसी → ત્રીશલક્ષા ૮ મેરૂત્રયેાદશી ૯ માંસાહારના પ્રશ્ન સમાચાર સ્વીકાર 44 : : : મુ. મ. મદ્રે પુત્રનયની : 3319 આ. મ. શ્રી. વિજયલબ્ધિસૃ∞િ: ૩૩૯ મુ. બ. શ્રી. ન્યાયવજયજી : ૩૪૩ શ્રીયુત સારાભાઇ મણિલાક નવાબ : ૩૫૦ શ્રીયુત સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી : ૩૫૨ શ્રીયુત નથમØગી વનોરિયા : ૩૫૭ N, : ૩ * : મુ. મ. શ્રી યશે ભદ્રવિજયજી : 3: મુ. મ. શ્રી રધરવિજયજી : : ૩૯ ૩૭૬ની સામે • સ્થાનિક ગ્રાહકેને અમદાવાદના—સ્થાનિક-જે ગ્રાહક ભાઈનું લવાજમ આવવુ બાકી છે તેએ અમાસ માણસ આવે ત્યારે તેને લવાજમ આપીને આભારી કરે! — પૃ. મુનિરાજોને વિજ્ઞપ્તિ — હવે ચોમાસુ પૂરૂ થયું છે તેથી વિહાર દરમ્યાન માસિક વખતસર અને ઠેકાણાસર પહોંચાડી શકાય તે માટે દરેક અંગ્રેજી મહિનાની તેરમી તારીખ પહેલાં, વિહારસ્થળની ખબર અમને મળતી રહે એવી વ્યવસ્થા કરવા સૌ પૂ. મુનિરાજોને વિપ્તિ છે. લવાજમ મહારગામ ---૦ સ્થાનિક ૧-૮-૦ મુદ્રક : તરાત્તમ હરમેાવિન્દ્ર પંડયા, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રસ્થાન : સુભાષ પ્રીન્ટરી સલાયેસ ક્રોસ રોડ અમદાવાદ, પ્રકાશનયાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, રેશિ ગભાઈની વાડી, શ્રીકાંટા, અમદાવાદ. છૂટક અંક ૦-૩-૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ ક્રમાંક ૪૨ [मासि पत्र [१ ४ : म ] पोसीना-तीर्थाष्टकम् कर्ता-मुनिराज श्री भत्रकरविजयजी स्रिग्धरावृत्तम् पोसीनातीर्थराज जनगदशमने वैद्यराजोपमानम् , संसाराम्धौ निमज जननिकरसमुद्धारणे रज्जुभूतम् । कल्याणालीप्रणालीभरभरणविधौ नीरवाहप्रकारम् , वन्देऽहं पार्श्वनाथं जिनवरशशिनं जीवराजीव सुरम् ॥१॥ चक्षुश्चक्षुष्यमेतन्मदनविकृतिशून्यं प्रफुल्लाब्जशाभम् , वक्त्रं शश्वत्प्रसन्नं प्रशमरससुधावारपारायमाणम् । कौँ कर्णान्दुकीर्णी शशिरुचिररुची भालचित्रं सुरम्यम् , सर्व रक्ष्याजनानां भवदवशमकं पार्श्वनाथस्य तद्वै ॥२॥ [ शार्दूलविक्रिडितवृत्तम् कैलासाचलशैत्यभावसदृशो दुर्वर्णवर्णापमा, चश्चद्दग्धमयी किमभ्रकमयी चन्द्रोपलश्रीमयी । दीप्यश्चन्द्रमयी सुहीरकमयी मूर्तिः प्रभाधोरणी, पोसीनाधिपते रमा प्रदिशतु श्रीपार्श्वनाथस्य वः ॥३॥ इन्द्राणीपतिपूजितकमयमा वामाङ्गजोऽनंगजित् , पर्यकासनमण्डितांगविभवो देवाधिदेवः खलु । घोषव्याप्तसमस्तविश्वमहिमा श्रीपार्श्वनाथप्रभुः, पोसीनाधिपतिः प्रशस्तपददो जीयाजगत्यां जिनः ॥४॥ Page #4 -------------------------------------------------------------------------- ________________ [ne] શ્રી જેને સત્ય પ્રકાશ - मूर्तिः काशविलाप्तजित्वरतरी सौन्दर्यमालासभा, गौराणां परमाणुपुज्जघटिता डिण्डीरकम्बूपमा । प्रोज़म्भसितपुण्डरीकसरुपा श्रीपाश्वनाथप्रभाः, पोसीनाधिपतेर्मनोरथततिं तन्यात्सुरम्यां नृणाम् निध्यानं दुरिताद्रिभेदनभिदु ध्यानं निधानं श्रियों, भक्त्या संस्मरणं जनुमतिहरं सम्पूजनं शकरम् । सधै पञ्च जनेप्सितं द्रुततरं किं किं न चर्कति तत् ? पोसीनाधिपते त्रिकालसुविदः श्रीपार्श्वनाथप्रभोः [शिखरिणीवृत्तम् ॥६॥ चमत्कारश्रेणीप्रकटनविधाध्यक्षविबुधम् , जरत्पारम्पर्य श्रुतमिति मया संस्तुतमिदम् । लिनेशं पायंश सकलजमताभीष्टदमिमम् , स्तुवेऽहं पोसीनाधिपतिमपर्वत्रिदिवदम् [शार्दूलविक्रीडितवृत्तम् ] भोगिस्फारफटच्छटांकितशिरा पद्मावतीमालितो, भक्तत्राणसमर्थपार्श्वललितः क्षीणाष्टकर्मा जिनः । गीर्वाणप्रमदाप्रगीतसुयशा निर्वाणसद्मस्थितः, पोसीनाधिपतिस्तनोतु कमलां वः पार्श्वनाथप्रभुः ॥८॥ जोर्यच्छंगहषवरं हृदयहनिर्वर्ण्य चैत्यं जरद, यस्योद्धारमकारयत्कविरविः श्रीलब्धिमूरिप्रभुः । तञ्चत्याधिपतियथार्थवदिता स्यानादिमौलिप्रभाक्, पोसीनाधिपतिः करोतु कमलां यः पार्श्वनाथप्रभुः ॥९॥ ॥ प्रशस्तिः ।। न्याख्यातुर्जगतीप्रतीतयशसः श्रीलब्धिमूरिप्रभोरन्तेषभुषनाभिधानगणिनः पन्न्यासपद्याजुषः । पोसीनाधिपपार्श्वनाथरतिना भद्रंकरेणाणुना, शिष्येणारचि चन्द्रभास्करघट सेयं स्तुती राजताम ॥१॥ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીરનું તત્ત્વજ્ઞાન લેખક –આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધસૂરિજી (ગતાંકથી ચાલુ) જગતને અમાપ પરિતાપ પમાડનાર પાપ તત્ત્વના વીસમા ભેદ તરીકે પ્રભુએ નીચ કુલને વર્ણવ્યું છે. આ કુળમાં પેદા થવાથી જીવને અનેક તરેહનાં કષ્ટ અનુભવવાં પડે છે. આ વાતની સાબીતિ ચિત્ર અને સંભૂતના દષ્ટાંતથી આપણને સારી રીતે મળે છે. મહાન ત્યાગમાં ઝુલી રહેલી એવી આ વ્યક્તિઓ પર પણ, નીચ કુળમાં જન્મ આપનાર નીચ ગોત્ર નામને પાપને ભેદ, કે તિરસ્કાર ઉત્પન્ન કરાવે છે, તે વાતને આ દૃષ્ટાંત આબેહુબ ચિતાર આપે છે. એટલા જ માટે આ ભેદનું લક્ષણ પ્રભુસિદ્ધાન્ત પ્રમાણે નીચે મુજબ કરી શકાય नीचकुलजन्मनिदानं तिरस्कारोत्पादकं कर्म नीचैर्गोत्रम् । નીચ કુળમાં જન્મના કારણરૂપ અને તિરસ્કાર પેદા કરનાર કર્મ નીચ ગોત્ર તરીકે કહેવાય છે. જે નિર ર્વ નિવત્ર એમ કહીએ તે દુર્ભાગ્ય અયશકીતિ આદિમાં લક્ષણ અતિવ્યાપ્ત થાય માટે સરસ્વનિમ્ એ વિશેષણ આપવામાં આવ્યું છે, અને જે કેવલ વિશેષણ જ મૂકીએ તે ગત્યાદિ કર્મમાં લક્ષણ અતિવ્યાપ્ત થાય માટે વિશેષણ પદ મૂકયું છે. એકવીશમો ભેદ અસાતા વેદનીય છે. दुःखविशेषोपलब्धिकारणं कर्म असातावेदनीयम् । દુઃખ વિશેષની પ્રાપ્તિનું કારણ કર્મ અસાતા વેદનીય કહેવાય છે. ઉપરના લક્ષણમાં કેવલ સુઃણ શબ્દ ન મૂકતાં વિશેષ શબ્દની સાથે મૂકે છે, તેનો હેતુ એ છે કે દુઃખ તે દુર્ભાગ્ય, અયશકીર્તિ નીચેગેત્ર આદિ નામ કર્મો પણ આપે છે. એથી તે તે પાપ ભેદમાં અતિવ્યાપ્તિ ન જાય માટે સુ ષ શબ્દ મૂક્યું છે. આથી એ અર્થ નીકળે છે કે ઉદર, શીર્ષ આદિના ફૂલ, ભગંદર કાસ, શ્વાસ, જ્વરાદિથી થતાં વિશેપ દુઃખો લેવાં કે જેથી અમાતા વેદનીયનું લક્ષણ બીજા પાપ તત્ત્વમાં જઈ ન શકે. બાવીશમો ભેદ મિથ્યાત્વ મોહનીય છે. જે આ ભેદને નાશ થાય તે અનંતાપુદગલ-પરાવર્તનાત્મક સંસાર કપાઈ જાય. વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તન જ બાકી રહે. કહે શું બાકી રહ્યું ? અનંત સંસારને અન્ન આવ્યો, અને અનન્ત મુકિતસુખ નીકટ આવી વસ્યું. સંસારરૂપ અનાદિના આ મજબૂત મહાલયની સ્થાયી સ્થિતિ મિથ્યાત્વરૂપ સ્તંભના આધારે છે. જો કે આ સંસારરૂપ પ્રાસાદ મિથ્યાત્વ, અવત, કષાય અને વેગ એ ચાર સ્તંભેથી સ્થિર મનાય છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ [૩૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [[ વર્ષ ૪ એ છતાં તેને મુખ્ય તંભ કહીએ તે પણ અતિશયોક્તિ નથી. કારણ કે મિથ્યાત્વને સ્તંભ તુટતાં આખો સંસાપ્રાસાદ જમીનદોસ્ત થઈ જાય છે. બાકીના ત્રણ સ્તંભને સ્થિર રહેવાની શકિત મિથ્યાત્વ જ અર્પણ કરતું હતું. આથી સિદ્ધ થયું કે પાપની સમરત કૃતિઓમાં આ મિથ્યાત્વ પ્રકૃતિ જ જબરજસ્ત પાપ પ્રકૃતિ છે કે જે અનંતકાળથી અનંતા સંસારમાં રખડાવે છે. પ્રભુના સિદ્ધાન્ત પ્રમાણે તે મિથ્યાત્વનું લક્ષણ નીચે મુજબ બને છે. तस्वार्थश्रद्धाप्रतिबन्धकं कर्म मिथ्यात्वमोहनीयम् । વાસ્તવિક અર્થોની શ્રદ્ધાને રોકનાર કર્મને મિથ્યાત્વ કર્મ કહેવાય છે અને એ બીજા તમામ પાપ પ્રારની જડ છે. સ્થાવર આદિ દશ પાપ પ્રકૃતિએને મેળવતાં પાપના બત્રીશ ભેદ થાય, તે સ્થાવર દશકનાં લક્ષણો નીચે મુજબ સમજવાં – १ प्रातिकृल्येऽपि स्थानान्तरगमनाभावप्रयोजकं कर्म स्थावरनाम । २ सूक्ष्मपृथिव्यादिकायेत्पत्तिनिदानं कर्म सूक्ष्मनाम । यथा सर्वलोकवर्तिनां निगोदादीनाम् । ३ एकेन्द्रियादीनां यथास्वं श्वासोच्छ्रासादिपर्याप्त्यपरिपूर्णताप्रयोजक कर्मापर्याप्तनाम । यथा लब्ध्यपर्याप्तानाम् । ४ अनन्तजीवानामेकशरीरवत्वनिदान कर्म साधारणनामा । यथा જાય ! ५ प्रयोगशून्यकाले भ्रजिह्वादीनां कम्पनहेतुः कर्म अस्थिरमाम । ६ नाभ्यधोऽवयवाशुभत्वप्रयोजकं कर्माशुभनाम । ७ स्वस्य दृष्टमात्रेण परेषामुळेगजनकं कर्म दुर्भगनाम । ८ अमनोहरस्वरवत्ताप्रयोजकं कर्म दुस्स्वरनाम । यथा खरोष्ट्रादीनाम् । ९ उचितवक्तृत्वेऽप्यग्राह्यत्वादिप्रयोजकं कर्म अनादेयनाम । १० ज्ञानविज्ञानादियुतत्वेऽपि यशाकीर्त्यभावप्रयोजकं कर्मायशःત્તિના ૧ પ્રતિકૂળ સંજોગોમાં પણ સ્થાનાંતર ન કરી શકવામાં કારણરૂપ કર્મ સ્થાવર કહેવાય. પૃથ્વી આદિ પાંચ એકિન્દ્રિયમાં આ કર્મ રહે છે. ૨ સૂમ પૃથ્વી આદિમાં ઉત્પત્તિનું નિદાન કર્મ સુક્ષ્મ નામકર્મ કહેવાય છે અને સર્વલોકર્તિ નિગદ આદિમાં તે હોય છે. ૩ એકિકિયથી લઈને પંચેન્દ્રિય પર્યતતા જીવોમાં પિત પિતાની પથતિને પૂરણ ન થવા દેનાર કર્મ અપર્યાપ્ત નામકર્મ છે અને તેની હયાતિ લબ્ધિ અપર્યાપ્ત જીમાં હોય છે. ૪ અનંત નું એક શરીર નિર્તક કર્મ સાધારણ કહેવાય છે અને તે મૂળા, ગાજર આદિમાં હોય છે. ૫ પ્રયોગ શૂન્ય કાલમાં બ્રમર, જબ વગેરેના કમ્પનનું કારણ કર્મ અસ્થિર નામકર્મ છે. ઋષિાલીનt wતુ જર્મ એવું જે લક્ષણ કરીએ તે ઈરાદા Page #7 -------------------------------------------------------------------------- ________________ અંક ૧ ] પ્રભુ મહાવીરનું તરવજ્ઞાન ૪િ૧ ] પૂર્વક ભ્રમર, જીભ વગેરેને હલાવનારમાં લક્ષણ ચાલ્યું જાય એટલે રજા એ વિશેષણ આપ્યું છે. ૬ નાભિથી અધો અવયવના અશુભ પણાનું પ્રયોજક કર્મ અશુભ નામકર્મ કહેવાય છે. ૭ જીવને દેખવા માત્રથી બીજાને ઉગ પેદા કરી આપનાર કર્મ દુર્ભાગ્ય નામકર્મ કહેવાય. ૮ ખરાબ સ્વરને ઉત્પન્ન કરનાર કર્મને દુરસ્વર નામકર્મ કહેવાય છે. અને તે ગધેડાં, ઉંટ આદિમાં હોય છે. ૯ વકતૃત્યાદિ ઉચિત ગુણે હોવા છતાં અગ્રાહ્ય વચન બનાવનાર કર્મ અનાય નામકર્મ કહેવાય છે. ૧૦ જ્ઞાન વિજ્ઞાન આદિએ કરી યુકત હોવા છતાં અવશ આપનારૂ કેમ અશકીર્તિ નામકર્મ કહેવાય છે. આ બત્રીશ ભેદોમાં નરકગતિ, નરકા, નકાનુપૂર્ષિ એ ત્રણ પાપના ભેદ મેળવતાં પાંત્રીશ થાય છે. नारकत्वपर्यायपरिणतिप्रयोजक कर्म नरगगति । નારકપણારૂપ પર્યાયની પરિણતિને પ્રેરનારે કર્મ નરકગતિ કહેવાય છે. आयुःपूर्णतां यावन्नर्कस्थिति हेतुः कर्म नरकायुः। આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી નરકની સ્થિતિના કારણુરૂપ કર્મ હોય તે નરકાયુ કહેવાય છે. बलान्नरकनयनानुगुणं कर्म नरकानुपूर्वी । વક્રગતિમાં રહેલા અને બલથી નરકમાં પહોંચાડવાને અનુલ કર્મ હોય તે નરકાનુપૂર્વી કહેવાય. અનંતાનુબલ્વેિ ક્રોધ, માન, માયા, લેભ એ ચાર પ્રકૃતિઓ મેળવતા ઓગણચાલીસ થાય જેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે – १ अनन्तानुबन्धिनश्चानंतसंसारमूलनिदान मिथ्यात्वहेतुका अनन्तभवानुबन्धस्वभावः आजन्मभाविनो नरकगतिप्रदायिन : सम्यक्त्वघातिन: । एवंभूतं प्रीत्यभावोत्पादकं कर्मानन्तानुबन्धिक्रोधः । १ तादृशं नम्रताविरहप्रयोजकं कर्म अनन्तानुबन्धिमानः। ३ ईक सरलताऽभावप्रयोजनं कर्म अनन्तानुबन्धिमाया । ४ ईदृशं द्रव्यादिमूर्छाहेतुः कर्म अनन्तानुबन्धिलोभः। ૧ અનંતા સંસારના મૂલનું કારણ, મિથ્યાત્વથી ઉત્પન્ન થનારા, અનંત ભવના અનુબંધના સ્વભાવવાળા, થાવજીવની સ્થિતિવાળા, નરકગતિને દેનાર, સમ્યકત્વને રોકનાર, અનંતાનુબંધિ કેધ, માન, માયા, લોભ કષાયો કહેવાય છે. ઉપર્યુકત પ્રકારે ain Educatપ્રીતિના અભાવને ઉત્પન્ન કરનાર કર્મ અનંતાનધિ દેધ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨ ] શ્રી જૈન સત્ય પ્રકાર [વર્ષ : છે તે રીતે નમતાના વિરહને પ્રેરનાર કર્મ અનંતાનુબધિ માન છે. કે તે રીતે સરલતાના અભાવનું કારણ કર્મ અનતાનુબધિ માયા છે. ૪ એમજ દ્રવ્યાદિની મૂછના હેતુ રૂપ જે કર્મ તે અનંતાનુબધિ લેભ છે. એવી રીતે અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરનીય અને સંજવલન, ક્રોધ, માન, માવા, લેભના બાર ભદ મેળવતા એકાવન ભેદ થાય તે નીચે મુજબ प्रत्याख्यानावरणभूता वर्षावधिभाविनस्तिर्यग्गतिदायिनो देशविरति. नवाप्रत्याख्यानाः। एतद्विशिष्टा : पूर्वोक्तस्वरूपा : क्रोधादयोऽप्रत्याख्यान. પચ્ચખાણને રોકનાર, વર્ષની સ્થિતિવાળા, તિર્યંચગતિને દેના, દેશવિરતિને રોકનાર, પૂર્યક્ત સ્વરૂપવાળા ક્રોધ, માન, માયા, લેબ અપ્રત્યાખાનાવરણીય કહેવાય છે. __ सर्वविरत्यावरणकारिणो मासचतुष्टयभाविनो मनुजगतिप्रदायिनस्साधधर्मघातिन : प्रत्याख्याना : । ईशा : क्रोधादय पत्र प्रत्याख्यानक्रोधादयः। | સર્વ વિતિને રોધનાર, ચાર મહિનાની સ્થિતિવાળા, મનુષ્યગતિને આપનાર, સાધુ ધમ પર ઘા કરનાર એવા રવભાવવાળા પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા લેબ, કહેવાય છે. ईषत्संज्वलनकारिण : पक्षाषधयो देवगतिप्रदा यथाख्यातचारित्रधातिमः मज्वलना :। ईदृशान क्रोधदयः संज्वलनक्रोधादयः। કાંઇક પ્રદીપ્ત થનારા, પંદર દિવસની સ્થિતિવાલા, દેવગતિ દેનારા, યયાખ્યાત ચારિત્રને રોકનાર એવા સ્વભાવવાળા સંજવલનના ક્રોધ, માન, માયા, ભ કહેવાય છે. પૂર્વ કહેલી એકાવન પ્રકૃતિઓમાં નેકષાયની નવ ઉમેરતા સાઠ થાય છે. તે નવ નીચે પ્રમાણે સમજવા १ हास्योत्पादक कर्म हास्यमोहनीयम् । २ पदार्थविषयकप्रीत्यसाधारणकारणं कर्म रतिमोहनीयम् । ३ पदार्थविषयकोरेगकारणं कर्म अरतिमाहनीयम् । ४ अभीष्टनियोगादिदुःखहेतु : कर्म शोकमोहनीयम् । ५ भयोत्पादासाधारणकारणं कर्म भयमोहनीयम् । ६ बीभत्सपदार्थावलोकनजातष्यलीकमयोजक कर्म जुगुप्सामोहनीयम। ૧ હાસ્યને ઉત્પન્ન કરનાર કર્મ હાસ્યમેહનીય કહેવાય છે. ૨ પદાર્થ વિષયની પ્રીતિનું અસાધારણ કારણ કર્મ રતિનેહનીય કહેવાય છે, ૩ પદાર્થ વિષયના ઉઠેગનું કારણ કર્મ અરતિમોહનીય કહેવાય છે. જ અભીષ્ટના વિયોગ આદિના દુઃખને હેતુ કર્મ શેકમેહનીય કહેવાય છે. ૫ ભયને ઉત્પન્ન કરનાર અસાધારણ કારણ કર્મ ભય મોહનીય કહેવાય છે. ૬ બીભત્સ પદાર્થના અવલોકનથી ઉત્પન્ન થનાર દુછાને પ્રેરનાર કર્મ Jain Educરી માહનીય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ વૈરાટ નગરીનો પ્રાચીન શિલાલેખ લેખક–મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ગતાંકથી ચાલુ) શિલાલેખમાં રહેલે ઈતિહાસ ચાલીસ કિતના આ સુંદર શિલાલેખમાં અનેક ઐતિહાસિક વિગતે ભરી છે તેમજ આજે થતી કેટલીક ચર્ચાઓમાં આ લેખ ઘણી જ સહાયતા આપે તેમ છે. આ શિલા લેખ શક સં. ૧૫૦૯, વિક્રમ સં. ૧૬૪૪, ઇ. સ. ૧પ૮રમાં લખાયેલ છે. અથાત બી. હીરવિજયસૂરિજી બાદશાહ અકબરને પ્રતિબંધ આપીને નીકળ્યા પછી એક જ વર્ષ બાદ આ લેખ લખાયો છે. તેમજ બાદશાહને પ્રતિબોધ કરી ગુજરાતમાં જતાં અરિજીના શિષ્યોના હાથની આ પ્રથમ જ પ્રતિક છે, અને પ્રતિષ્ઠા કરાવનાર બાવક પણ બાદશાહ અકબરને એક ઉચ્ચ અધિકારી છે. એટલે શિલાલેખની પ્રામાણિકમાં લગારે સંદેહને સ્થાન નથી. તેમજ શિલાલેખમાં પાછળથી કોઈએ સુધારા વધારે પણ કર્યો નથી. પંકિત મેળ બરાબર બંધ બેસતો છે. વિષય પણ કમવાર એકધારે ચાલ્યો આવે છે. એટલે શિલાલેખ તદન સાચા અને પ્રામાણિક છે એ નિઃસંદેહ છે. બાદશાહ અકબરને ઉપદેશ આપી સુરિજીએ જેટલા દિવસે અહિંસા પળાવી અને જે જે શુભ કાર્યો કરાવ્યાં તેની સંક્ષેપમાં સ્પષ્ટ યાદી કરી છે. આ લેખનાં કેટલાંક વિધાને તક આપણે નજર ફેરવી લઈએ. ૧ પંકિત સાતમીથી શ્રી. હીરવિજયસૂરિજીની વિના, વચનચારી અને એ રીતે બાદશાહ અકબરના પ્રતિબંધને પરિચય મળે છે. બાદશાહ સરિજી મહારાજના (૩૪૨મા પાનાનું અનુસંધાન ) १ श्रीमात्रसभोगविषयकाभिलाषोत्पादकं मर्म पुरुषवेदः। २ पुरुषमात्रसंभोगविषयकाभिलाषोत्पादकं कर्म श्रीवेदः । ३ पुंस्त्रीसंभोगविषयकाभिलाषोत्पादकं कर्म नपुंसकवेदः। ૧ સ્ત્રી માત્રના સંભોગને વિષય કરનારી અભિલાષાનું ઉત્પાદક કર્મ પુરૂવિંદ કહેવાય છે. ૨ પુરૂવમાત્રના સંભોગને વિષય કરનારી અભિલાષાનું ઉત્પાદક કર્મ સ્ત્રીનંદ કહેવાય છે. ૩ પુરુષ અને સ્ત્રીના સંગને વિય કરનારી અભિલાષાનું ઉત્પાદક કર્મ નપુંસકવેદ કહેવાય છે. નપુંસક વેદમાં લક્ષણની અતિવ્યાપ્તિ ન જાય તેટલા માટે ઉપરના બને ધક્ષણમાં માગ પદ મકર્યું છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ [ ३४४] સત્ય પ્રકાશ ઉપદેશથી દયા પરિણતિવાળો થાય છે અને પિતાના સમગ્ર દેશમાં શ્રીપર્યુષણ પર્વના ૧૨ દિવસ, જન્મ માસના ૪૦ દિવસે, રવિવાર ૪૮ અને બીજા જ દિવસે મળી કુલ ૧૦૬ દિવસો માટે અમારી પળાવે છે, આ દિવસને ઉલ્લેખ માત્ર જૈન ગ્રંથકારએ જ નથી કર્યો, કિન્તુ સમ્રાટ અકબરનાં ફરમાનોમાંથી પણ એ ઉલ્લેખ મળે છે. જેમકે ૧ કૃપારસકેશ—આ પુસ્તકમાં બાદશાહ અકબરે રિજીને આપેલું અસલ ફરમાન પત્ર અને તેને ફેટ છપાયેલ છે તેમાં લખ્યું છે કે "यदि बादशाह जो अनार्थीका रक्षक है यह आज्ञा दे दे किभादो मास के बारह दिनों में जो पचूसर (पजूषण) कहलाते हैं और नीनको जैनी विशेषकर पवित्र समझते है कोई जीत्र उन नगरोमें न मारा जाय जहां उनकी जाति रहती है, तो इससे दुनियां के मनुष्यों में उनकी प्रशंसा होगी.” બાદશાહ અકબર આ માંગણીને સ્વીકાર કરતાં આ પ્રમાણે ઉત્તર આપે છે – "इस कारण हमने उनकी प्रार्थना को मान लीया और हुकम दिया कि उम बारह दिनों में जीनको पचूसर (पजूषण) कहते हैं किसी मीषकी हिंसा न की जावे." (कृपारसकोश पृ. ३१) બીજા દિવસના ઉલ્લેખન માટે નીચેનું ફરમાન કે આપે છે. પૂ. મુનિરાજ શ્રી. વિધાવિન્યજી લિખિત રિધર અને અન્નામાં પરિશિષ્ટ સત્તામાં તે ફરમાન છપાવ્યું છે, અને અસલને ફોટા પણ છપાયો છે, તેમાં સૂરિજી મહારાજ અને તેમના શિષ્યના ઉપદેશથી જે દિવસે માં અસા પાળવામાં આવી હતી તે દિવસેનો ઉલ્લેખ આ પ્રમાણે છે– २ "फरदीन महीना जिन दिनोमें सूर्य एक राशिसे दुसरी राशि में नाता है वे दिन; इद; मेहरका दिन; हर महीने के रविवार; वे दिन कि जो दो सूफियाना दिनोंके बीच में आते है; रजब महीने के सोमवार, आमान महीना कि जो बादशाह के जन्मका महीना है। हरेक शमशी महीनेका पहला दिन जिसका नाम ओरमज है; और बारह पवित्र दिन कि जो श्रावण महीने के अन्तिम छः और भादवे के प्रथम छः दिन मिलकर कहलाते है" ૩ પરિશિષ્ટ જમાં સમ્રાટ જહાંગીરનું ફરમાન છપાયું છે. તેમાં લખ્યું છે કે "जहांगीरी हुकम हुआ कि, उल्लिखित बारह दिनोंम, प्रति वर्ष हिंसा करने के स्थानोंमें, समस्त सुरक्षित राज्यमें प्राणी-हिंसा न करनी चाहिए; और न करने की तैयारी ही करनी चाहिए. इसके संबंधमें हर साल नया हुकम नहीं मंगना चाहिए" હજી એક બીજું પ્રમાણ પણ મળે છે. સન્નાટ જહાંગીરે તે ફરમાન ઉપાધ્યાય भानुप्रासापोछे, तेमा सभ्युarge-personal use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ એક ૧] વાટ નગરીને પ્રાચીન શિલાલેખ [ ૩૪ ] * * મનુવક અતિ ગૌર “ મ' વગ વિતાવવા રિજિचंद्र यतिने हमसें प्रार्थना कि-"जजीआ कर, गाय, बैल, भैंस और भैस की हिंसा प्रत्येक महिने के नियत दिनों में हिंसा, मरे हुए लोगों के माल पर कबजा करना, लोगों को कंद करना और सोरठ सरकार शधंजय तोर्थ पर लोगोंसे जो मेहसुल लेती है वह महसुल, इन सारी बातों की आला हजरत (अकबर बादशाहने) मनाइ और माफी की है।" "इससे हमने भी हरेक आदमी पर हमारी महरबानी है इससे-एक दुसरा महीना-जीसके अन्तमें हमारा जन्म हुआ है-और शामिलकर, निम्नलिखित विगत के अनुसार माफी की है" એ ફરમાનમાં બાદશાહ જહાંગીર અહિંસા પાળવાના દિવસેને ઉલ્લેખ નીચે પ્રમાણે આપે છે કે પટાઇ gઢાવા” ___ "फरवरदीन महिना, वे दिन कि, जिनमें सूर्य एक राशीसे दूसरी राशी जाता है । इदके दिन, मेहरके दिन, प्रत्येक महिने के रविवार, धे दिन कि जो सूफियानाके दो दिनों के विचमें आता है, रजब महीने का सोमवार, अकबर बादशाह के जन्मका महीना-जो आबान महिना कहलाता है। प्रत्येक शमशी ( Sular ) महिना का पहला दिन जिसका નામ શોરમા ! વાર રાવતવા નિ કિ = શાયર મને अन्तिम छः दिन और भादों के पहेले छः दिन हैं।" ઉપરનાં મુગલ સમ્રાટનાં ફરમાને વાંચીને વાચકોને દઢ ખાત્રી થશે કે રવિજયસૂરિજી મહારાજ અને તેમને શિવેએ મેગલ સમ્રાટોને પ્રતિબંધ કરવામાં કેટલે ભગીરથ પ્રયત્ન ઉઠાવ્યા હતા અને મહાલાભ મેળવ્યું હત! સૂરીશ્વરજી મહારોજના ઉપદેશથી બાદશાહ અકબરે એકસ છ દિવસા અહિંસા પળાવ્યાનું આપણે વાંચ્યું. અને બાકીના દિવસે મહોપાધ્યાય શ્રી શાંતિચંદ્રજી અને શ્રાવિજયસેનસૂરિજી આદિના ઉપદેશથી થયેલા છે. આ શિલાલેખમાં જે ૧૦ દિવસે અમારી પળાવ્યાનું અને સમ્રાટના બીજા ફરમાનામાં બીજા વધારે દિવસે અમારી પાગ્યાનું લખ્યું છે તેમાં યુ. પ્ર. શ્રીજિનચંદ્રસૂરિજીના ઉપદેશથી અષાઢ મહિનાના સાત દિવસ જે અહિંસા પળાવી છે તે દિવસે તે અલગ જ સમજવાના છે. અર્થાત્ શ્રીહીરવિજયઅરિજીના ઉપદેશથી ૧૬ દિવસે, અને તેમના શિષ્ય પ્રશિષ્યના ઉપદેશથી બીજા દિવસે અમારી પળાવી હતી અને શ્રીજિનચંદ્રસુરિજીના ઉપદેશથી પળાયેલા અમારીને સાત દિવસે પણ જુદા જ ગણવાનું છે. હવે આપણે એ શિલાલેખમાં રહેલી આ સિવાયની બીજી વિગતોના વધુ ઇતિહાસ તરફ નજર નાખીએ. ૨ વેરાટમાં પડવા સંબંધી અનેકવિધ કથાઓ પ્રચલિત થઈ હતી. આજે પણ તેમાંની ઘણી કથાઓ ત્યાં સંભળાય છે, ક વૈરા માં અકબરનું રાજ્ય હતું અને ત્યાં તાંબા વગેરેની ખાણ હતી; આ સિવાય અનેક ધિાનીનું સ્થાન આ નગર હતું. Page #12 -------------------------------------------------------------------------- ________________ [૪] શ્રી જન સત્ય પ્રકાશ તાંબાની ખાણે હતી એમ તો હીરસૌભાગ્ય કાવ્યમાં પણ લખ્યું છે. જે હું આગળ હીરસૌભાગ્યમાંના લોકની ટીકામાંથી રજુ કરી ગયો છું. ત્યાં તામ્રાળ દ્વારા પિત્તિ લખ્યું છે, અર્થાત વૈરાટમાં તાંબાની ખાણ હતી અને તેને અધિપતિ ઇન્દ્રરાજ હતું. આજે પણ આ પ્રદેશમાં પહાડે લાલ, રેતી પણ લાલ અને જમીન પણ લાલ-તાંબાના રંગની જ છે. એટલે આ કથન સર્વશે સત્ય છે. તેમજ તાંબાનો કચર પણ ચોતરફ ફેંકાયેલે ઢગના ઢગ રૂપે વિદ્યમાન છે. ૪ પછી ઈન્દ્રરાજના કુટુમ્બને ઇતિહાસ શરૂ થાય છે. ૫ આમાં ઈન્દ્રરાજના પિતા સંધપતિ ભારમલ્લને અકબરના મહેસુલી ખાતાના મુખ્ય અધિકારી ટોડરમલે બહુ માન આપ્યું હતું, અનેક ગામોને ઉપરી બનાવ્યું હતું. અને અધિકારીપદે સ્થાપેલ હતા. સંઘપતિ ભારમલ્લે પણ પોતાના તાબાની પ્રજાનું પાલન સુંદર રીતે કર્યું હતું. ૬ સં. ઈન્દ્રરાજને પણ પિતાના પિતાને અધિકાર મળ્યો હતો, વરાટને સુબો ઈન્દ્રરાજ હતા. એટલે જ હીરસૌભાગ્યકારે ઈન્દ્રરાજને પાંચસો ગામને ઉપરીસામન્ત વર્ણવ્યું છે. તેમ જ અનેક હાથી ઘોડાને ઉપરી, ખાણાને માલિક જણાવ્યું છે. આ બધું જોતાં એમ લાગે છે કે સપતિ ભારમલ્લ અને તેને પુત્ર ઇન્દ્રરાજ, મેવાત પ્રદેશના ઉપરી-સુબા હશે. કારણ કે તેને વૈભવ એનું મહત્ત્વનું સ્થાન સૂચવે છે. વળી આ સ્થાન બાદશાહ અકબર ક્યાં વધુ રહેતા હતા તે ફતેહપુર-સીકીથી નજીક છે એટલે જોખમદારી ભર્યું અને મહત્ત્વનું પણ પૂરેપૂરું હશે. અહીંના અધિકારીને વ્યવસ્થા માટે સદાય સાવચેત રહેવું પડતું હશે. આ પ્રદેશ સદાય બંખેર રહ્યો છે. આજે પણ એ જ દશા છે. એટલે શાંત, અને પ્રજાને પ્રેમ છતી લે તેવી વ્યવસ્થાપક સિવાય પ્રજાપ્રેમી અને રાજ્યમાન્ય બનવું મુશ્કેલ જ હતું, પરંતુ પિતા પુત્ર આ ગુણથી બરાબર વિભૂતિ હતા જેથી આ મહત્ત્વનું સ્થાન બરાબર જાળવ્યું હતું. ૭ ઇન્દ્રરાજે ધરાટમાં જે ભવ્ય જિનપ્રાસાદ બનાવ્યો તેનું એક નામ ઇન્દ્રવિહાર અને બીજું નામ મહદયપ્રાસાદ હતું. ઈન્દ્રરાજે પોતાના નામથી બનાવેલ આ જિનમંદિર ખરેખર ઈન્દ્રવિહાર નામને સર્વથા સાર્થક કરતું હતું. અને મહદયપ્રાસાદ પણ ધરાટને મહાય કરનાર જ હતો. ૮ આમાં શ્રી હીરવિજયસૂરિજીની શ્રી હેમવિમલસૂરિજીથી પટ્ટપરંપરા આપી છે. શ્રી હેમવિમલસૂરિજી મહારાજના પટ્ટધર મહાન સાધુ માર્ગદિયોહારક શ્રી આણુંવિમલસૂરિજી મહારાજ થયા. તેમના પાટ ઉપર મહાપ્રતાપી શ્રી વિજયદાનસૂરિજી થયા અને તેમની પાટ ઉપર સુર્યસમાન દેદીપ્યમાન, પરમખાભાવિક અને પિતાની વિદ્વતાથી મેગલ સમ્રાટ અકબરપ્રતિબોધક તેમજ તેની પાસેથી અહિંસાનાં ફરમાને, પૂરતક ભંડાર અને બંદિમાન આદિ શુભ કાયા કરાવનાર અને જગદગુરૂના બિરૂદથી અલંકૃત શ્રી. હરવાર થયા છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ વરાટનગરીના પ્રાચીન શિલાલેખ [ ૩૪૭ ] અહિં‘સાનાં કરમાનો માટે પહેલું લખાયું છે. હીરસૌભાગ્યકાવ્ય, જગદ્ગુરૂકાવ્ય વિજયપ્રશસ્તિ આદિમાં લખાયું છે કે સમ્રાટ અકબરે સુરિજી મહારાજને પ્રથમ મુલાકાતેજ પ્રભાવિત થઈ પોતાની પાસે રહેલ પુસ્તકોને બડાર આપ્યા હતે. આ શિલાલેખમાં પણ એ જ વસ્તુનું સૂચન છે. અર્થાત્ ઉપયુ કત પુસ્તકામાં લખાયેલી વિગતા સ ́પૂછ્યું વિશ્વસનીય અને પ્રામાણિક છે. અફ આદશાહ કેટલા દેશના ઉપરી હતા એ પણ લખ્યુ છે. કાશ્મીર, કામરૂપ, મુલતાન, કામિલ ( કાબુલ) બકસા, ઢિલ્લી ( દિલ્હીપ્રાંત) રૂસ્થલી ( મારવાડ ) ગુર્જરત્રા (ગુજરાત) માલવ. (માલવા) આદિ ષનેક દેશ તેમજ ચૌદ છત્રપતિ-મહારાજા જેની સેવા કરતા. અર્થાત્ અકબર મહાપ્રતાપી સમ્રાટ્ બાદશાહ હતા. ૯ સૂરિજી મહારાજ કેવા પ્રાભાવિક હતા તે અહીંના વિશેષાથી બરાબર સમજાય છે. પ્રશાન્ત–નિસ્પૃહી,....સંવિગ્ન-પરમત્યાગી; યુગપ્રધાન આદિ ગુણવડે શ્રી વન્દ્રસ્વામિ જેવા પ્રતાપી હતા.૧ છેલ્લે મહેાપાધ્યાય શ્રી કલ્યાણુવિજયજી મહારાજના શતિ-પ્રભાવ, અદ્ભૂત વકતૃતા, પાંડિત્ય અને ઉજ્જવલ ચારિત્ર આદિચુણાનું વર્ષોંન છે. આ પ્રશસ્તિના કર્તા ૫. લાવિજયજી ગણિ, લેખક ૫. સામકુશલ ગણિ અને પથ્થર પર ખેાદનાર છે ભારવપુત્ર અસરફ ભગત. આ મંદિરની પ્રતિષ્ઠા કરાવનાર જો કે મહેાપાધ્યાયજી શ્રી ક્લ્યાણુવિજયજી હતા, પણ તેમણે જમદ્ગુરૂજી મહારાજની આજ્ઞાનુસાર પ્રતિષ્ઠા કરાવી હતી માટે પોતાનું સ્વતંત્ર નામ ન રાખતાં મુખ્યતા ગુરૂજીની જ રાખી છે. આવી રીતે અનેક ઐતિહાસિક વિગતાથી ભરેલા આ લેખ છે. તે સમયને બીજો એક લેખ મળ્યો છે, જેને ભાવાથ સંક્ષેપમાં નીચે મુજબ છે. ભાવાર્થ – સવંત ૧૬૪૪માં શ્રીમાલવીય રોક્યાણુ ગાત્રના સર્પત ભારમલ જીના પુત્ર ધાસીદાસે પોતાના કુટુંબ સહિત શ્રી અંજનશલાકા કરાવી. પ્રતિષ્ઠા કરાવનાર આચાય નાગપુરીય તપાગચ્છના શ્રી હકીર્તિસૂરિ અને અમરકીર્તિસૂરિ વગેરે છે. આમાં જે કુટુમ્બને! ઉલ્લેખ છે તે જોતાં સધતિ ઇન્દ્રરાજ અને બાસીદાસ અન્ને ભાઇઓ જ છે. ધાસીદાસ એનું પ્રસિદ્ધ નામ લાગે છે. જ્યારે પ્રથમના શિલાલેખમાં તેમનું નામ સ. સ્વામિદાસ છે. તેમના એ પુત્રામાં અહીં જીવન અને ચતુર્ભુજ નામ છે જ્યારે પ્રથમના શિલાલેખમાં જગજીવન અને ચતુર્ભુજ નામ છે. એટલે સ, ધાસીદાસનું બીજું નામ સ્વામિદાસ જ છે. જે દિવસે મહેાપાધ્યાયજી શ્રી કલ્યાણવિજયજીએ પ્રતિષ્ઠા કરાવી તે જ દિવસે અને તે જ સમયે ઈંદ્રરાજના બીજા બે ભાઇઓ-અજયરાજ અને ધાસીદાસે પણ મદિરે ૧ જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ મહાત્ ત્યાગો-પરમસ લેગી-નિસ્પૃહી– અને પ્રશાંતાત્મા હતા. એ મહાપુરૂષે ૩૬૦૦ ઉપવાસ, ૨૨૫ રૃ, ૭૨, અઠ્ઠમ, ૨૦૦૦ હજાર આયખીલ, ૨૦૦૦ ડુન્નર નવી આદિ મહાન તપસ્યા કરી હતી, અર્થાત્ તપસ્વી જીવન તીત " હતું. Page #14 -------------------------------------------------------------------------- ________________ [ ૮] શ્રી જેન સત્ય પ્રકાશ = = બનાવ્યા છે અને પ્રતિષ્ઠા કરાવી છે. ઘાસીદાસ ઉ સ્વામિદાસે તો નાગપુરીમ તપાગચ્છના આચાર્યના હાથે પ્રતિષ્ઠા કરાવી છે, જેનો ભાવાર્થ મેં આપે છે. વચલા ભાઈએ કરાવેલ પ્રતિષ્ઠા સંબંધી કાંઈ પણ લેખ મળ્યો નથી એટલે એ માટે આપણે મૌને જ રહેવું પડે છે. આ બન્ને લેખો આપણને એક સુંદર બોધ આપે છે-તે સમયે મુનિસંધમાં આપસમાં કેટલે પ્રેમ અને સ્નેહ હશે, તેનું આ અપૂર્વ દૃષ્ટાન્ત છે. એક જ કુટુમ્બની બે વ્યકિત તપાગચ્છના જુદા જુદા આચાર્ય મહારાજેના હાથથી પ્રતિષ્ઠા ઉત્સવ કરાવી આત્મકલ્યાણ સાધતા. આ કુટુએ મળેલી લમને સદુપયેગ કરી આત્મકલ્યાણ સાધ્યું અને સાથે જ વેરાને પણ શોભાવ્યું. બન્ને શિલાલેખોના આધારે આ કુટુંબનું વંશવૃક્ષ આ પ્રમાણે તૈયાર થાય છે. સંધપતિ નાન્હા તેમની સ્ત્રીનું નામ કહી. સંધપતિ ઈસર-ભાર્થી જબકુ સંઘપતિ રતનપાલ, ભથે મેડાઈ સંધપતિ દેવદત્ત ભાર્યા ધમ્મુ-ધીમા. સંધપતિ ભારમલ્લ સ્ત્રીનું નામ ધસાઈ ગયું છે. સંઘપતિ ઇન્દ્રરાજ (બાય જયંતિ અને દમયંતિ) ! (દમીમત) સં. અજયરાજ સ્ત્રીનું નામ રવામિદાસ ! ઘસાઇ ગયું છે. બીજું નામ ધાસીદાસ) સં. વિમલદાસ સ્ત્રીનું નામ ભુંસાઈ ગયું છે. બીજા લેખમાં પણ નામ નથી. સં. સુહડમસ (ભાર્યા નગીના) * ચતુર્ભુજ જગજીવન (જીવન) (ભાર્યા મેતાં) સં. કચરા. • આ નામ માટે વિચાર કરવો પડે તેમ છે. પ્રથમના મેટા શિલાલેખની પંધિત સત્તરમાં સ્પતિ પુત્ર લખ્યું છે. અહીં સ્વથી સ્વામિદાસ (વાસીદાસ) સમજવાના છે. કારણકે બીજ શિલાલેખમાં ધાસીદાસના પુત્રોમાં જીવન (જગજીવન) અને ચતજ બન્નેના નામ મળે છે બેલે મે આ બન્ને લેખેના આધારે જે વંશzક્ષ આપ્યું છે તે પ્રમાણે ઘાસીદાસના જ જીવન અને ચતુષ જ બન્ને પુત્રે સંભવે છે.Private & Personal use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ અંક ૧ વંશ નગરીને પ્રાપીન શિલાલેખ સંઘપતિ ઇન્દ્રરાજના ત્રણે ભાઈઓનું કુટુમ્બ આ પ્રમાણે છે. તેમનું ગોત્ર ક્યાણ હતું. રાકયાણ ગેત્રમાં આજે દિલ્હીના સુપ્રસિદ્ધ ઝવેરી લાલા બેરાની લાલજી છે. તેમની બહુ જ ઈચ્છા હતી કે વૈરાટના આ મંદિરને હું જીર્ણોદ્ધાર કરાવું. પાંચ સાતમાં આ મંદિરને જીર્ણોદ્ધાર થઈ શકે તેમ છે. રક્ષાણ ગત્રની યશપતાક ફરકાવતું આ મંદિર ઉભું છે તેને થિર રાખવું, એ ક્વાણ ગોત્રના વંશજોની પ્રથમ ફરજ છે. લાલા બેરાતીલાલજી ગયે વર્ષે સ્વર્ગસ્થ થયા પરન્તુ તેમના ભાઈઓ અને પુત્ર વિદ્યમાન છે તેઓ આ કાર્ય જરૂર સંભાળે. વૈરાટની વર્તમાન પરિસ્થિતિ હું સંક્ષેપમાં જણાવી ગયો છું. જયપુર રેટની અન્તિમ સરહદનું આ સ્થાન છે. ચોતરફ પહાડો, જાણે તાંબુ પાથર્યું હોય તેવી લાલ માટી વગેરે છે. જ્યાં જનનાં ૩૦૦ ઘર હતાં, ત્યાં . જેનાં પાંચ સાત ઘર છે. તેઓ ઈચ્છે છે કે મંદિરને જીર્ણોદ્ધાર થાય. તેઓ સેવા પૂજા કરવા જિનવરેન્દ્રની ભકિત કરવા તૈયાર છે. એક જ મંદિરને કે જેમાં મોટે શિલાલેખ છે તેને જ જીર્ણોદ્ધાર થાય તેમ છે. શિલાલેખ જોવા આવનાર પુરાતત્વવિદે પણ આ લેખને બહુ જ મહત્ત્વને ગણે છે. જયપુર સ્ટેટ આ જીર્ણ મંદિરને સંરક્ષણીય સ્થાન તરીકે પિતાના કબજામાં રાખવા ઈચ્છે છે. પણ ત્યાંના જેને ના પાડે છે. કોઈ ધર્મપ્રેમી દાનવીર સટ્ટહસ્થ આ બાજુ લક્ષ આપી જગદ્દગુરૂજી શ્રી હીરવિજયસૂરિશ્વરજીની યશપતાકા ફરકાવતા આ જિન મંદિરને છહાર કરે એ ખાસ જરૂરનું છે. સાધુઓના વિહારની પણ ઘણું જ અગત્ય છે. છેલ્લી બે સદીમાં સાધુ તરીકે અમે જ ચાર સાધુઓ પ્રથમ ત્યાં ગયા હતા. રસ્તા વિકટ છે. અડચણે ઘણી છે છતાંયે સાધુ મહાત્માઓએ પધારવાની જરૂર છે. અહીથી બે માઈલ ગયા પછી અવર રાજ્યની સરહદ શરૂ થાય છે. ત્યાંથી ગાજીના થાણ થઈ અનુક્રમે અલ્વર થઈ દિલ્હી જવાય છે. આ રસ્તે ન નીકળે છે. જંગલી પ્રાણુઓને ડર છે, પરંતુ ધીમે ધીમે આ રસ્તે જાહેર રસ્તે બની જશે પછી ડરનું નામ નહિ રહે. વચમાં વસ્તી મે અને મીયાણાની આવે છે. સાવચેતી પૂર્વક અને સમુદાય સાથે વિહરવામાં ડર જેવું નથી. જેમણે જીદગીમાં પહેલી જ વાર સાધુઓનાં દર્શન કર્યા એવા ત્યાં અને ભાવિક અને શ્રદ્ધાળુ છે. અન્તમાં-આ ઐતિહાસિક શિલાલેખનું સત્ય સમજી તે વખતના જૈન સંઘની મહત્તા વાંચી તેવું પ્રભુત્વ જૈન સંધને પુનઃ પ્રાપ્ત થાઓ એ શુભેચ્છા પૂર્વક વિરમું છું. Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહર સ્તોત્ર લેખક–શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ (ક્રમાંક ૩૬ પૃષ્ઠ ૪ર થી ચાલુ) ભદ્રબાહુ અને વરાહમિહિર એ બે ભાઇઓ હતા, તેવી રીતનો ઉલ્લેખ પ્રબંધચિંતામણિ તથા શ્રીજિનપ્રભસૂરિ વિરચિત અર્થકલ્પલતા’ નામની વૃત્તિના રચના સમય પહેલા કોઈ પણ ગ્રંથમાં કરવામાં આવ્યો હોય એવું મારા ખ્યાલમાં નથી. બીજી બાજુ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ પણ પિતે રચેલા પરિશિષ્ટપર્વ નામના ગ્રંથમાં તે બાબતનો ઉલ્લેખ સુદ્ધાં કરતાં નથી. મારા આ મતને મલતે જ અભિપ્રાય જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી સ્વર્ગસ્થ છે. હર્મન જેકોબીએ પણ “કલ્પસત્રની અંગ્રેજી આવૃત્તિની પ્રસ્તાવનામાં દર્શાવ્યો છે જે અક્ષરશઃ નીચે મુજબ છે.* “ભદ્રબાહ અને વરાહમિહિર વચ્ચે થયેલી સ્પર્ધાના સંબંધ હેમચંદ્ર સૂરિ સિવાય ઘણા અર્વાચીન જૈન મંથકાએ એક દંતકથા આ લિી છે. આ દંતકથા ઉત્પન્ન થવાનું કારણ મને નીચે નીચે મુજબ લાગે છે – એક તે ભદ્રબાહુસ્વામીએ સૂર્યપ્રાપ્તિ ટીકા અને ભદ્રબાહવી નામની સંહિતા એમ બે ખગળ વિદ્યા વિષયક છે તથા “ઉવસગ્ગહર' નામનું સ્તોત્ર રચ્યું છે એમ જે મનાય છે. તેથી, અને બીજું, જૈન જ્યોતિષ શાસ્ત્રને અન્ય જ્યોતિર્વિદે જે ધિક્કારતા હતા { જુઓ સિદ્ધાન્ત શિરોમણિ ૩-૧) તેથી, ભદ્રબાહુ અને જૈન જ્યોતિષ શાસ્ત્રની મહત્તા દેખાડવાની લાલસાના પરિણામે એ દંતકથા જન્મ પામી છે. “આ ઉપર આપેલી કથા દેખીતી રીતે જ કઈ પણ ઐતિહાસિક ઉપયોગિતાવાળી જણાતી નથી. તેમજ હેમચંદ્રસૂરિએ તેને ઉલ્લેખ સુદ્ધાં પણ કરેલો નહિ હેવાથી તે અર્વાચીન હેય તેમ ભાસે છે. તેથી આ સંબંધમાં આપણને કોઈ પણ જાતને વિચાર કરવાની જરૂર નથી.” ઉપર્યુક્ત ઉલ્લેખ ઉપરથી એટલું તો જરૂર સિદ્ધ થાય છે કે પંડિત શ્રી બહેચરદાસ તથા ઈતિહાસપ્રેમી મુનિ મહારાજ શ્રી કલ્યાણવિજયજીએ ભદ્રબાહુ અને વરાહમિહિર એ બંને ભાઈઓ હવાની જે કલ્પના કરી છે, તે અનૈતિહાસિક દંતકથાના આધારે છે, જ્યારે વરાહમિહિર પિતે પણ પિતાના ગ્રંથમાં ભદ્રબાહુનો ઉલ્લેખ કરતા નથી, જે તેઓ બંને પ્રતિસ્પધી હોય અને ગૃહસ્થપણામાં સગા ભાઈઓ હોય તે પછી મિત્ર તરીકે •3. હર્મન જેબીએ લખેલ અંગ્રેજી કલ્પસૂત્ર દુષ્માપ્ય હોવાથી આ અવતરણ શ્રીયુત સુશીલે કરેલા તે પ્રસ્તાવનાના ગુજરાતી ભાષાંતર ઉપરથી આપ્યું છે. આ પ્રસ્તાવના ગુજરાતી ભાષાંતર, ૨૧. જૈન સેવા મેઘજી હીરજીએ છપાવેલ કલ્પસૂત્ર સુખબાધિકા”માં છપાવેલ છે. ૧ આ દંતાયા જેન સત્ય કાચના વર્ષ : અંક ના ૧૨મા પાને આપી છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ અંક 9] ઉવસગ્ગહર સ્તોત્ર [૫૧] નહિ તે પ્રતિસ્પધી તરીકે તે જરૂર ઉલ્લેખ કર્યા વિના રહે જ નહિ. દા. ત. બૌદ્ધ ગ્રંથમાં ગૌતમબુદ્ધના પ્રતિસ્પધી શ્રવણ ભગવાન મહાવીરને ઉલ્લેખ “નિગ્સનાતપુ’ તરીકે ઠેકઠેકાણ કરેલ મલી આવે છે. વળી દિગંબર ગ્રંથોમાં તથા શિલાલેખોમાં બીજ ભદ્રબાહુને જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે ઐતિહાસિક દૃષ્ટિએ સિદ્ધ થઈ શકતું નથી, એ બાબતના સંખ્યાબંધ પુરાવાઓ “જન સત્ય પ્રકાશમાં પ્રસિદ્ધ થએલી “હિર શાસ્ત્ર છે અને ?” નામની લેખમાળામાં આપેલા છે. વરાહમિહિર અને ભદ્રબાહસ્વામી સંબંધીની ઉપર્યુંકત અનતિહાસિક દંતકથા ઉપરથી દેટલાક વિદ્વાનો એવો મત બાંધે છે કે નિયુક્તિઓ તથા કલ્પસૂત્રના રચયિતા પણ તકેવલ ભદ્રબાહુ નહિ, પરંતુ વરાહમિહિરના ભાઈ બીજા ભદ્રબાહુ છે. છતાં ખુબીની વાત તે એ છે કે એ વિઠાનામાંથી કોઈએ પણ બીજા ભદ્રબાહુના ગુરૂશ્રીનું અથવા શિષ્યપર પરાનું નામ સુહાં નિર્દિષ્ટ કર્યું નથી. કલ્પનાની ખાતર આપણે એક વખત માની લઈએ કે બીજા ભદ્રબાહુ થઈ ગયા છે, અને તેઓએ આ બધી કૃતિઓ એટલે કે નિકિતઓ, કલ્પસૂત્ર મૂળ અને ઉવસગ્ગહર તેત્રની રચના કરી છે તે નાશ પામતાં પામતાં પણ બચી જવા પામેલા સેંકડો શિલાલેખો તથા શ્વેતાંબર માન્ય આગમ ગ્રંથ અને વિપુલ સાહિત્ય રાશિમાં કઈ પણ ઠેકાણે બીજા ભદ્રબાહુ સવામીની સંસારી અવસ્થાનું નામ, તેઓશ્રીના ગુરૂશ્રીનું અથવા શિષ્ય પરંપરાનું નામનિશાન સુદ્ધાં ન મલી આવે એવું બની શકે ખરું? મારી માન્યતા મુજબ તે જ્યાં સુધી ઐતિહાસિક શિલાલે અથવા તામ્રપત્રો અને આગમગ્રંથમાંથી તે વાતની પુષ્ટિ બાપતા પુરાવાઓ ન મળી શકે ત્યાં સુધી તે નિર્વતિઓ, કલ્પસૂત્રમૂળ, તથા ઉવસગ્ગહર સ્તોત્રના કર્તા તરીકે શ્રુતકેવલિ શ્રી ભદ્રબાહુસ્વામીને જ માનવા ઘટે અને હું તે તેઓને જ માનું છું. આવી ઐતિહાસિક મૂલ્યવગરની દંતકથાઓ ઉપરથી પ્રાચીન ચાલી આવતી માન્યતા ફેરફાર કરવાનું કઈ પણ સમજુ ભાણસ કબુલ ન કરે. જૈન સત્ય પ્રકાશના વર્ષ ૩ના ૧૨ અંકમાં “શ્રી ભદ્રબાહુ ગણિરચિત ચઉકકસાથે એ નામનો એક લેખ પૃષ્ઠ ૪૩૨ તથા ૪૩૩ ઉપર શ્રીયુત હીરાલાલ રસિકદાસ કાપડિયાએ લખીને એ કૃતિના કર્તા શ્રી ભદ્રબાહુગણિ તે કેણ તેને અંતિમ નિર્ણય કરવાને બાકી રાખે છે. પરંતુ આ ભદ્રબાહુગણિ તે નિર્યુકિતકાર, કલ્પસૂત્રકાર અથવા ઉવસગહર સ્તોત્રકાર તે ન જ હોઈ શકે. કારણ કે તેઓએ પોતાની કોઈ પણ કૃતિમાં પિતાના નામ નિર્દેશ કરેલ નથી અને પ્રાચીન સમયમાં સ્તોત્રકાર પોતાની કૃતિઓના અંતે મોટે ભાગે નામ નિર્દેશ કરત ન હતા એટલે મારી માન્યતા પ્રમાણે “ચઉકકસાયના રચનાર શ્રી ભબહુગણિ ઘણું કરીને વિક્રમની દસમી સદીની પછીના હેઇ શકે. મારા બીજા પ્રશ્નના જવાબ રૂપે “ઉવસગ્ગહર તેત્રના કતાં ભૂતકેવલિ ભદ્રબાહ જ છે, એ પ્રાચીન પરંપરાને ફેરવવા માટેના ક્યાં સુધી બીન ઐતિહાસિક સબળ Jain Educat પુરાવાઓ ન મલી આવે ત્યાં સુધી હું પ્રાચીન પરંપરાને વળગી રહું છું. Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રીનમસ્કાર મહામંત્ર-માહાત્મ્ય ઢેખક—શ્રીયુત મુરચંદ્ર પુરુષાત્તમદાસ અદામી બી. એ., એલએલ. મી., રિટાયર્ડ સ્મા. કૈા. જજ ( ગતાંકથી ચાલુ) આ પ્રમાણે અરિહંત આદિ પાંચેની નમસ્કારની ચેાગ્યતા માર્ગ અવિપ્રાશ આદિ ગુણેથી સક્ષેષમાં આપણે જોઇ. હવે એ યોગ્યતા બાબત વિશેષ ઊંડા ઉતરી આપણે તપાસ ચલાવીએ. ૧અરિહંત ભગવાન્સ'સારરૂપ અટવીમાં માર્ગ બતાવવા માટે ભેબિયાનું કામ કરે છે, તેમજ સસારરૂપ સમુદ્રમાં નિર્યામક એટલે નિમા અથવા ખલાસીનુ કામ કરે છે, અને તે ગોપ એટલે ગેાવાળીઆની માર્ક છ કાયના જીવાની રક્ષા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. જેથી તેઓને મહાગાપ-મેટા ગાવાળીઆની ઉપમા આપવામાં આવે છે. આવા માદક, નિર્યોભક અને મહાગાપ એ ખરેખર આપણા મહા ઉપકારી કહેવાય. આ ઉપનામે સંબંધમાં વિશેષ સ્પષ્ટતાથી અને વિસ્તારથી આપણને જાણવાનું મળે તે આપણા અરિહંત ભગવાન તરફ પ્રેમ જરૂર વિશેષ વધે. માટે આપણે એ ઉપનામે સંબંધમાં વધારે વિચાર કરીએ. અરિહંત ભગવાન્ સસાર અટવીમાં માર્ગોપદેશક કેમ કહેવામાં આવે છે તે આપણે જોઇએ. પ્રથમ દ્રવ્ય અટવી અને બીજી ભાવ અટવી, દ્રવ્ય અટવીને આપણે વિચાર કરીશું. રઅટવી એ પ્રકારની છે. એક અટવીનું ઉદાહરણું પ્રથમ સમજી લઈ ભાવે વસંતપુર નામનું એક નગર છે, તેમાં ધન નામના સાથેવાતુ વસે છે. તેની ચ્છિા ખીજા - ગરમાં જવાની થઈ. ખીજા કોઈ લોકોને તે તગર જવું હોય તે તેમને પશુ પોતાની સાથે લઈ જવાની ભાવનાથી તેણે વસતપુર નગરમાં ઉદ્ઘોષણા કરાવી. તે ઉપરથી ઘણા તટિક કાપી વગેરે એકઠા થયા. એકઠા થયેલા લેકાને જવાના માના ગુણા કરાવી તે કહે છે કે- '' ષ્ઠિત નગરે પહેાંચવા માટે એ માર્ગ છે; એક સરલ છે અને જો વા છે. જે વક્ર માર્ગ છે તેથી સુખે સુખે ધીમું ગમન થાય અને લાંબા કાળે પ્રપ્સિત નગર પહોંચાય, પણ છેવટે તે તે મા પણ સરલ ભાગ માર્ગ છે તેનાથી જલદી ગમન થાય પણ મહેનત બહુ અને સાંકડા છે. ત્યાં દાખલ થતાં જ એ મહા ભયંકર પડે છે, તે અને પાછળ લાગે છે, પણ જે વટેમાર્યું લાંમા માર્ગ સુધી પાછળ પાછ આવીને મળે છે, જે સરલ પડે, કારણ કે તે ઘણાં વિષમ વાત્ર અને સહુ રહેતા માલમ માનેાડે નહિ, તે ઘણા લાચુ રહેવા છતાં તે કઈ પ્રકારને પરાભવ કરી ૧ નુ ૨ જી આ. ગા. ૯૦૪ . ગા. ૯૦૫-૬ Page #19 -------------------------------------------------------------------------- ________________ અંક ૧ શ્રી નમરકાર મહામા-મહાગ્ય થાકતા નથી. આ માર્ગમાં ઘણું મનહર વૃક્ષે આવેલાં છે, પણ તેની છાયામાં કદી પણ વિશ્રાન્તિ લેવી નહિ, કારણ કે તે છાયા જીવ લેનારી છે. જે વિશ્રાન્તિ લેવી હોય તે સુકાઈ ગયેલાં પીળા પાતરાવાળાં ઝાડ નીચે બે ઘડી લેવી, બીજા માર્ગમાં રહેલા મનહર રૂપવાળા ઘણાં પુરૂષ મીઠા વચનથી આ માર્ગમાં પ્રયાણ કરનારને બેલાવે છે, અને કહે છે કે અમે પણ તે નગરે જઈએ છીએ, માટે અમારે સાથ કરે, પણ તેઓનું વચન સાંભળવું નહિ, પિતાના સાથીઓને ક્ષણમાત્ર પણ છોડવા નહિ. એકાકી થવાથી નિચ્ચે ભય છે. અટવીમાં ભયંકર દાવાનળ સળગી રહેલ છે, તે અપ્રમત્ત થઇ બુઝાવી નાંખવો જોઈએ. જે તે બુઝાવવામાં ન આવે તે નકકી બાળી નાખે છે. ઉંચા કઠીણ પહાડ ઉપગ રાખીને ઓળંગવા. જો તે નહિ ઓળંગાય તે જરૂર મરણ થાય. વળી મેટી ગાઢી વેશજાળ જલ્દીથી ઓળંગી દેવી જોઈએ. ત્યાં સ્થિત થવાથી ઘણ રે થાય છે. પછી એક નાને ખાડે આવે છે, તેની સામે મને રથ નામને બ્રાહમણ હંમેશ બેઠેલે હોય છે. તે વટેમાર્ગુઓને કહે છે કે જો આ ખાડાને પૂરતા જાઓ. તેનું વયન બિલકુલ સાંભળવું નહિ, અને તે ખાડે પર નહિ. તે ખાડાને પૂરવા માંડે છે તે માટે મોટે થતું જાય છે, અને રસ્તાઓ બંધ થઈ જાય છે. અહિં પાંચ પ્રકારના નેત્રાદિને સુખ આપનારાં કપાકનાં દિવ્ય ફાળો હોય છે, તે જેવાં નહિ તેમ ખાવાં નહિ. અહીં ભયાનક બાવીસ પિશાચ ક્ષણે ક્ષણે હુમલા કર્યા કરે છે, તેઓને પણ બિલકુલ ગણવા નહિ. ખાવા પીવાનું પણ ત્યાં ભાગે પડતું આવે તેટલાથી જ નિર્વાહ કરવે; અને તે પણ રસ વગરનું અને દુર્લભ હેાય છે. પ્રયાણ તે કોઈ વખતે બંધ રાખવું નહિ, હમેંશા ચાલવાનું રાખવું. રાત્રિએ પણ ફકત બે પ્રહર સૂવું અને બાકીના બે પ્રહરમાં તે ચાલવાનું રાખવું. આ પ્રમાણે જવામાં આવે તે હે દેવાનું પ્રિયે! અટવી જલદીથી પાર ઉતરી શકાશે અને પ્રશસ્ત શિવપુર પહોંચાશે. ત્યાં પહોંચ્યા એટલે કોઇ પ્રકારને સંતાપ હેત નથી. આ પ્રમાણે તે સાર્યવાહે કહ્યું એટલે તેની સાથે સરલ માર્ગે જવા અને કેટલાક બીજે માર્ગે જવા પ્રવૃત્ત થયા. પછી તે શુભ દિવસે નીકળ્યા. આગળ જઈ માર્ગને સર કરે છે અને શિલા વગેરેમાં ભાર્ગના ગુણદોષ જણાવનારા અક્ષરે લખે છે. આ પ્રમાણે જે તેની દોરવણી પ્રમાણે વર્યાં તેઓ તેની સાથે થોડા વખતમાં તે નગરે પહોંચી ગયા. જેમાં તેણે કરેલા લખાણ પ્રમાણે રૂડી રીતે પ્રયાણ કરે છે તેઓ પણ તે નગરે પહોંચે છે. જેઓ તમ વત્ય નહેતા અથવા વર્તતા નથી અને છાયા વગેરેનાં લોભમાં સપડાય છે તેઓ તે નગર પામ્યા નથી અને પામતા નથી. દ્રવ્ય અટવીના માર્ગ બતાવનારનું આ ઉદાહરણ કહ્યું. આ ઉદાહરણને ઉપનય આપણે ભાવ અટવીના માર્ગ દર્શાવનારમાં ઉતારીએ. તે ઉપનય આ પ્રમાણે જાણુ. સાર્થવાહને સ્થાને અરિહંત ભગવાનઉષાને સ્થાને ધર્મકથા, તટિક કાપડીઆ આદિને સ્થાને છે, અટવીને સ્થાને સંસાર, બાજુમાગે તે સાધુમાર્ગ, બીજો વક્રમા તે શ્રાવકમાર્ગ, પહોંચવાનું નગર તે મેક્ષ, વાઘ અને સિંહ તે રાગ અને દેવ, મનહર વૃક્ષ છાયા તે સ્ત્રી આદિથી સંસક્ત રહેવાનાં સ્થાને, કાંપીળાં પતરાવાળાં વૃક્ષો તે Aa E3 અનવ પાપરહિત) રહેવાનાં સ્થાને માની બાજુમાં રહેલા બઠા વચનથી બેલાવનારnelibrary.org Page #20 -------------------------------------------------------------------------- ________________ [૫૪] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૪ પુરૂષો તે પાર્થસ્થ (પાસધ્ધા) આદિ અકલ્યાણ મિત્ર, સાથિએ તે સાધુઓ, દવાગ્નિ તે કૈધાદિ કષાય, ફળે તે વિષયો, બાવીસ પિશાચે તે બાવીસ પરિસ, ખાવાપીવાનું તે એષણીય નિર્દોષભિક્ષા, પ્રયાણ તે નિત્ય ઉઘમ, બે પ્રહરમાં સ્વાધ્યાય, અને નગરે પહોંચ્યા એટલે મેક્ષ સુખ પામ્યા. આ દાંતમાં ઇસિતનગરે જવાની ઈચ્છા રાખનાર માણસ તે માર્ગ સંબંધી ઉપદેશ આપનાર સાર્થવાહને પિતાનો ઉપકાર માનીને તેને નમસ્કાર કરે છે, તેમ મેક્ષાથીઓએ પણું અરિહંત ભગવાનને ઉપકારી માની નમસ્કાર કરવો યોગ્ય છે. અરિહંત ભગવંતે એ મોક્ષમાર્ગ સમ્યગદર્શનથી અને સમ્યગ જ્ઞાનથી હૃદય પૂર્વક યથાવસ્થિતપણે જાયે, અને ચરણ કરણથી તે માર્ગ સેવ્યો એટલું જ નહિ પણ મિથ્યાત્વ તથા અજ્ઞાનથી ભૂલા પડેલાઓને સંસાર આવીમાં તે માર્ગ બતાવ્યો, તેથી ખરેખર તેઓ મહાઉપકારી છે અને વંદનને યોગ્ય છે. જિનેશ્વર ભગવાન ભવરૂપી સમુદ્રમાં ડૂબતા ભવ્ય જીવોને સમ્યગદર્શનાદિ નૌકામાં બેસાડીને સિદ્ધિપત્તનમાં પહોંચાડતા હેવાથી તેમને બીજી નિયામકની ઉપમા ઉપર આપી છે. ત્રીજી ઉપમા મહાગોપની આપી છે કારણ કે જેમ ગાવાળીએ પિતાના પશુધનનું જંગલી પ્રાણીઓથી સારી રીતે રક્ષણ કરે છે, અને પ્રચૂર વણ અને પાણીનો જ હોય તેવા વનમાં તેને લઈ જાય છે, તેમ અરિહંત ભગવાનરૂપી મહાગો, જીનું મરણાદિ ભયથી રક્ષણ કરે છે અને તેમને નિર્વાણ 1નમાં પહોંચાડે છે. આ પ્રમાણે સર્વ ભવ્ય જીવોના મહાઉપકારી હોવાથી અને ત્રણ લે માં શ્રેષ્ઠ હેવાથી અરિહંત ભગવાને નમસ્કારને લાયક ગણાય છે. આ લાયકાત પ્રકારાન્તરથી પણ જણ આવે છે. અરિહંત ભગવાન કુપ્રવચનમાં આસકિતરૂપ દષ્ટિરાગ, શબ્દાદિ વિષયોમાં આસકિત રૂ૫ વિયાગ, અને પુત્રાદિકમાં આસકિતરૂપ સ્નેહરાગ એ ત્રણ પ્રકારના રાગને, દેશને, ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર પ્રકારના કષાયનેપાંચ પ્રકારની ઈન્દ્રિયોને, જૈન માર્ગથી ચુત ન થવાય અને વિશેષ નિર્જ થાય તેટલા માટે સાધુએ સહન કરવા યોગ્ય ક્ષુધા આદિ બાવીસ પરિષહને તેમજ દેવ, મનુષ્ય, તિર્યંચ તથા આત્મસંવેદન-એ ચાર પ્રકારે થતા ઉપસર્ગોને નમાવે છે એટલે વશ કરી નાંખે છે અથવા મૂળથી નાશ કરી નાખે છે, તેથી તેઓ નમસ્કારને યોગ્ય છે. આ પ્રમાણે અરિહંત ભગવાનની નમસ્કારની ગ્યતા આપણે કંઈક અંશે જાણ. અરહિંત શબ્દનો અર્થ પણ ઘણો સૂચક અને જાણવા લાયક છે. પ્રથમ આપણે લક્ષમાં રાખી લેવાનું છે કે એ શબ્દના ત્રણ પાઠાંતરો છે. (૧) અરિહંત (૨) અરહંત અને (૩) અરહંત. સંસ્કૃત ભાષાને “અહંત' શબ્દ તેના પ્રાકૃત ભાષામાં આ ત્રણે રૂપ થઈ શકે છે. ( સિદ્ધ છે. ૮-૨-૧૧૧) એ ત્રણેના અર્થ આપણે વિચારીએ. ઈન્દ્રિય, વિષય, કષાય, પરિષહ, શારીરિક માનસિક અને ઉભયરૂપ-એ ત્રણ ૧ જુએ . ના ૯૧૨ થી ૧૪ ૨ જી એ આ. મા. ૧૫ ૯૧૭ ૩ જીઓ વિ . મા. ૨૯૧૦ અને ૨૭૯ જ એ મ મ ૯૮ Page #21 -------------------------------------------------------------------------- ________________ અંક ૧] નમસ્કાર મહામત્રત્સાહાય [૫૫] પ્રકારની વેદના, અને ઉપસર્ગો એ બધા જીવના અરિ એટલે દુશ્મન છે. એ અરિને હણનાર હોવાથી અરિહંત ભગવાન વાસ્તવિકપણે એ નામથી બોલાવાય છે. તેઓએ ચાર પ્રકારનાં ઘાતિ કર્મોને કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં પહેલાં હણી નાખ્યાં છે, અને બાકી રહેલા ચાર પ્રકારનાં અધાનિ કર્મોને નાશ કરનાર છે. આ રીતે જ્ઞાનાવરણદિ આઠ પ્રકારના કર્મોરપિ અરિને હણનાર હોવાથી પણ અરિહંત નામ સાર્થક છે. વંદન (શિર નમાવવું) અને નમસ્કાર (વચનથી સ્તવના કરવી ) એ બન્નેને તેઓ યોગ્ય છે, તેમજ પૂજન (વસ્ત્ર આદિથી કરતી પૂજા) તથા સરકાર (અભ્યસ્થાનાદિથી કરાતો આદર) તેમજ સિદ્ધિગમનને માટે પણ તેઓ યોગ્ય છે, તેથી તેમને અરહંત કહેવામાં આવે છે. ઈ કરેલી અશેકાદિ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે તેથી પણ અરહંત કહેવામાં આવે છે. અરહંત ભગવાને સર્વ હોવાથી સર્વવસ્તુ ગત પ્રચ્છન્નતાનો અભાવ હોઈ રહસ્ (એકાન્તરૂપ પ્રદેશ) તથા અન્તર (મધ્યભાગ-ગિરિગુહાદિને) જેમને નથી, અર્થાત્ જે સર્વજ્ઞપણાથી એકાન્ત પ્રદેશ અને મધ્ય પ્રદેશ સર્વને જોઈ શકે છે તેથી તેમને અરહંત (અન્તર ) કહેવામાં આવે છે. (પ્રાકૃત ભાષામાં સાર્થાન ૮-૧-૧૧ એ સૂત્રથી ને જૂ અને જનતા ૬ લપાઈ જાય છે.) વળી અરહન્ત શબ્દનું સંસ્કૃત ભાષામાં અથાઃ એવું પણ રૂપ થઈ શકે. એમ થાય ત્યારે જેને સકલ પરિગ્રહોપલક્ષણભૂત રથ અને વૃદ્ધાવસ્થાદિ ઉપલક્ષણ વાળા અન્ત (વિનાશ) નથી તે અર્થ સમજાય. - ક્ષીણ રાગતાને લીધે જે કશામાં આસકિત રાખતા નથી તે અર્થ પણ થઈ શકે. ( ધાતુ દેશી ભાષામાં તે તરફ ગમન કરવું એ અર્થમાં પણ વપરાય છે. તે પરથી અહત એટલે આસકિત તરફ ગમન નહિ કરનાર થાય છે.) વળી અરહત શબ્દનું “અરહયત એવું રૂપ પણ થઈ શકે છે. ત્યારે પ્રકૃષ્ટ રાગના કારણભૂત મનહર અને અન્ય વિષયને સંબંધ થવા છતાં પણ જે પોતાના વીત તારૂ૫ રવભાવને ત્યાગતા નથી-છેડતા નથી એમ અર્થ થાય ( ધાતુ ૧૦મા ગણને છે તેનો અર્થ “ત્યાગ કરવો એ થાય છે.) અરહંત એ પાઠ હોય ત્યારે તેનું સંસ્કૃતરૂપ અરાહત થાય. કર્મબીજ ક્ષય થવાથી જેને ફરી ઉત્પત્તિ નથી અર્થાત્ જેને ફરી જન્મવું નથી એ અથ તે વખતે કરાય. આપણે અરિહંતપદની વ્યાખ્યા સંક્ષેપથી જોઈ અને અરિહંત ભગવાન નમસ્કારને ગ્ય છે તે પણ વિચાર્યું. એ નમસ્કારથી શું ફળ પ્રાપ્ત થાય તે આપણે હવે જોઈએ. ૧ જુએ આ. શા. ૨૦ ૨ જુએ આ બા. ૯૨૧ Jain Education lengha902 ?! Nallerivate & Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ { } } શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૪ ભાવથી એટલે ઉપયોગ સહિત કરાતા અગ્નિતને નમરકાર જીવને હજારે ભવથી મુકાવે છે, અને જો તે બવમાં મેક્ષ મેળવી આપનાર ન થાય તે માધિલાભ માટે થાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ધનને જે યાગ્ય છે તે ધન્ય કહેવાય. ન્ય સાધુ મહાત્માઓના હૃદયમાંથી, ભવક્ષય થતાં સુધી અર્થાત્ ચાવજીવ, નહિ ખસનાર અરહતના નમસ્કાર વિભાગ ગમન અને અપધ્યાનને દૂર રાખનારે હોય છે. આ નમસ્કાર ચેડા અક્ષરવાળા છે, છતાં મહાઅથ વાળા છે, કારણુ કે એમાં દ્વાદશમ્ગના અર્થના સંગ્રહ આવી ગયા છે. ભરણુ જ્યારે સમીપ આવે ત્યારે વારવાર એનું સ્મરણુ અનેકવાર કરાય છે. અરિહંતને નમસ્કાર સર્વ પાપ-એટલે આઠે પ્રકારનાં ક્રમનો નાશ કરે છે, અને સર્વ મંગલેામાં પહેલું માંગલ છે. આવા મહાન ઉપકારી અહિન્ત ભગવાનના કેટલાક ગુણાનું સ્મરણ કરવા પૂર્વક આપણે તેમને નમસ્કાર કરીએ. ત્રણ ભવા શેષ રહેલા હેાય ત્યારે અત્યંત ભકિતપૂર્વક જે અરિહંત આદિ વીસ સ્થાનકની સેવા કરીને જિન નામક નિકાચિત કરે છે તે અરિહંત ભગવાનને હું નમસ્કાર કરૂં છું. ચૌદ મહાસ્વપ્નાથી જેઓના અદ્ભુતગુણા સૂચિત થયલા ડાય છે, અને જે ઉત્તમ રાજકુળમાં એટલા ભવમાં અવતરે છે, તે અરિહંત ભગવાનેને હું નમસ્કાર કરૂં છું. જેઓને જન્મમહાત્સવ પ્શન દિકકુમારીએ અને ચેાસા ઇન્ડો અતિર્હષ વાળા મનથી કરે છે, તે અરિહંત ભગવાનેાને હું નમસ્કાર કરૂં છું. જેગ્માના શરીરમાં જગતને આશ્ચર્ય પમાડનારા અદ્ભૂત રૂપ, ગંધ આદિ ચાર્ અતિશયે। જન્મથી જ હૈય છે, તે અરિહંત ભગવાનને હું નમસ્કાર કરૂં છું. જે મતિ, શ્રુત અને અવધ એ ત્રણ જ્ઞાનથી યુકત ટાઈ ભાગાવલી ક ક્ષીણુ થયેલું નણીને પ્રત્રા ત્રણ કરે છે, તે અરિહંત ભગવાનેાને હું નમસ્કાર કરૂ બ્રુ. જે સદા ઉપયાગવાળા, અપ્રમત્ત, અને શુકલ ધ્યાન ધ્યાનારા હાઈ ક્ષપકશ્રેણી માંડી મેહને હણી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે અરિહંત ભગવાનને હું નમસ્કાર કરૂં છું. જેઓને કાય થવાથી અગિયાર અતિયે પ્રગટ થાય છે, અને જેઓને દેવકૃત એગણીશ અતિશયા હોય છે, તે અરિહંત ભગવાને હું નમસ્કાર કરૂં છું. જેએ અશૅકવૃક્ષાદિ આ પ્રાતિહાર્યોથી શૈાભિત હાઈ સદાકાળ વેન્દ્રોથી સેવાયલા સતા વિચરે છે, તે અરિહંત ભગવાનને હું નમસ્કાર કરૂં છું. જે પાંત્રીશ ગુણવાળી વાણીથી ભવ્ય પ્રાણીઓને માધ કરતા મહીતલમાં વિચરે છે તે અરિહંત ભગવાનને હું નમસ્કાર કરૂં છું. (ચાલુ) ૧ બ્રુ વિ. સા. ૩૦૦૯,૧૨ અને ૩૦૧૫ તથા ૩૦૨૪ તથા આ. ગા. ૯૨૩-૪-૫-૬, ૨ જીએ સિમિયાસાહા ગા. ૧૨૫૮થી ૧૨૨૬, Page #23 -------------------------------------------------------------------------- ________________ [ एक सत्य घटना ] लेखक - श्रीयुत नथमलजी विनोरिया - वीर विक्रमसी ग्रीष्म ऋतु के दिन थे। दोपहर का समय था । धूप तेजी से पड़ रही थी । ऐसे समय में एक युवक अपने सिर पर कपड़े की गठरी और हाथ में कपड़े धोने की मुगदर लिए अपनी धुन में मस्त चाल से नदी की ओर से चला आ रहा था। घर आकर अपने सिर से कपडे की गठरी नीचे रक्खी और मुगदर को एक और कौने में रख शान्ति लेने नीचे बैठा । यह युवक भावसार जाति का टीमाणीया गौत्र का वीर विक्रमसी था। उसका निवासस्थान महातीर्थ श्रीशत्रुंजयगिरि की शीतल छाया में पालीताने में था। वह विस्तार परिवारवाला था। वह ब्रह्मचर्य आश्रम ही में था । उसके भाई तथा भावज आदि कुटुम्ब में थे। वे सभी एक ही साथ रहते थे और कपडे रंगने का धन्धा कर अपना निर्वाह चलाते थे । प्रतिदिन के नियमानुसार आज भी विक्रमसी नदी पर कपडे धोने गया और कार्य समाप्त होने पर घर लौट आया । श्रमके कारण विक्रमसी को क्षुधाने सताया। उसको दूर करने के लिए उसने शीघ्र ही हाथ-पांव धीर और जलका लोटा भर कर रसोड़े में गया, किन्तु वहां रसोई का कुछ ठिकाना न दिखाई दिया, किसी कारण आज भोजनमें विलम्ब हो गया था | जब विक्रमसी रसोडे से बिना भोजन किए बाहर निकला तो उसका मस्तिष्क फिर गया, क्षुधा देवीने तो अपना आतंक जमा ही रक्खा था, क्रोध दूर खडा खडा प्रतीक्षा कर रहा था, मौका देखते ही उसने भी अपना अधिकार जमाया। इन दोनों के आक्रमण से विक्रमसी अपने आपे से बाहर हो गया और नहीं कहने योग्य शब्द कह गया । क्या आज दोपहर होने पर भी भोजन नहीं बना ? घर बैठे बैठे इतना भी काम नही बनता दूसरा कार्य है भी क्या ? अबसे ऐसा न हो, नहीं तो ठीक न होगा, इत्यादि शब्द कहने लगा। भाभीने भी क्रोधावेश में आकर उसके शब्दों का प्रतिकार किया और कहने लगी इतना जोर किस पर जमाते हो ? यदि बल है तो जाओ! और सिद्धा चलजी की यात्रा मुक्त करो। उस समय सिद्धाचलजी के मूलनायकजी की ट्रंक पर एक सिंह रहता था। उसके भय से यात्री ऊपर नहीं जाते थे । इस कारण लगभग यात्रा बन्द थी । “ 'उस सिंह के समक्ष जाकर अपना पराक्रम दिखाओ" पेला भाभीने ताना मारा । विक्रमती सच्चा वीर था, सच्चा युवक था, उसकी रग रग में बोरता का लहू भरा हुआ था। भला वह वीर भाभी के इन वाक्वाणों को कब Page #24 -------------------------------------------------------------------------- ________________ [४५८] श्री सत्य HR [५४ बरदाश्त कर सकता था! उमी क्षण यहां मे उठा और दृढ़ निश्चय किया कि “जहां तक सिंह को मार कर सिद्धाचलजी की यात्रा मुक्त न करूंगा घर न लौटूंगा।' उपर्युक्त प्रतिज्ञा करके विक्रमसी अपने कपड़े धोनेकी मुगदर लेकर घर से निकला। मार्ग में जो स्नेही मिलते वे भी साथ हो गए। और आपस में कहते थे देखो विक्रमसी सिद्धाचलजी की हूंक पर रहे हुए सिंह को मारने जा रहा है। इस पर कोई कोई उसकी मज़ाक उडाते, परन्तु उनको इस बातका कहां ख्याल था कि यह कोई साधारण बात नहीं थी। यहां तो प्राणों की बाजी लगाने का सोदा था, यदि कर देकर जाना होता तो कई कायर धीरता की बाजी मार लेते। विक्रमसो सिद्धाचलजी की तलेटी के नीचे आकर वहां ठहरे हुए यात्रियों के संघ एवं स्नेहियोंको इस प्रकार कहने लगा कि, मैं पहाड़ के ऊपर रहे हुए सिंह को मारने जाता हूँ सिंह को मारकर मैं घंटा बजाऊँगा उसकी ध्वनि सुनकर आप समझ लेवें कि, मैंने सिंह को मारा डाला है। यदि घंटे की ध्वनि सुनाई न दे तो मुझे मरा हुआ समझे। ऐसा कह कर विकमसीने वहां ठहरे हुए जनसमुदाय को भावयुक्त नमस्कार किया और उन को विदा ले पहाड़ पर चढना आरम्भ किया। सब यात्रीगण अनिमेष दृष्टि से उसकी और देख रहे थे। देखते देखते विक्रमसी अदृश्य हो गया। विक्रमसी सिंह मारने की प्रबल भावगा को लेकर एक के बाद पक पहाडी टेकरीयाँ पार कर रहा था। गरमी एवं श्रम के कारण उसके कपड़े पसीनेमें तरबतर हो गये थे। ज्यों ज्यों वह ऊपर चढता था, त्यों स्यों उसकी भावना भी आगे बढकर प्रबल होती जाती थी। इस प्रकार विक्रमसी पहाड़ की चोटी पर चढ गया। समय ठीक मध्यान का था। ग्रीष्म ऋतु में सूर्य की तेजी का क्या कहना? वनराज शान्ति लेने के लिए एक वृक्ष की शीतल छाया के नीचे निश्चिन्त सो रहा था। विक्रमसी उसके निकट पहुँचा और अपने हृदय में कहने लगा कि, सोते हुए पर वार करना निर्बल तथा कायरों का काम है। अतः उसने सिंहको ललकार दिया । सिंह अपनी शान्ति भंग करनेवाले की ओर लपका, विक्रमसी तो उसका प्रतिकार करने को तैयार ही था। उसने भी शीघ्रता से अपने हाथ में रही हुई मुगदर का उसके मस्तक पर एक ही ऐसा वार किया कि सिंहकी खोपड़ी चूर चूर हो गई। उसके सिर से रक्तधारा बहने लगी, तथापि वह पशुओं का राजा था। वह भी अपना बदला लेने को उद्यत हुआ। वह खड़ा हुआ और विमक्रसी की ओर झपटा। विक्रमसी सिंह को मरा हुआ समझ घण्टे की और दौडा, जहां घंटा वनाने जाता है इतने ही में तो सिंहका एक ही पंजा विक्रमसी Page #25 -------------------------------------------------------------------------- ________________ વીર વિક્રમસી [ ३५८ - पर ऐसा पड़ा कि, वह पृथ्वी पर गिर पडा। एक और विक्रमसी पडा हुआ था तो दूसरी ओर सिंह । दोनों ही अंतिम श्वास ले रहे थे। मरने मरते विक्रमसी को विचार आया कि, मेरी मनोकामना तो पूरी हुई, परन्तु नीचे रहै हुए यात्रालु क्यों कर जानेंगे कि, मैंने सिंह को मार दिया है। उपर्युक्त विचार आते ही विक्रमसी ने अपने पास रहै हुए कपड़े को शरीर के घार घर मजबूत बांध दीया और लड़खड़ाता हुआ खड़ा हुआ और वृब जोर से घंट बजाने लगा। उस घण्टे की विजयनाद के साथ साथ उसका आखिरी सांस भी महाप्रस्थान कर गया, उसका नश्वर शरीर उसो स्थान पर गिर पड़ा। इस प्रकार वीर विक्रमसीने अपने प्राणों को बाजी लगा कर सिंह को मार सिद्धाचलजी की यात्रा खुल्लो कराकर यात्रिकों को सिंह के भयसे बचाया। परोपकारी विक्रमसीने आत्मसमर्पण कर इस नश्वर शरीर को छोड कर अपमा नाम अमर कर दीया। आज भी उसका म्मारक शत्रुजय पर्वत पर कुमारपाल राजा के मन्दिर के सामने आने वृक्ष के नीचे मौजूद है। उसके ऊपर बीर-नर के योग्य सिन्दूर का पोषाक शोभा दे रही है। सुना जाता है कि आज भी टोमाणीया गोत्र के भात्रमार नवविवाहित वरवधूओं के कंगनडोरा वहीं खोलते हैं। जब जब मैं शत्रुजय की यात्रा करने जाता हूं तब तब उस वीर विक्रमसी के स्मारक को भावपूर्ण नमस्कार करता हूँ: उस समय वोर विक्रमसी की वीर गाथा मेरे समक्ष खड़ी हो जाती है; और सहसा हृदय से यह उद्गार निकलते हैं "धन्य वीर विक्रमसी ने ही भावज के ताने को सत्य कर दिखाया"।। આજે જ મંગાવો કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીર સ્વામી ત્રિરંગી ચિત્ર ૧૪”x૧૦”ની સાઈઝ, જાડું આટ કાર્ડ અને સોનેરી બર્ડર મદય-આઠ આના ટપાલ ખર્ચ બે આના લખો - શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ शिमान ana, anxiet. अमावा. Page #26 -------------------------------------------------------------------------- ________________ બત્રીસલક્ષણો [ધમશ્રદ્ધાને ચરણે આત્મસમર્પણની એક અમર કથા | ક વાર રાજગૃહી નગરીના રાજા શ્રેણિકને સુંદર ચિત્રશાળા બનાવરાવવાનું મન આ થયું. દેશદેશના અનેક કુશલ કળાધરોને બોલાવ્યા. સફેદ દૂધ જેવા આરસ પહાણને સુંદર મહેલ તૈયાર થયે. દૂરથી જોનારને તે જાણે બગલાની પાંખ જ લાગે. રાત્રે ચંદ્રમાની રૂપેરી ચાંદનીમાં, આ મહેલની શોભા અનુપમ લાગતી. રાજાએ વિચાર્યું મહેલ તે દેવ-વિમાન જેવા તૈયાર છે. પણ હવે એમાં એવાં જ સરસ ચિત્રો આવવા જોઈએ. મહેલનું કામ થોડું અધુરું હતું. મુખ્ય દરવાજા ઉપરની કમાન ખૂબ કારીગરીથી શેભાવી હતી. અંદર એવાં તે ઝીણાં ચિત્રે કર્યાં હતાં કે જેનાર ક્ષણભર તે મુગ્ધ થઈ જતા. ખુદ સજા પણ આ અનુપમ કારીગરીવાળી કમાન જોઈ ખુશ ખુશ થઇ જતે. શુભ મુર્તે દરવાજા ઉપર કમાન ચઢાવી. પણ ન માલુમ એમાં એવું કાંઈક થયું કે રાત્રે એ દરવાજો પડી ગયે, સાથે કમાન પણ તૂટી પડી. રાજાને આ સાંભળી ઘણે જ ખેદ થયા. કારીગરોને ઉત્સાહ આપી બમણું ધન આપવાનું જણાવી પહેલાથી પણ વધુ સુંદર કમાન બનાવવા આદેશ કર્યો. દરવાજાનું કામ ઝપાટાબંધ ચાલ્યું, કમાન ઉપર પણ અનેક કારીગર-કળાકુશલ ચિત્રકારો બેઠા. પહેલાં કરતાં પણ વધુ સુંદર કમાન તૈયાર થઈ. ફરીથી શુભ મુહૂર્તે કમાન ચઢાવી. વળી પાછી રાત પડી અને દરવાજા સહિત કમાન તૂટી પડી. ચેકીદારે ચેક કરતા હતા તે ઘવાયા, એકાદ બે બચ્યા તેમણે રાજાને ખબર આપ્યા. રાતેરાત રાજ્ય ત્યાં હાજર થયે એને પણ આ સ્થિતિ જોઈ દુઃખ થયું, પણ શું કરે ? રજા નિરૂત્સાહ ન થશે. ત્રીજી વાર કામ શરૂ કરાવ્યું. કમાન એથી પણ વધારે સુંદર થઈ. ચઢાવી પણ ખરી. પણ ત્રીજીવાર પણ પડી ગઈ. રાજા ચમકો. તેને એમ થયું, જરૂર કોઈ દેવદોષ છે. રાજાને થયું. હું આટઆટલી જહેમત ઉઠાવી, રાતદિન ભૂખ તરસ અને નિંદ છેડી આ ચિત્રાશાલા પાછળ મંડયો છું ત્યારે વિધિ મારાથી વાંકી બની મારું કામ ભગ્ન કરી નાખે છે, મને નિરૂત્સાહ કરે છે. એને ભૂદેવો ઉપર એ વખતે પરમ આસ્થા હતી. વિદ્વાન જ્યોતિષી બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું, અને પૂછયું “આ આપણી ચિત્રશાલાને દરવાજે કેમ તૂટી જાય છે? ચિત્રશાળા પૂર્ણ થાય એ ઉપાય કહો” ભૂદેવોએ જોશ જોઈ તે વખતની ચાલતી પ્રણાલીકા મુજબ ઘેર હિંસાકાર્ય મુચવ્યું: “રાજન, કઈ દેવ બત્રીસ લક્ષણે માગે છે, માટે યજ્ઞ કરાવી બ્રાહ્મણને લાડુ જમાડી બત્રીસ લક્ષણે હોમ તે જરૂર તમારું કાર્ય સિદ્ધ થશે-ચિત્રશલા તૈયાર થશે, અને આપનો મનોરથ પાર પડશે" રાજાને આ વાત એકદમ તે ન રૂચી, એક ચિત્રશાલા માટે બત્રીસ લક્ષણે હેમું ! પણ સામે જ પિતાની ચિત્રશાલાનું દ્વાર યાદ આવ્યું. હું રાજા છું ગમે તે કરી શકવા Page #27 -------------------------------------------------------------------------- ________________ અંક ૧] બત્રીસલક્ષણે [૩૧] સમર્થ છું. પણ આ અન્યાય થાય છે એમ મારું હૃદય કહે છે. બીજો કોઈ રસ્તો છે કે નહિ ?” રાજાએ પૂછયું. મહારાજ ! આ વળી શું પૂછયું? વેદવિધિ પ્રમાણે અમે યજ્ઞ કરાવીશું. એ બત્રીસ લક્ષણે જરૂર સ્વર્ગમાં પહોંચી આપને આશીર્વાદ આપશે. આપ ચિંતા ન કરશે. બધાં સારાવાનાં થઈ રહેશે.” રાજાને આ હૃદયહીને ઉપર ક્રોધ ચઢશે પણ ચિત્રશાલાને મેહ છૂટતે નહોતો. બત્રીસ લક્ષણે ચઢે તે જ ચિત્રશાલા તૈયાર થાય એમ છે એમ ભૂદેવોએ તેને ઠસાવ્યું. અનેક પુરાણેનાં પિથાં વીખ્યાં પણ બ્રાહ્મણોને તે યજ્ઞ જ કરાવ હતું, ત્યાં શું ? અને ન છૂટકે રાજાએ હા ભણી. એ જ દિવસે ગામમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યા “જે કોઈ પોતાના છોકરાને યજ્ઞમાં હોમવા આપશે તેને બદલામાં ભારોભાર સુવર્ણ આપવામાં આવશે.” આખા ગામમાં જ ઢઢરે પીટાય, પણ એવું નિષ્ફર હૃદય કાનું હોય કે સગે હાથે પુત્રને મારવા માટે આપે ? જગતમાં બધા કરતાં શ્રેષ્ઠ અને નિઃસ્વાર્થ પ્રેમ હોય તે એક માત્ર માતાનો પ્રેમ છે. પુત્ર ભલે ગમે તે ગાંડે ઘેલે અપંગ હશે છતાં માતા તેને જે વાત્સલ્ય...પ્રેમભાવથી જેણે સંભાળશે તે અનુપમ છે. આર્યાવર્તનો ઈતિહાસ પિકારીને કહે છે કે કેટલીય શાણી માતાઓએ વીરપુત્ર આપ્યો છે, એ બધા વીરતાના પાઠ તો એ પુત્રે માતા પાસેથી જ શીખ્યા છે. માતાઓએ શું કર્યું? આ પ્રશ્ન જ ઉપેક્ષણીય લાગે છે. એના કરતાં માતાઓએ શું નથી કર્યું? આ પ્રશ્ન ઉચિત લાગે છે. આટલું છતાં ય એમાં અપવાદ હોય છે એની કોણ ના પાડશે? આવો જ અપવાદ રાજગૃહીમાં પણ બને. એક દરિદ્રનારાયણની મૂર્તિરૂપ ભૂદેવનું કુટુંબ હતું. બ્રાહ્મણ પત્ની મેહધ, ક્રોધિની અને સ્વાર્થિની હતી. ઘરમાં ખાવાનું ન મલે અને દર વર્ષે એક એક વસ્તી તે વધે. બ્રાહ્મણ પણ ભિક્ષા સિવાય બીજા કામમાં આળસ કરતો. તેને છ એક છેતરાં હતાં. બ્રાહ્મણએ ઉપર્યુક્ત ઢંઢરે સાંભળ્યો. એને વિચાર થયે ભારે અમર કાંઇ કામ કરતા નથી, નથી ભીખ માંગવા જત, નથી સસોઈ કરતે કે નથી પાણીને લોટો ભરી આપતે. રોજ ચોપડીયું ઉઘાડીને બેસે છે અને કાં તો પેલા સાધુડા પાસે જાય છે. એને આપી દીધું હોય તે છૂટકે મટે, ઘરમાં લક્ષ્મી દેવીની કૃપા થશે અને એક પાપ જશે. મારું કે એના બાપનું કદી કહ્યું નથી માનતે માટે ભલે જાય. “સાંભળે છે આ ઢઢેરે?” તેણે બ્રાહ્મણને પૂછયું, “ના કાંઈ વિચાર તે કર્યો નથી. પણ બીજો વિચાર પણ શું કરવાના હતા? કાંઈ મારવા માટે છોકરે એ અપાવાને હતો?” Jain Education Internaઅરે હું કહું તે તે સાંભળે. તમે કાંઈ ભાગા નથી એટલે તમને ક્યાંયથી Page #28 -------------------------------------------------------------------------- ________________ t૧૨] શ્રી જૈન સત્ય પ્રકાશ સારી દક્ષિણ પણ મળતી નથી, રોજ ભિક્ષામાં પૂરી તાંબડી પણ ભરાતી નથી, અને આ માટે તે કાંઈ કામ જ નથી કરતો. મને તે લાગે છે એ નાસ્તિક થઈ જશે. માટે એને એકલીએ તે વાંધો નથી.” “ અરે આ તું શું બેલે છે? માતા ઉડીને સગે હાથે પેટને ખાતર છોકરાને મારવા તૈયાર થઈ છે? એ કેવું ભણે છે એની તને કયાં ખબર છે? એ તે માટે પંડિત થવાને, સમજી !” હવે જાયું બધું. બાપ છોકરાનું તાણે નહિ તો બીજું કોણુ તાણે? પણ ખબર છે ઘરમાં કાંઈ ખાવનું નથી, તમારામાં કાંઈ માવાની તાકાત નથી. બન્યું, આવા હીણુ કમાઉના પનારે ક્યાં પડી. રેય છોકરા પણ ફાટ છે.” માએ ક્રોધ અને દુઃખમાં ભાન ભૂલી આ પ્રમાણે કહ્યું. “મારી તે મરજી નથી, પછી જેવી તારી મરજી. નકામો કૈધ ન કરીશ. બાપ કરતાં માને છોકરા ઉપર વધારે હેત હેય. ભલે અમારું કુટુંબ ગમેતેવું હતું, પણ ક્ષણવાર અમારી મા અમને ન જુવે તો રડેરાડ પાડે, અલ્યા ક્યાં ગયે કહેશે.” પિતાનું હદય મુંઝાતું હતું. બ્રાહ્મણના ગુસ્સામાં ઘી હેમાયું, તે બોલી “ જાણે અમને તે છોકરા ઉપર પ્રેમ જ નહિ હોય? પણ શું કરીએ? તમે કમાવ નહિ અને છોકરે કહ્યું ન કરે. પેટ તો થોડું જ પિતાને લાગે માગ્યા વગર રહે છે?” ઠીક જેવી મરજી ! સોનું આવશે કેમ ? ત્યારે આજે તું અમરને કહી દેજે કે તારે જવાનું છે, હું નહિ કહું. હેરાને પણ તું જ સ્પર્શ કરજે.” બ્રાહ્મણનું હૃદય રડતું હતું. ભલેને ભારે માથે નાખો બધું. તેનું આવશે એટલે બધાં ખાવા મળશે. તમે તમારે કોઈને બેલશે.” બ્રાહ્મણીએ જઈને ઢટેશને સ્પર્શ કરી કહ્યું “મારે ઘેર ઉત્તમ બત્રીસલક્ષણો પુત્ર છે, તે આવીને લઈ જાવ અને તેનું ઘેર મોકલી આપે ! ” રાજાના સિપાઈઓ ખુશ થતા બ્રાહ્મણને ઘેર આવ્યા. બ્રાહ્મણીએ છોકરાને કહ્યું: “અમર તું આ સિપાઈઓની સાથે જા” અમર કકળી ઉઠયો, “ મા મા, મને રહેવા દે, હવે હું તારું કહ્યું કરીશ. હું સમજું છું તું મને મારવા મોકલે છે. અરે માડી, તું આટલી ક્રર ન થા. મને મરણને ભય નથી, પણ જીવતાં બળી મરવું મારાથી નહિ સહેવાય!” હવે જો ડાહ્યો થયા છે. સ્વર્ગમાં જશે સ્વર્ગમાં ખબર છે?” મા બોલી. બા એ બધા ઢગ છે. આપણે બ્રાહ્મણોએ ચલાવેલી પિપિલ છે. વેદમાતે એવું કાંઈ નથી.” અમરે દલીલનો આશ્રય લીધે. Page #29 -------------------------------------------------------------------------- ________________ અંક ૧] બત્રીસલક્ષણે [ ૩૧૩] પણ માને કયાં દલીલની જરૂર હતી. તે બેલીઃ “બોલતાં બોલતાં ફાટ લાગે છે, નાસ્તિક એ નાસ્તિક, પેલા સાધુ પાસે રહીને. વેદમાં તે ચોકખું લખ્યું છે કે યજ્ઞમાં બલિ આપેલ પ્રાણી રવર્ગે જાય. હવે બેલીશ નહિ, તું જા, મેં તને આપી દીધે છે. કેટવાળ સાહેબ, આને લઈ જાવ.” “અમાર, આગળ થી તાસ ઉપર હવે રાજ્યને અધિકાર છે.” કોટવાળે કહ્યું. “બાપા, મને બચાવે. માતા ભલે નિધુર બની, તમારે મારા ઉપર પ્રેમ છે.” ભાઈ, તને તારી સગી માએ જ વેચ્યો છે. હવે રાજના કામમાં મારાથી વચ્ચે ન પડાય.” બા ! બાપા! યાદ રાખજે, હું નથી મરવાને એ ચોકકસ છે. હું તે મોટો જ્ઞાની થવાનો છું. પણ એક દિવસ એવો આવશે કે આ યાને નામે ચાલતી ઘોર હિંસાની પ્રથા દફનાશે. આ હિંસાના પ્રતાપે તમારે આ અધર્મ રસાતાળ મા જશે.” હવે જા ભયે છે તે. છાને માને જા. તારૂં મેહું કાળું કર.” કોટવાળ અને બીજ સિપાઈ તે નિષ્ફર બ્રાહ્મણી સામે જોઈ જ રહ્યા. અરે રામ, રામ, રામ! આ તે ઓરમાન મા લાગે છે, નહિં તે આટલી દયાહીનતાનિષ્ફરતા ન હોય! જેના હૃદયમાં ભાવ સ્નેહનું એક બિંદુ પણ નથી એને મા શી રીતે કહેવી ? અને સિપાહીઓ અમર ને લઈ ચાલતા થયા! [ ૩ ] અમર કુમારને લઈ જતાં રસ્તામાં કોટવાળે છે કરણને પૂછ્યું, “ભાઈ તારી એરમાને મા લાગે છે?” નારે ના, સગી મા છે.” “હું શું કહે છે, સગી મા? અને આટલું બધું હેત (1) ફિટકાર છે ધનલાલચુ એ માતાને! હશે પણ હવે તું રડીશ નહિં. રાજાનું કામ છે એટલે શું કરીએ, નહિ તે તારી કાયા અને તારું રૂપ જોઈ અમને એમ થાય છે કે તેને છોડી મૂકીએ.” બધા આગળ વધે છે. રસ્તામાં પંચ મળ્યું. નગરશેઠ મલ્યા, બધા પાસે અમરે દયાની માગણી કરી, પણ રાજસત્તા પાસે બધાય ચૂપ રહ્યા. બધાને આત્મા આવા બુદ્ધિવાન અને તેજસ્વી પુત્રને માત જોઈ ઘવાતે હતે. પણ બધાય ચૂપ રહ્યા. ત્યાં તે પોતાના ગુરૂ સામેથી ચાલ્યા આવતા અમારે જોયા અને તે તેમની પાસે દેડી ગયો, અને બોલ્યા : “ગુરૂજી, બચાવો હું મરી જાઉં છું. માતા રાક્ષણિી થઈ છે. બાપ નિરાધાર છે. મહાજન અને શેઠ ચૂપ છે. અમર, તું લેશ પણ ચિંતા ન કરીશ. તું બચશે અને સાધુ થશે. લે આ એક મંત્ર આપું છું. તને હોમવાની તૈયારી કરે તે પહેલાથી આ મંત્ર જપ્યા કરજે, જરૂર ato"તું બચી જશે.” એમ કહી ગુરૂએમમરકારમંત્ર આપ્યું. Page #30 -------------------------------------------------------------------------- ________________ [ v] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : બધું ટોળું રાજમહેલે પહોંચ્યું. રાજમાતા પાસે પણ આ પુત્રની પ્રશંસા પહોંચી ગઈ. બ્રાહ્મણે એ પણ રાજાને ખુશી થઈ ખબર આપ્યા. “રાજન, બરાબર બત્રીશ લક્ષણે જ મળે છે. યજ્ઞ થતાં જ કમાન ચઢી સમજી લે.” અમરે “રાજ મને બચાવો ! રાજમાતા મને બચા!” એમ કહી કરૂણ આકંદન કર્યું. આજે તેનું કોઈ વાલી નહોતું. એણે જૈન સાધુઓ પાસે સાંભળ્યું હતું વેજ તેનું એને ભાન થયું, એને પોતાના ગુરૂના વચન ઉપર વિશ્વાસ હતો. એણે નમસ્કાર મંત્ર કંઠસ્થ કર્યો અને ખુબ ધીમેથી રાગબદ્ધ ગાવા માંડે. એ મંત્રમાં એવું શું ભર્યું હતું કે ગણતાં જ તેને આનંદ થવા માંડયો. એણે હવે રડવાનું છેડી દીધું. ભરવાનું તે એક જ વેળા છે. ત્રીજે દિવસે તેને હીરા અને માણેકથી ખૂબ શણગારવામાં આવ્યો. તે હસતે મેઢે યજ્ઞ પાસે આવ્યો. એને ખાતરી હતી કે કઈ દેવ આપશે અને મને બચાવી લઈ જશે. તેણે નમરકાર મંત્રને અખંડ જાપ જારી રાખે. બધા બ્રાહ્મણે મંત્ર જપતા હતા, યજ્ઞ મહામુશ્કેલીએ સળગ્યે, શરૂઆતમાં જ મંગલ કલશને ઘટ કૂટયો. બધા શંકાફૂલ થયા. આજે કાંઈ નવાજુની અવશ્ય થશે એમ લાગ્યું. બાલકના મંત્રની બધાને અદ્દભુત અસર થવા લાગી. પહેલાં તો યજ્ઞ કરાવનાર પેરેહિત પડી ગયા. તેમને લાગ્યું. રાજા પણ યજ્ઞ આગળ આવતાં જ પડે અને તેને પણ બરાગર વાગ્યું. યજ્ઞમાં આગ લાગી, મંડપ બળ્યો, આહુતિ દ્રવ્ય ભસ્મ થઈ ગયું. કેટલાક નાકા, કેટલાક તમારે જોવા આવ્યા. બધાને લાગ્યું આવા દેવકુમાર જેવા બાલકને ભારતાં કોઇને દયા ન આવી. સાવ નિર્દોષને ભાગ લેવામાં આવું પરિણામ ન આવે તે બીજું શું થાય? પણ હવે તે વાત વધુ વફરી હતી. રાજા અને રાણીના મુખમાંથી લોહી વમન થતું હતું. બ્રાહ્મણે પણ ઊંધા પડયા હતા. રાજાએ ઉઠી કુમારને નમસ્કાર કરી કહ્યું. “ભાઈ હવે છોડ! આ રાજપાટ તને આપું છું.” નમસ્કાર મંત્રને પ્રભાવ બરાબર જામ્યો હતે. કુમાર તે સિંહાસન ઉપર ચઢી બેઠો અને બે — “રાજન, મારે રાજપાટ નથી જોઈતું, એ તે ક્ષણિક છે,-મિથ્યા છે. એ તને નરકાગારમાં પહોંચાડશે. મારે ત્યાં નથી જવું, પણ આજથી પ્રતિજ્ઞા કરી કે યજ્ઞમાં કઈ પણ જીવને ન હોમ. યજ્ઞમાં મરનાર છવ નરકે જાય છે, મારનાર પણ નરકે જાય છે અને પાપપુંજ એકઠો કરે છે. વેદમાં આ યજ્ઞ કરવાનું લખ્યું જ નથી.” આમ કહી કુમાર ચાલી નીકળે અને સાધુ બની ગયે. જેના પ્રતાપે પોતે જીવન પામ્યું હતું એ પદ-એ સ્થાન તેને વધારે ગમ્યું. એણે તે ગામ બહાર સ્મશાનમાં જઈ કાયા વસરાવી દીધી. શરીર ઉપરનું મમત્વ છોડયું. કાઉસ્સગ ધ્યાને મુદ્રા લગાવી તે ધ્યાનમાં મગ્ન થયે. ગામમાં વીજળીવેગે આ વાત ફેલાઈ ગઈ. કંઈક કંઈક બેસું કોઈક કંઈક બેલું. અમરનાં માતપિતાને ઘણાએ ફિટકાર આપે તે કઈકે મનમાં રાજાને પણ Page #31 -------------------------------------------------------------------------- ________________ અંક ૧ ) બવીશલક્ષણે [ ૩૫ ] સંભળાવી. અમરની માતાને અમરના પરાક્રમની ખબર પડી. એ ચમકી-ખેને ધન પાછું લઈ લે છે? એણે બ્રાહ્મણને સંભળાવ્યું, રેયો સખણ ન રહ્યો. હવે લઈ જશે. ફિટકાર મ એ લાભમાં મારું તે નાક કાપી નાંખ્યું. હવે હાથમાં આવે છે તે ચીરી જ નાંખું એ ક્રોધ ચઢયો છે, ત્યાં તે એક પાડોશીએ આવી અમર કુમારના પરાક્રમની વાત સંભળાવી અને બળતામાં ઘી હોમ્યું. સાથે સાથે જણાવી દીધુ કે અમર તે અમર થવા તપ કરે છે. મસાણમાં જઈ ઉભો છે. હું જોઈ આવ્યો એ સાધુ થયું છે. પણ કેવો રૂડે રૂપાળા લાગે છે. તમેજ એવાં પાપીયાં કે આવા છોકરાને છેડી દીધું. આ સાંભળતાં જ એ વાઘણની જેમ ઘૂરકી. એનું ચાલત તે આવું કહેનારની જીભ જ ખેંચી કાઢત, પણ શું કરે? રાજ્ય તો રાજા શ્રેણિકનું હતું. પણ એણે બ્રાહ્મણને ખૂબ ઠપકો આપ્યો. એને મારી ન નાખું તે મારું નામ નહિ. બ્રાહ્મણે શાંત પાડવા ઘણે પ્રવાસ ઉઠાવ્યો પણ જ્યાં વડવાનલ સળગ્યો હોય ત્યાં પાણીનું ટીપું શું કામ લાગે? રાત પડી. ઘોર અંધારું હતું. પુરૂષ પણ એકલો જતાં બીવે એવા સ્થલે એ રાક્ષસિણું હાથમાં ધારદાર છરી ચમકાવતી ગામ બહાર મસાણમાં ગઈ. એનું અંગે અંગોધથી ધમધમતું હતું. અમર તે મસ્તપણે ઉભો હતે. એને મરણ કે જીવનની કશી દરકાર નહતી. કૂર માતાએ વેગમાં જઈ તેને જોઈ એકદમ પેટમાં છરી હુલાવી દીધી. અમરે ઊંહ પણ ન કર્યું. એણે પલવારમાં પ્રસંગ સંભાળ્યો.-એ વૈરાગ્ય ભાવનાએ ચઢયો. ઘા ઊડે હતો. ક્ષણવારમાં આંતરડાં નીકળી પડયાં. એનું શરીર ઢગલો થઇ પડયું અને એને આત્મા સ્વર્ગના માર્ગે સંચર્યો? એ સાચે બત્રીસ લક્ષણ હતું. એણે જીવી જાણ્યું અને એના કરતાં ય વિશેષ સફળતાથી મરી જાયું. બ્રાહ્મણને હવે સતિષ થયું. એણે જાણ્યું કોણ મને ઓળખનાર છે. હવે નીરોતે હું ધન ખાઈશ, હેર કરીશ. એ એમ જાણતી હતી કે મારું પાપ કઈ જાણતું નથી પણ એ એની ભૂલ હતી. એક અદશ્ય વ્યકિત આ બધું જાણતી હતી. એને લાગ્યું હાય! આ માતા! પણ કુદરત રૂઠી હતી. બ્રાહ્મણીના નશીબમાં ઘેર જવાનું કે ધન ભોગવવાનું લખ્યું હતું. રસ્તામાં એક ભૂખી ડાંસ વાઘણ ચાલી આવતી હતી. એણે મલપતી હરખાતી બ્રાહ્મણી ઉપર તરાપ મારી. હાય મા કહેતાં એ પણ મરણને શરણ થઈ. બ્રાહ્મણનું શરીર વાઘણે અને તેનાં બચ્ચાઓએ ફાડી ખાધું, એક જણે કહ્યું: “કર અને જે, પાપનું ફળ.” બીજે દિવસે ગામમાં વાત ફેલાઈ ગઈ. રાજાને પણ જાણ થઈ, ખરે જ એ બેલી ઉઠે છેકરે તે બત્રીસ લક્ષણો, એનું બલિદાન અમર રહેશે. એ સાચે Jain Educat ional N Page #32 -------------------------------------------------------------------------- ________________ મેરુ ત્રયોદશી [ભગવાન ઋષભદેવના નિર્વાણકલ્યાણકનો મહિમા ] લેખક-મુનિરાજ શ્રી યોાભદ્રવિજયજી એકદા શાસનન યક ભગવાન મહાવીર દેવને નમસ્કાર કરીતે ગણુધર ભગવંત ગૌતમસ્વામીએ કહ્યું——હે પ્રભો, આપ કૃપા કરીને મહામ ગલકારી શ્રીમે ત્રયોદશી નામના પર્વની મદ્દત્તા મને સમજાવે. તે વખતે ભગવાન મહાવીરદેવ મધુર વાણીથી ખેલ્યા હે ગૌતમ, શ્રી મેશ્ત્રયેાદશીની આરાધના કરનાર જીવાનાં સર્વ વધો નાશ પામે છે. ઇન્દ્રિઓના સમૂહ વશ થાય છે, કામ વિકારો શાંત થાય છે, અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, દેવતાઓ દસ તે છે અને છેવટમાં મેક્ષસુખની પ્રાપ્તિ થાય છે. એ લેકેત્તર પત્રની આરાધના કૈાણે કેવી રીતે કરી તે પણ તું સાંભળ——— પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામી પછી પચાશ લાખ કડાકોડી સાગરો પ્રમનો સમય વ્યતીત થયા ત્યારે બીજા તીર્થંકર શ્રી અજીતનાથ ભગવાન થયા. તેમના આંતરમાં અયેાધ્યા નગરીમાં મહાપરાક્રમી અનન્તવીર્ય નામે રાજા રાજ્ય કરતા હતા. તેને પ્રીયતિ નામે પટ્ટરાણી હતી. તે રાજા રાજવૅનવમાં મશગુલ બની પેતાના સમય પસાર કરતા હતા, પણ એક સમયે તેને વિયાર આવ્યો કે અડે હુ આવે! સમૃદ્ધિશાળી છતાં પણુ મારે એક પણ પુત્ર નથી તે પછી મારા રાજ્યના વારસ કેરૢ થશે? આવા વિચામાં લીન બની રાજા અને રાષ્ટ્રી પુત્રપ્રાપ્તિનાં ઉપાય શોધવા લાગ્યાં. એક અવસરે કાણિક નામના સધુ રાજમહેલમાં આહાર પાણી વહેરવાને માટે આવ્યા. રાજા અને રાણીએ ઉલ્લાસપૂર્ણાંક તેમને આહારપાણી વહેરાવ્યાં, અને ત્યારપછી પૂછવા લાગ્યાં કે હે ભદન્ત, અમને પૃત્ર થશે કે નહિં. સાધુએ કહ્યું કે પુત્ર થશે પણ પાંગળા થશે. સાધુ તે! ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારપછી રાણીએ એક પાંગળા પુત્રને જન્મ આપ્યા, ચાને તેનું નામ પીંગળ રાખવામાં આવ્યું. પીંગળકુમાર પાંગળા ઢાવાથી રાજાએ તેને ગુપ્ત આવા સમાં રાખ્યા. અને આખા નગરમાં ઢંઢેરા પીટાવ્યો કે કુમાર સ્વરૂપવાન છે. માટે કાઇને બતાવવામાં નહિ આવે, તેથી કુમારના રૂપની બીના આખા દેશમાં ફેલાઇ ગઈ. એ વખતે બ્રહ્મપુર નગરમાં સત્યરચ રાજા રાજ્ય કરતા હતા. તેને ઇંદુમતિ નામે પટ્ટરાણી અને ગુણુમુ`દરી નામે કન્યા હતી. અનુક્રમે રાજકુમારી યૌવનવયને પામી તેથી તેના પિતાએ તેનેયોગ્ય રાજકુમારની તપાસ કરાવી, પણ કાઇ ઠેકાણે કુમારીકાને યોગ્ય રાજકુમાર દેખાયે નહિ, એટલે તે વખતમાં ત્યાંના વેપારીએ દૂર દેશમાં વેષાર કરવા માટે જતા તેમને રાજામે કહ્યું કે આપણી રાજકુંવરીને મેગ્ય કેાઇ રાજકુમાર દેખાય તે તેની સાથે કુમારીને સબંધ કરતા આવજો. વેપારીએ પણુ રાજાની આજ્ઞા 'ગીકાર કરી અનુક્રમે અયોધ્યા નગરીમાં આવી પડેલુંચ્યા. તે નગરીમાં પોતાને સર્પ માત્ર વેચી નવા માલ ભરી પોતાના દેશમાં જવાને તૈયાર થયા તે વખતે ગર્જનાના મુખથી કુમારના રૂપની વાત સાંભળી તેથી તેઓએ રાજા પાસે જઈ, સ ખીના જણાવી કુમારને જોયા વગર કુમરીને સબંધ તેની સાથે કર્યાં, ત્યારપછી પોતાના દેશમાં આવી સત્યથ રાજાને સ સમાચાર Jain Educaઙાએ પણુ તેમનું સન્માન કર્યુ અને તેમના ભાલની જકાત મા ફરી. te Page #33 -------------------------------------------------------------------------- ________________ મેરૂત્રદશી ] ૩૨૭] હવે સત્યરથ રાજાએ કુમારીના લગ્ન માટે કુમારને તેડવા પિતાના માણસે કેધ્યા મોકલ્યા. અધ્યામાં જઈ અનંતવીયે રાજાને કહયું કે આપ આપના રાજકુંવરને લગ્ન માટે મેકલે. રાજા તે કુમારના લગ્નની વાત સાંભળી ચિંતાયુક્ત થશે, તેથી મંત્રીને બેલાવી તે બધી બીના જણાવી દીધી. મંત્રીએ વિચાર કરી તે રાજપુરૂષને કહયું કે હાલમાં અમારા કુમાર અહીં નથી માટે સેળ મહિના પછી અમે કુમારને પરણવા મોકલશું. માણસોએ મત્રીનાં વચને અંગીકાર કરી, પિતાના નગરમાં આવી ત્યારથ રાજાને બધી બીના જવી. સેવકેના ગયા પછી રાજા રાણું અને પ્રધાન વિચારપૂર્વક ઉપાયે શેધવા લાગ્યા, પણ એક ઉપાય નહિ જડવાથી ઉદાસ બની વખત પસાર કરવા લાગ્યા. ત્યારપછી તે નગરના ઉધનમાં ચાર જ્ઞાનના ધારક પાંચસે સાધુઓના પરિવાર વાળા ગાંગિલ નામના આચાર્ય પધાર્યા. ઉધાન પાલકના મુખથી વધામણું સાંભળી અનંતવીર્ય રાજા પિતાના પરિવાર સહિત આડંબર પૂર્વક ગુરવંદન કરવા આવ્ય, વંદન કરી યેગ્ય સ્થળે બેઠા પછી સૂરિજીએ ધર્મદેશના આપી હે રાજન, દુબે કરીને પ્રાપ્ત થઈ શકે તેવું મનુષ્યપણું પામીને જે મૂઢ પુરૂષ ઉદ્યમથી ધર્મ કરતો નથી તે મનુષ્ય ઘણી મહેનતે પ્રાપ્ત કરેલા ચિતામણિ (રત્ન)ને આળસથી સમુદ્રને વિષે નાખી દે છે. માટે જિનેશ્વરનાં ધર્મની આરાધના કરે, જેથી ઉત્તરોત્તર મેક્ષ સુખની પ્રાપ્તિ થાય. આવા પ્રકારની ધર્મદેશના સાંભળ્યા પછી રાજાએ સૂરિજીને પૂછ્યું કે હે પૂજ્ય, મારે પુત્ર પાંગળ સાથી થયે છે? ત્યારે સૂરિજીએ કહ્યું કે હે રાજન, તારે પુત્ર પૂર્વે સામતસિંહના ભવમાં દેવદ્રવ્યની ચોરી કરવાથી અને ગર્ભિણી મૃગલીના પગ દવાથી આવી અવસ્થાને પામે છે. તે વખતે ફરીથી રાજાએ કહ્યું કે હે સ્વામિન, મારા પુત્ર સાર થાય તેવો ઉપાય બતાવો. ત્યારે સરિજીએ કહ્યું કે પ્રથમ તીર્થ કર શ્રી. ઋષભદેવ ભગવાનના નિર્વાણ કલ્યાણકની આરાધના કરાવે તેથી તમારે કુમાર સારે થશે. રાજાએ ફરીથી પૂછયું, હે પ્રભ, શ્રી પ્રથમ તીર્થકર સમ્યકત્વ ક્યારે પામ્યા, તીર્થંકર ગોત્ર ક્યારે બાંધ્યું. તેમનો જન્મ કયારે થયે, તેમના પાંચ કલ્યાણક ક્યારે થયા તથા નિર્વાણ કલ્યાણકની આરાધના કેવી રીતે કરવી તે આપ કૃપા કરીને મને સમજાવો. પ્રથમ ભાવમાં ભગવાન ઋષભદેવને જીવ જંબૂદીપના પશ્ચિમ વિદેહમાં ક્ષિતિપ્રતષ્ઠિત નગરમાં ધનાવહ નામે શેઠ હતો. ધનાવહ શેઠને સમ્યકત્વની પ્રાપ્તિ પોતાના સાથે આવેલા મુનિઓને માપવાસના પારણે ઘીનું દાન આપવાથી થઈ હતી. બીજા ભવમાં યુગલિયા, ત્રીજા ભવમાં સૌધર્મ દેવકમાં દેવ, ચોથા ભવમાં મહાબળ નામના વિદ્યાધર, પાંચમાં ભવમાં ઇશાન દેવલોકમાં લલિતાંગ દેવ, છઠ્ઠા ભાવમાં વજબંધરાજા, સાતમા ભવમાં યુગલિયા, આઠમા ભાવમાં સૌધર્મ દેવેલેકમાં લલિતાંગ દેવ, નવમા ભાવમાં છવાનંદ નામે વૈદ્ય ત્યાં ચાર મિત્રોની મદદથી કુષ્ટરોગી મુનિને નીરોગી બનાવ્યા, દશમા ભાવમાં બારમા દેવલોકમાં દેવ થયા, અગિયારમાં ભવમાં જબૂદીપના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિની નગરીમાં વજીનાભ નામે ચક્રવત થયા. ત્યાં ચારિત્ર ગ્રહણ કરી વીશ સ્થાનક તપની આરાધના કરી તીર્થંકર પદ નિકાચિત કર્યું. બારમા ભવમાં પાંચમા અનુત્તરમાં સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાં તેત્રીશ સાગપત્રની Jain Education Internator આ ચારે મિત્ર પાછળથી ભ ત્સાહુબલિષણો અને સુંદરી થયા. , Page #34 -------------------------------------------------------------------------- ________________ [૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ સ્થિતિવાળા દેવ થયા. તેરમા ભવમાં ચાલુ અવસર્પિણીના ત્રીજા આરાના ચૌરાશી લાખ પૂર્વ ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાકી હતા ત્યારે અષાઢ વદી ૧૪ (ગુજરાતી જેઠ વદ ૧૪)ની મધ્ય રાત્રે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાના યુગમાં દેવલોકમાંથી આવીને જબૂદીપના દક્ષિણ ભારતમાં ઈવાકુ ભૂમિમાં નાભિનામના સાતમા કુલકરની મરૂ દેવાસ્ત્રીની કુક્ષિામાં ઉત્પન્ન થયા. નવ માસ અને સાડા સાત દિવસ વીત્યા બાદ ઉત્તરાષાઢ નક્ષત્રમાં ચંદ્રમાના યુગમાં ચૈત્ર વદ ૮ (ગુજરાતી ફાગણ વદ ૮)ની મધ્યરાત્રે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામીને જન્મ થયો. જન્મથી જ શ્રી ઋષભદેવસ્વામી મતિ-કૃતઅવધિ જ્ઞાનવાળા અને વૃષભલંછન યુકત હતા તથા અભુત સૌંદર્યવાળા અને અનંતબલી હતા. તેમનું શરીર ૫૦૦ ધનુષ્ય ઉંચુ હતું. તેમને સુનંદા અને સુમંગલા નામે બે રાણીઓ, ભરત બાહુબલિ વગેરે એક પુત્ર, બ્રાહ્મી અને સુંદરી નામે બે પુત્રીઓને પરિવાર હ. ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે વસાવેલી વિનીતા નગરીના તેઓ પ્રથમ રાજા થયા. ત્યારપછી પ્રભુએ અવધિજ્ઞાનથી સંયમ ગ્રહણ કરવાને વખત નજીક જે અને લોકાંતિક દેવે પણ શાશ્વત આચાર પ્રમાણે વિનંતી કરી એટલે ભારતને વિનીતાનું રાજ્ય, બાહુબલીઝને તક્ષશીલાનું રાજ્ય અને અટ્ટાણુ પુત્રને બીજા અઠ્ઠાણું રાજ્ય આપીને વાર્ષિદાન આપવાની શરૂઆત કરી. છેવટે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાના એગમાં છઠ્ઠને તથા કરી ચત્ર વદી ૮ (ગુજરાતી ફાગણ વદી ૮)ના દિવસ પાછલા પહેરે સિદ્ધાર્થવનના બગીચામાં જઈ ચારસૃષ્ટિ લોન્ચ કરી ક્ષત્રિય કુલના કચ્છ મહાકચ્છ વગેરે ચાર હજાર પુરૂષ સાથે એક દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરી દ્રવ્યથી અને ભાવથી સંયમ અંગીકાર કર્યું. તે જ વખતે તેમને મન:પર્યવજ્ઞાન ઉપન્ન થયું. પ્રભુએ દીક્ષા લીધી તે વખતના લોકે ભિક્ષામાં શુદ્ધ આહાર પણ આપવાં જોઈએ એવું સમજતા નહતા, તેથી એક વરસ લગી નિરાહારી પ્રભુ વિહારથી ભૂમિને પાવન કરતા હસ્તિનાગપુર નામના નગરમાં પધાર્યા. તે નગરમાં પ્રભુના પ્રપૌત્ર શ્રેયાંસકુમારને પ્રભુને વેષ જોઈ જાતિસ્મરણ ઉત્પન્ન થયું, અને તે જ્ઞાનથી પિતાના પૂર્વ ભવમાં પ્રભુની સાથે આઠ ને સબંધ તથા પ્રભુને શુદ્ધ આહાર પાણી કપે એવું જાણીને શ્રેયાંસકુમારે પ્રભુને વાર્ષિક તપનું પારણુ શેરડીના રસથી કરાવ્યું. ત્યારપછી દરેક લોકો ભિક્ષા બહેરાવવાની વિધિ શીખ્યા. એ પ્રમાણે એક હજાર વર્ષ વીતી ગયા બાદ પુરિમલાલ નગરના શકટમુખ ઉધાનમાં ન્યધ વૃક્ષની નીચે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાના યોગમાં ફાગણ વદી ૧૧ (ગુજરાતી માહાવદી ૧૧)ના દિવસે ઘાતિ કમેને ક્ષય કરી શુકલ દયાનમાંના પ્રથમ બે ભેદેનું ધ્યાન ધતાં અને અડ્રમ તપથી યુકત શ્રી ઋષભેદવ પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રથમ સમવસરણમાં પ્રભુએ દેશના આપી તેથી ભારતના પાંચ પુત્રો અને સાતમે પૌત્રોએ તથા બ્રાહ્મીએ દીક્ષા લીધી. પ્રભુએ તીર્થ (ચતુર્વિધસંઘ)ની સ્થાપના કરી. તેમને અષભસેન વગેરે ૮૪ ગણધર અને ૮૪ ગણ હતા. તેમને પરિવાર આ પ્રમાણે છે. સાધુ ૮૪૦૦૦ 1 સાધ્વી ૩૦૦૦૦૦ ો શ્રાવક ૩૦૫૦૦૦શ્રાવિકા ૫૫૪૦૦૦ કેવલી ૨૦૦૦ મનઃર્યાવજ્ઞાની ૧૨૬૫૦ અવધિજ્ઞાની ૮૦૦૦ચઉદવ ૪૭૫૦ | વૈક્રિયલબ્ધિવાલા મુનિ ૨૦૬૦૦/ વાદિ મુનિ ૧૨૬૫૦ મેક્ષગામી સાધુઓ ૨૦૦૦૦ ! મેક્ષગામી સાધ્વીઓ ૪૦૦૦૦/ અનુત્તરમાં જનારા સાધુઓ ૨૨૦૦૦ (જુએ પાનું ૩૭૬) Page #35 -------------------------------------------------------------------------- ________________ માંસાહારનો પ્રશ્ન લેખકઃ—મુનિરાજ શ્રી રધવિજયજી. પ્રસ્થાન’ માસિકના ચાલુ બના ાત માસના મ'માં પટેલે મહાવીરસ્વામીના માંસાહાર” શીર્ષક એક લાંમા લેખ વાન મહાવીરે પાતાને થયેલ પિત્તજ્જરની શાંતિને માટે માંસના શ્રી ભગવતી સૂત્રના પાઠ આપીને, સિદ્ધ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યેા છે. આ ગેપાળભાઈ પટેલે રજુ કરેલી આ વાતના પ્રતીકાર કરવાની બહુ જ જરૂર છે, અને અમને લાગે છે કે ગુરૂગમથી આગમ શાસ્ત્રોનું રહસ્ય જાણનારા આપણા પૂ. આચાય મહારાજો આને ચાગ્ય જવાબ જરૂર આપી શકે ! શ્રી, ગાપાળદાસ જીવાભાઈ લખ્યા છે. આ લેખમાં ભગ ઉપયાગ કર્યા હતા એમ આવા સર્વગ્રાહી જવાબ અપાય તે દરમ્યાન અમને એ વિષય પરત્વે મુદ્દાસરના તેમજ શાસ્ત્રીય યુક્તિથી યુક્ત જે લેખા મળે તેને પ્રગટ કરવા અમે ફર્યેાગી સમજીએ છીએ. અને તે રીતે આ લેખને અહી પ્રગટ કરીએ છીએ. તંત્રી “પ્રસ્થાન” માસિકના ચાલુ વર્ષના કાર્તિક માસના અંકમાં શ્રીગોપાળદાસ જીવાભાઈ પટેલે શ્રી ભગવતીજી સૂત્રના ૧૫મા શતકના પાઠને આધારે શ્રી મહાવીરસ્વામીએ એક વખત માંસાહાર કર્યાં હતા એમ સિદ્ધ કરવા પ્રયત્ન સેષે છે. અને તેમ કરીને તે વિષયક ચર્ચા શાન્ત કરવાને બદલે વિશેષ ઊહાપોહ ઉત્પન્ન કર્યો છે. આ બાબતનું સત્ય સ્વરૂપ જો પ્રગટ કરવામાં ન આવે તો ઘણાએકને તિવિભ્રમ થવા સંભવ છે, માટે એ ભ્રમને દૂર કરવામાં ઉપયેગી એવી કેટલીક વાતે નીચે જણાવવામાં આવે છે. [ o ] પૂર્વીપરનો સંબન્ધ મેળવ્યા સિવાય વાકયનો અર્થ કરતાં અનથ થઈ જાય છે. માટે જૈન આગમેામાં માંસાહારને જે સ્થાને સ્થાને સખ્ત નિષેધ છે, તે વાત લક્ષ્યમાં રહેવી જોઇએ. જેમકે સૂયગડાંગ સૂત્ર અધ્યયન બીજામાં મુનિઓના આચાર પ્રસ્તાવમાં સમજ્ઞમાંસાત્તિ (મુનિએ!) મદ્ય અને માંસ નિહ ખાનારા' એવા સ્પષ્ટ પાઠ છે. શ્રી ભગવતીજી સૂત્ર શતક -, ઉદ્દેશ ૯ મામાં શ્રી ગૌતમસ્વામીજી ભગવાન્ મહાવીરને નરક ગતિ યાગ્ય કામ્હણુ શરીર પ્રયાગ બધનું કારણુ પૂછે છે તે ભગવાન્ મહાવીર ઉત્તર આપે છે, તે આ પ્રમાણે नेरइयाउ यकम्मासरीरप्पयोगबंधेणं भंते ? पुच्छा । महारंभयाप महापरिग्गहयाए कुणिमाहारेणं पंचिदियवहेणं नेरइयाउयकम्मासरी रपयोगनामाप कम्मस्स उदपणं नेरझ्याउयकम्मासरीरजाव તૈમવધે શું છે? પ્રશ—હે ભગવન,) નારકીના આયુષ્ય ચગ્ય કાણુ શરીર પ્રયાગબંધનું કારણુ Page #36 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૦ ]. શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ : ઉત્તર-હે ગૌતમ ) મહારભથી, મહાપરિગ્રહથી, માંસાહારથી અને પંચેન્દ્રિયના વધથી નારકીના આયુષ્યને યોગ્ય કાર્માણ શરીર પ્રગબંધ થાય છે. એ જ પ્રમાણે શ્રી સ્થાનાંગ સૂત્રમાં એથે હાણે નીચે પ્રમાણે પાઠ છે चउहि ठाणेहिं जीवा जेरइयत्ताए कम्मं पकरेंति तंजहा महारंभयाए महापरिग्गहयाए पंचेदियवहेणं कुणिमाहारेण ॥ આ ચાર કારણો વડે જીવો નારક યોગ્ય કર્મ બાંધે છે–૧ મહારંભ, ૨ મહાપરિગ્રહ, ૩ પંચેન્દ્રિયવધ અને ૪ માંસાહાર. વળી ઉવવાઈ સૂત્રમાં પણ માંસાહારી નારકીને ગ્ય કર્મ બાંધી નરકગતિમાં ઉત્પન્ન થાય છે, એવો પાઠ છે તે આ પ્રમાણે चउहि ठाणेहिं जीवा जेरइयत्ताए कम्मै पकरेंति णेरइत्ताए कम्म पकरेत्ता रइपसु उववजति तंजहा महारंभयाए महापरिग्गहयाये पंचदियवहेणं कुणिमाहारेणं ॥ તે જ પ્રમાણે શ્રી દશવૈકાલિક સૂત્ર, ચૂલિકા બીજી; ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમા, સાતમા અને ઓગણીશમાં અધ્યયન વગેરે સ્થળોએ માંસાહારનો સ્પષ્ટ નિષેધ કરેલ છે. આ બધી વાત ધ્યાનમાં રાખીને જ જે તેની સાથેના સૂત્રને અર્થ કરવામાં આવે તે જ યથાવસ્થિત સ્વરૂપ પ્રાપ્ત થાય. માટે શ્રીઆચારાંગ વગેરે સૂત્રોમાં જ્યાં “ નાંર” વગેરે શબ્દોનો ઉપયોગ આવે છે, ત્યાં તે શબ્દોને ઉપર્યુકત પાને બાધ ન આવે તે “મુકિઃ affમો” (ભગ એટલે બાહ્ય પરિબેગ) અથવા “માં જ (માંસ એટલે ફલન ગર્ભ) એવો અર્થ પ્રાચીન ટીકાકારે શ્રી શીલાંકાચાર્ય વગેરેએ સ્કુટ રીતે કરેલ છે. શ્રી દશવૈકાલિક સૂત્ર પંચમ અધ્યયનની ગાથા ૩૭૦ ને અર્થ કરતાં શ્રીહરિભદ્રસૂરિજી મુગલ શબ્દને માંસ અર્થ દર્શાવી તરત જ જે તુ કરીને પૂર્વાપરના અનુસંધાન તથા પ્રકરણને લગતે તેને અર્થ ‘તથવિધ ફળ” એમ વનસ્પતિને લગત કરે છે. તે બીજા અર્થમાં જ તેમની અનુમતિ છે. કારણ કે કોઇ પણ આચાર્યના વાક્યનો અર્થ સમજતાં પૂર્વે તેમની શૈલી જાણવી જોઈએ. શ્રી હરિભદ્રસૂરિજી પ્રખર યાયનિપુણ હતા તેમ તેમના વિરચિત અનેક ગ્રન્થ સાક્ષી પૂરે છે. ન્યાય શાસ્ત્રની એક એવી શૈલી છે કે એક પક્ષ બતાવી તે પક્ષમાં પિતાની અરૂચિ દર્શાવવાનો અને સ્વાભિમત સિદ્ધાન્ત અર્થ બનાવવાને માટે જે તુ રે તુ ઇત્યાદિ શબ્દોથી બીજો પક્ષ બતાવાય છે. આ શૈલી ન્યાયશાસ્ત્રના આકરગ્રન્થ ચિત્તામણિની દીધિતિ ઉપર જાગદીશી ગાદાધરી વગેરે ન્યાયગ્રન્થોમાં સ્થાને સ્થાને સ્પષ્ટ છે. આ શૈલીથી હરિભદ્રસૂરિજીને વનસ્પતિવાળો અર્થ અભિમત છે. આ રીતે પૂર્વાપરનું અનુસંધાન કરતાં ભગવતીજી સત્રના ૧૫મા શતકમાંના પાઠનો અર્થ પણ વનસ્પતિને લગતે જ સંગત અને પ્રામાણિક ગણાય. શ્રી મહાવીર સ્વામી અને તેમના સાધુઓ નિર્જીવ ભેજ હતા અને હેય છે એ વિષયમાં કોઇને મતભેદ નથી, જ્યારે માંસ કઈ પણ સ્થિતિમાં નિર્જીવ હોતું જ નથી તેને માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી માંસનું સ્વલ્પ દર્શાવતાં કહે છે કે: For P Page #37 -------------------------------------------------------------------------- ________________ અ‘ક છે ] માંસાહારને પ્રશ્ન [૭૧] सद्यः संमूच्छितानन्त-जन्तुसंतानदूषितिम् ॥ नरकाध्वनि पाथेयं कोऽभियात् पिशितं सुधी: ? ॥ ३३ ॥ યોગાત્ર-તૃતીયા | જના નાશ સમયે જ જેમાં અનંત જન્તુ-સંતાન ઉત્પન્ન થાય છે એવા દે વડે દૂષિત થયેલું અને નરક માર્ગમાં પાથેય (માતા) સમાન એવા માંસનું ક બુદ્ધિભાન ભક્ષણ કરે? અર્થાત માંસમાં સર્વદા અનંત છવરાશિ વ્યાપ્ત જ રહે છે. આ વાત નિર્મલ નથી તેને માટે ટીકામાં પિતે સૂત્રની ગાથાને પ્રમાણ તરીકે મૂકે છે, તે આ પ્રમાણે— आमासु अपक्कासुअ विपञ्चमाणासु मंसपेसीसु ॥ सययं चिय उपवाओ भणिओ उ निगोअ जीवाणं ॥१॥ કાચી, પાકી, અને પાક ઉપર મુકેલી એવી માંસની પેશીઓમાં અનવરત નિગોદ જીવન ઉપપાત (જ્ઞાનીઓએ કહેલ છે. આ પ્રમાણે અનન્ત જીવોથી ભરપૂર એવા માંસનો આહાર ભગવાન મહાવીર જેવા દઢપ્રતિજ્ઞ પુરુષ કોઈ પણ સ્થિતિમાં કરે એ વાત કેવળ શ્રદ્ધાને તે નહિ પણ બુદ્ધિને પણ અગ્રાહ્ય છે. માટે જ શ્રી ભગવતીજી સૂત્રના પનરમા શતકમાં શ્રી મહાવીરના રોગોપશમનાથે લાવેલ ઔષધના પાઠનો નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી તેમજ દાનશેખરસૂરિજી જે અર્થ કરે છે તે યથાસ્થિત લાગે છે. તે આ પ્રમાણે છે – ___ कपोतक : पक्षिविशेष ः तबदू ये फले वर्गसाधात् ते कपोते कूष्माण्डे इस्वे कपेते कपोतकेतेच ते शरीरेषनस्पतिजीवदेहत्वात् कपोतकशरीरे अथवा कपोतकशरीरे इव धूसरवर्णसाधादेव कपोतकशरीरे कूष्माण्डफले एष। કપિત એટલે પક્ષિ વિશેષ તેની જેવાં જે બે ફળો વર્ણની સધર્મતાથી તે બે કત એટલે બે કૂષ્માંડ ફળ (કેળાં), નાનાં કપાત તે પિતા કહેવાય. તે બે શરીર વનસ્પતિ જીવના દેહ હોવાને કારણે તે કતિક શરીર કહેવાય. અથવા (બીજી રીતે) કતકના બે શરીરની જેવા ભૂરાવર્ણના સાધમ્મથી કતિક શરીર એટલે કૂષ્માંડ ફળે જ (લેવા) मार्मारो घायुविशेष ः तदुपशमायकृतं-संस्कृत-मार्जारकृतम् ।। अपरेस्वाहु:मार्जारो विरालिकाभिधानो वनस्पतिविशेष : तेन कृतं भावितं यत्तत्तथा, किं तत् ? इत्याह “कुर्कुटकमांसकं" बीजपूरक कटाहं “आहराहि" ति निरवद्यत्वात् ॥ માજર એટલે એક જાતને વાયુ તેના શમનને માટે કરેલું તે ભારત કહેવાય. બીજાઓ કહે છે કે માર એટલે વિલિકા નામની ઔષધી વિશેષ, તેને વડે કૃત એટલે ભાવિત (સંસ્કારિત) કરેલ જે તે. તે શું? તે કહે છે. “કુકર્કટકમાંસ” બીજપૂરક (બીજો) કટાહ ગર્ભ: “આહરાહિ” એટલે લાવ, નિરવદ્ય હેવાથી. આ પ્રમાણે ભગવતી સૂત્રના ૧૫મા શતકના પાકને અર્થ છે. પ્રસ્તુત પાઠમાં Page #38 -------------------------------------------------------------------------- ________________ [૩૨] થી જે સત્ય પ્રકાશ “ ર ” ને “બિલાડાએ મારેલ” એ અર્થ ગોપાળજીભાઈ પટેલ કરે છે, તે બરાબર નથી, કારણ કે “તમ”ને અર્થ મારેલ એમ કોઈ પણ સ્થળે થતો નથી, પરંતુ “તિમ” “ફરજૂ ઇત્યાદિ સ્થળોએ રાઈડે સંસ્કારેલ, દ્રાક્ષાવડે સંસ્કારેલ (કે જેને ભાષામાં રાઈતું વગેરે કહેવામાં આવે છે, તે પ્રમાણે સંસ્કારેલ એ અર્થ થાય છે. તેને બદલે “ર”ને અર્થ ખેંચતાણીને “ભારેલ’ કરે અને પૂર્વના ટીકાકારેને ખેંચતાણીને અર્થ કરનારા કહેવા તે ઉચિત નથી. વળી ભગવાન મહાવીરને ઔષધ વહોરાવનાર રેવતી એ કોઈ સામાન્ય સ્ત્રી ન હતી, પરંતુ મહાવીરના ચતુર્વિધ સંઘ પૈકી કલ્પસૂત્રમાં વર્ણવેલ સુલસા વગેરે શ્રાવક સંધની ગણનામાંની મુખ્ય વ્રતધારિણી શ્રાવિકા હતી કે જેને ત્યાં ભગવાન મહાવીરે વારંવાર નિષિદ્ધ તરીકે ઉપદેશેલ, નરકાવતારના દ્વારભૂત માંસ-ભક્ષણ કદી પણ સંભવી શકે જ નહિ. [ ૩}. એવી એક શંકા રસ્થાને છે કે માંસાહારના મહાન પ્રતિષેધક ભગવાન મહાવીરના આગમોમાં, સામાન્ય જનતાને ભ્રમમાં નાખે એવા “માંસ “કતિ” બાજરી વગેરે શબ્દોની યોજના શાથી હેય? સ્પષ્ટ અર્થને બતાવનાર બીજા શબ્દો ન હતા કે જેથી આવા ઠયર્થક તેમજ સાધમ્મથી અર્થ લઈ આગમ સંગત કરવા પડે તેવા શબ્દોને પ્રયોગ કરાયો? આનું સમાધાન ગુરુગમથી જેઓએ જૈન આગમનું રહસ્ય જાણ્યું છે તેવા આગમના અભ્યાસીઓને સરલ રીતે થઈ શકે તેવું છે. તે એ કે ગણધરેએ આગમોની રચના ચતુરનુયોગમથી કરી હતી કે જેથી આગમના પ્રત્યેક સૂત્રથી દ્રવ્યાનુયોગને, ગણિતાનુયોગને, ચરણકરણાનુયોગને તેમજ ધર્મકથાનુયોગને અર્થ નીકળતે અને શિષ્યને સમજાવતો હતો, પરંતુ આર્ય વ્રજસ્વામી પછી મેધાહાસ વગેરેને કારણે પ્રત્યેક સૂત્રોને એકેક અનુગમાં નિયત કરવામાં આવ્યા. આ વાત શ્રી હરિભ્રદ્રસરિચિત શ્રીદશવિકાલિક ટીકમાં આ પ્રમાણે છે – इह चार्थतोऽनुयोगो द्विधा अपृथक्त्यानुयोगः पृथक्त्वानुयोगध तत्रापृथक्त्वानुयोगो यकस्मिन्नेव सत्रे सर्वे एव चरणकरणादय: प्ररूप्यन्तेऽनन्तगमपर्यायार्थकत्वात् सूत्रस्य, पृथक्त्वानुयोगश्च यत्रक्वचित्सूत्रे चरणकरणमेव कचित्पुनर्धर्मकथैव वेत्यादि ॥ अनयोश्च वक्तव्यता । जावंति अजवहरा अन्जपुहुत्त कालियानुओगस्स। तेणारेण पुहुतं कालियसुयदिठिवाए य॥ અહીં અર્થથી અનુયોગ બે પ્રકાર છે. એક અપૃથFાનુયોગ અને બીજો પૃથવાનુયોગ. તેમાં અપૃથવાનુયોગ એક જ સૂત્રમાં સર્વ ચરણ કરણ વગેરે યોગ પ્રાપાય છે, કારણ કે સૂત્ર અનન્ત ગમ પર્યાય અને અર્થવાળું હોય છે. પૃથકવાનુયોગ તે કે કઇ સૂત્રમાં ચરણકરણનુયોગ જ હોય તે કોઈ સૂત્રમાં ધર્મકથાનુયોગ જ તે હોય, એ પ્રમાણે Jain Education Internation Page #39 -------------------------------------------------------------------------- ________________ માંસાહારને પ્રશ્ન [ અક છે) ] આ બન્ને યોગની વકતવ્યતા આ પ્રમાણે છે. જ્યાં સુધી આર્ય વજીસ્વામી હતા ત્યાં સુધી કાલિકાનુયોગને અપૃથકત્વપણું હતું, તે પછી કાલિકસુવ અને દૃષ્ટિવાદમાં પૃયવાનુયોગ થયો. માટે “માંસ, કપત ભાર વગેરે શબ્દ, બીજા અનુયોગમાં ઉપયોગી હોવાને કારણે વપરાયેલ અને તે જ કારણે સૂત્રોના શબ્દો પારવર્તનને અસહ્ય હેઈ એક અનુગમાં આગમે નિયત કરાયા છતાં કાયમ રહ્યા છે. અનેકાર્થક વાકયોની રચનામાં તેમજ તેની વ્યાખ્યા કરવામાં ઉપર્યુક્ત રીતિ ચાલુ સંસ્કૃત તેમજ લોક ભાષામાં પણ જોવાય છે. કવિશ્રી ધનપાલ “તિલકમંજરીની શરૂઆતમાં એક ઠચર્થક લોકથી કાદમ્બરીકાર બાકવિ પરિચય આપતાં केवलोऽपि स्फुरन् बाण : करोति विमदान कवीन् । किं पुन : कृप्तसंधान : पुलिन्ध्रकृतसन्निधि : ॥ આ સ્થળે બાણ શબ્દનો અર્થ તીર અને બાકવિ, કવિશબ્દથી કવિઓ અને કુત્સિત પક્ષિઓ, સંધાન શબ્દથી ધનુષ્ય સાથે જોડાણ અને કાદમ્બરી ગ્રન્થનું અનુસંધાન અને પુલિ શબ્દથી ભિલ્લ અને બાણને પુત્ર (શદ સમાનતાથી) લેવાય છે. ભાષામાં પણ चरण धरंत चिन्ता करत त्यागत शोरवकोर ॥ सुवर्णकुं ढुंढत फीरत कवि व्यभिचारी चोर ॥ એ સૂકતમાં “ચરણ અને સુવર્ણ એ શબ્દોના ભિન્ન ભિન્ન દૃષ્ટિએ ભિન્ન ભિન્ન અથી લેવાય છે. તે શબ્દને સ્થાને (સુવર્ણને સ્થાને) સુશબ્દ, સુરૂપ કે કાંચન વગેરે શબ્દોની યોજના યોગ્ય નથી. કારણ કે એમ કરવા જતાં એના બીજા બીજા અર્થ કાઢવા અશક્ય થઈ પડે છે. તે ચાર ચાર અર્થવાળા આગમોમાં તેવા શબ્દો હેય તેમા શંકા જેવું નથી. શ્રી. ગોપાળજીભાઈ પટેલે ભગવાન મહાવીરના વ્યાધિ અને તેના ઉપચાર અંગેભગવાન મહાવીર સ્વામીને વ્યાધિ તેજોલેસ્થાજન્ય હતું, તેજલેસ્યા એ અલૌકિક વસ્તુ હતી, એટલે એ વ્યાધિનો ઉપચાર પણ અલૌકિક હેઈ શકે, એ ઉપચારની ચર્ચા વૈદ્યક શાસ્ત્રની દષ્ટિએ ન કરી શકાય—વગેરે મતલબનું લખાણ લખી એ વાતને વિશેષ વિચાર કરવા માંડી વાળ્યું છે. પણ સૂકમ દૃષ્ટિથી વિચાર કરતાં એમણે જે કારણે એ વિચાર કરે પડતું મૂકી છે એ બરાબર નથી, અને સંભવતઃ એ જ કારણે-વૈદ્યક શાસ્ત્રમાં વર્ણિત વસ્તુના ગુણ દોષના વિચારની ઉપેક્ષા કરીને તેમણે માસહારનું વિધાન કરતે અર્થ સ્વીકાર એગ્ય ગણ્યો છે. એમણે એ વ્યાધિ અને એ ઉપચાર અંગે જે વિચાર કરે પડતું મૂકે છે તે આ છેvate & Personal use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ [૭૪] શ્રી જૈન સત્ય પ્રકાશ અલબત્ત ભગવાન મહાવીરના વ્યાધિનું કારણ તેજલેશ્યા નામક એક અલૌકિકબુદ્ધિમાં ન આવી શકે કે વૈદ્યક શાસ્ત્રમાં જેને પરિચય ન મળી શકે એવી વસ્તુ હતી. પણ જે વ્યાધિનું કારણ અલૌકિક કે બુદ્ધિગમ્ય ન હોય તેને ઉપચાર પણ અલૌકિક જ હોવા જોઈએ એ નિયમ ન કરી શકાય. લાકિક કે અલૌકિક ગમે તે કારણથી ઉત્પન્ન થયેલ વ્યાધિની અસર છેવટે તો શરીર ઉપર જ થવાની છે એ નિશ્ચિત છે. તો પછી એ વ્યાધિને એના કારણને પણ નહીં) વૈદ્યક દૃષ્ટિએ જોઈને વૈદ્યક દૃષ્ટિએ જ એને ઉપચાર કરવામાં આવે તે શું ખોટું છે? આપણા ચાલુ વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે કેટલાય લોકે અમુક વ્યાધિના કારણ તરીકે વળગાડ, ભૂત, પ્રેત કે અમુક પ્રકારની અશાતનાને માને છે, અને છતાં ય તેવા વ્યાધિ વૈદ્યક ઉપચારેથી જરૂર સંત થાય છે. ભગવાન મહાવીરને વ્યાધિ પણ છેવટે શારીરિક જ વ્યાધિ હતું. એટલે એને ઉપચાર પણ વૈદ્યક દૃષ્ટિથી વિરૂદ્ધ જઈને તે ન જ થઈ શકે. અથવા તો વૈધકના વિધાન પ્રમાણે પણ એનો ઉપચાર અવશ્ય થઈ શકે. એટલે મહાવીરસ્વામીના વ્યાધિ પરત્વે ઉપયોગી કે પદાર્થ હોઈ શકે તે વૈદ્યક શાસ્ત્રથી વિચારીએ. વૈદ્યક ગ્રન્થોમાં પ્રમાણભૂત એવા સુશ્રુત નામના વૈદ્ય ગ્રન્થના ૪૬ભા અધ્યાયમાં કુષ્માંડ (કળા)ના ગુણે નીચે પ્રમાણે બતાવેલ છે. पित्तनं तेषु कूष्माण्डं बाल मध्यं कफापहम् । शुक्लं लघूष्णं सक्षारं दीपनं बस्तिशोधनम् ॥ २१३ ॥ सर्वदोषहर हृधं पथ्य चेतोविकारिणाम् ॥ શાકમાં બાળ કૂષ્માંડ (કોળું) પિત્તનાશક છે. મધ્ય કૂષ્માંડ કફને નાશ કરનાર અને શુકલ ફૂભાંડ હળવું, ક્ષારયુક્ત દીપન, મૂત્રવિશોધક, સર્વદેષને હરનાર, હૃધ અને મનોવિભ્રમવાળાને પથ્ય હોય છે. તે જ ગ્રન્થમાં બીરાનું વર્ણન આ પ્રમાણે છે लध्वम्लं दीपनं हृद्य मातुलुङ्गमुदाहृतम् ॥ त्वकूतिक्ता दुर्जरा तस्य वातक्रिमिकफापहा ॥ १४९।। स्वादु शीतं गुरु स्निग्धं मांस मारुतपित्तजित् ॥ मेध्यं शूलानिलच्छदि कफारोचकनाशकम् ॥ १५० ॥ दीपनं लघु संग्राहि गुल्मार्टीनं तु केसरम् ।। शूलानिलविबन्धेषु रसस्तस्योपदिश्यते ॥ १५१ ॥ अरुचौ च विशेषण मन्देऽग्गा कफमारुते ॥ માતુલુંગ (બીજો) હળવું ખાટું અગ્નિદીપક હૃદ્ય છે; તેની છાલ (બીરાની છાલ) તિક્ત દુર્જર વાયુ, કમી અને કફને નાશ કરનારી છે; તેનું બીરાનું) માંસ (ગર્ભ) સ્વાદુ શીતલ, ભારે રિનગ્ધ વાત અને પિત્તનાશક, બુદ્ધિવર્ધક, શલ વાયુ વમન કફ અને અરુચિને હરનાર છે તેનાં કેસમાં અગ્નિદીપક હળવા ગ્રાહી ગુમ અને અને Page #41 -------------------------------------------------------------------------- ________________ અક ૧] માંસાહારને પ્રશ્ન [૨૭૫] નાશ કરનારું છે. વળી શલ અજીર્ણ બધેકા અગ્નિમાંધ કફ વાયુ અરૂચિમાં તેને (બીર) રસ વિશેષે કરીને ઉપદેશાય છે. આ પ્રકરણ વાંચનાર દરેક વિચારકને સ્પષ્ટ માલુમ પડશે કે બાલકૂષ્માંડ (કોળું) સામાન્ય રીતે પિત્તનાશક હેવાથી રેવતી શ્રાવિકા, ભગવાન મહાવીર માટે ઔષધ તરીકે તૈયાર કરે પણ બીજોરું પિત્તની સાથે વાયુને પણ હરનાર હેઈ શ્રી મહાવીરસ્વામી નિરવઘતાને કારણે એ જ મંગાવે તે જ સંગત છે. વળી ઉપર ક ૧૫૦ માં “માં” શબ્દ સુક્ષત મહર્ષિએ ફલગર્ભના અર્થમાં વાપરેલ સ્પષ્ટ દેખાય છે આથી એ વાત વાચકના ધ્યાનમાં ખૂબ રહેવી જોઈએ કે પૂર્વે માંસશબ્દ ફલગર્ભના અર્થમાં પુષ્કળ વપરાતે અને વનસ્પત્યાહારના વિષયમાં “જાં માર્ક મુકar” ઈત્યાદિ પાઠ મૂકવામાં સંદિગ્ધતા ન રહેતી. વળી સુકૃતમાં કુકુનું વર્ણન કરતાં તેને ઉષ્ણવીર્ય તરીકે વર્ણવેલ છે કે જે પિત્તજ્વર વગેરે દાહક વ્યાધિ ઉપર તેનો ઉપયોગ કરવામાં આવે તે તે વ્યાધિનું શમન કરવાને બદલે ઉલટું વિકાર વૃદ્ધિમાં કારણભૂત થાય માટે પિત્તના શમન માટે વૈદ્યક દૃષ્ટિએ વિચાર કરતાં પણ માંસ અર્થ કદી પણ સંગત ન થાય અને વનસ્પતિવાળા અર્થે સવશે સંગત થાય છે. વાત, પિત્ત અને કફ એમ ત્રિપ્રકૃતિ અને સપ્તધાતુથી બંધાયેલ ભગવાન મહાવીરના શરીરમાં દેહભાવ જન્ય વ્યાધિઓ વૈદ ઉપાયોથી નાશ પામે તે જ વાત સર્વ સુઝને માન્ય થઈ શકે. માટે જ ચારિત્ર અંગીકાર કર્યા પછીના ભગવાન મહાવીરના અનેક ઉપસર્ગોમાંના એક કર્ણકીલક (કાનમાં ખીલા) નામના ઉપસર્ગના પ્રસંગે શ્રી મહાવીરને કર્ણમાં મહાપીડા હતી ત્યારે વૈદ્યને ત્યાં આહાર માટે જતાં વૈદ્યને તે મહાપુરુષને કંઈક પીડા છે એવું જ્ઞાન થયું, અને તેના નિવારણને માટે તે શ્રીવીરની પાછળ પાછળ ફરવા લાગ્યો અને ભગવાન સ્થિર થયે તે કીલકાકર્ષણ કર્યા બાદ સંહિણી ઔષધી વડે તે વણ રૂઝવી નાખે, એ વૃત્તાન્ત જૈન આગમોમાં પ્રસિદ્ધ છે. યુકિતવાદના સમયમાં ભગવાન મહાવીરે એક વખત ઔષધના કારણે પણ માંસને આહાર તરીકે ઉપયોગ કર્યો હતો તે વિચાર બુદ્ધિને ગ્રાહ્ય ન થઈ શકે, કારણકે નાયકની પ્રવૃત્તિ ઉપર તેના અનુયાયિઓની પ્રવૃત્તિનો આધાર છે. એ જ વિચારને કારણે ભગવાન મહાવીરે એક વખત સુધી અને તુષાર્ત મુનિઓને ગૃષ્ઠાની અપૂર્વ ગરમીથી અચિત્ત અને નિર્જીવ તલ અને જલ યોગ હોવા છતાં નિષેધ કર્યો હતો, અને બુધે પોતાના જીવનમાં એક વખત માંસભક્ષણ કરેલ તેને પરિણામે આજ પણ બૌદ્ધાનુયાયિઓમાં માંસાહારની પ્રચુરતા દેખાય છે અને મહાવીરના અનુયાયિઓમાં માંસભક્ષણ પ્રત્યે તેટલી જ ધૃણા દેખાય છે. એ પ્રમાણે કાર્ય ઉપર પણ કારણનું અનુમાન થઈ શકે છે કે મનુષ્ય સ્વભાવના વેરા ભગવાન મહાવીર એક પણ વખત માંસ ભક્ષણ કરી જગતને માંસાહારને માર્ગ ખુલ્લે કરી આપે નહિ. કપડવણજ n Education Inter f૯૫, માર્ગશીર્ષ, અમાવાસ્યા www.jainelibrary.om Page #42 -------------------------------------------------------------------------- ________________ [૨૦] શ્રી જેને સત્ય પ્રકાશ ( ૩૬૭માં પાનાનું અનુસંધાન ) શ્રી ઋષભદેવ પ્રભુની બે પ્રકારની અંતકૃભૂમિ થઈ (૧) યુગાંતકૃભૂમિ અને (૨) પર્યાયાંતકૃદભૂમિ. ભગવાન પછી અનુક્રમે અસખ્યાતા પુરુયુગ મેક્ષે ગયા તે યુગાંતકૃમિ અને મગવંતને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુર્તમાં મરૂદેવા માતા અંતકૃદકેવલી થઈને મોક્ષે ગયા તે પર્યાયાંતકૃભૂમિ. યુગ એટલે ગુરુ શિષ્ય પ્રશિષ્યાદિ ક્રમસર વર્તતા પટ્ટધર પુરૂષ અને તે વડે મર્યાદિત જે મેલગામીઓને મેલે જવાને કાળ યુગાંતકૃદભૂમિ. અને પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તે કાલને આશ્રીને જે મેક્ષગામીઓને મેક્ષે જવાને કાળ તે પર્યાયાંતકૃભૂમિ કહેવાય. શ્રી ઋષભદેવ પ્રભુ વિશ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં રહી અને ત્રેસઠ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં રહીને એકદરે વ્યાશી લાખ પૂર્વ ગૃહસ્થાવાસમાં રહીને, એક હજાર વર્ષ સુધી છદ્મસ્થ પર્યાય પાળીને અને એક હજાર વર્ષ જૂના એક લાખ પૂર્વ સુધી કેવળી પર્યાય પાળીને-એકંદર સંપૂર્ણ એક લાખ પૂર્વ સુધી ચારિત્ર પર્યાય પાળીને, કુલ ચોરાશી લાખ પૂર્વ સુધી સર્વ આયુષ્ય પાળીને વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર કર્મને ક્ષય કરી આ અવસર્પિણી કાળના સુષમ દુક્કમ નામના ત્રીજા આરાના ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં માહા વદી ૧૩ (ગુજરાતી પિષ વદ ૧૩) ના દિવસે સવારના ટાઈમમાં અભિજીતુ નક્ષત્રને વિષે ચંદ્રમાના યોગમાં છ ઉપવાસને તપ કરીને દશ હજાર સાધુઓની સાથે અષ્ટપદ પર્વત ઉપર પલ્યકાસને બેસી નિર્વાણ પામ્યા. હે રાજન, તેથી તેમના નિવાણું કલ્યાણકની આરાધના આ પ્રમાણે તારા પુત્રને કરાવજેતે દિવસ ચઉવિહાર ઉપવાસ કરે. (શક્તિ ન હોય તો તિવિહાર કરે છે. રત્નનાં પાંચ મેરૂ કરવા, તેમાં ચાર દિશાએ ચાર નાના મેરૂ કરવા, રનના ન બને તે ધીના કરવા. તેની પાસે ચાર નવાવર્ત કરવા. દીપ-ધૂપ આદિ ઘણા પ્રકારની પૂજા કરવી. શ્રી જામ sucજનતા નમ:” એ પદની વી નવકારવાળી ગણવી. તે તપને દિવસે પૌષધ કરે. પારણને દિવસે સુપાત્રદાન આપવું. સાથીઓ વગેરે બાર-બાર કરવા. આ રીતે દરેક માસની તેરશની આરાધના તેર માસ અથવા તેર વર્ષ સુધી કરવી જેથી સર્વ કર્મને ક્ષય થાય છે. અનંતવીર્ય રાજા, ગાંગિલ આચાર્યની પાસેથી સર્વવૃત્તાંત સાંભળી પુત્રને વ્રત અંગીકાર કરાવી સ્વસ્થાનકે ગયે, ગુરુમહારાજ પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા. પિંગલકુમારને વ્રતની આરાધના કરતાં તેર મહિના થયા ત્યારે તે સુંદર સ્વરૂપવાળા થયે. રાજા રાણી આદિ સર્વ લેકે ખુશી થયા. ત્યાર પછી કુમારે ગુણસુંદરી સાથે લગ્ન કર્યા. હે ગૌતમ, ત્યારપછી પિંગલ કુમારને રાજ્ય સોંપી અનંતવીર્ય રાજા અને રાણી ચારિત્ર ગ્રહણ કરી શ્રી શત્રુંજય તીર્થને વિષે અણુશાણ કરી એક્ષપદને પામ્યા. પિંગલા રાજાએ તેર વર્ષ પર્યન મેરૂત્રદશીની આરાધના કરી. એ તપ પૂર્ણ થયે ઉઘાપન મહત્સવ કર્યો. તેમાં તેર શિખરબંધ મંદિર બંધાવ્યાં, તેમાં રત્નની-સુવર્ણની અને રૂપાની તેર તેર પ્રતિમાઓ સ્થાપન કરી, પાંચ મેરૂ ચઢાવી, તેર વખત શ્રી સિદ્ધાચલજીને સંધ કાઢો. છેવટે મહસેન કુમારને રાજ્ય સેપી-ચારિત્ર ગ્રહણ કરી એક્ષપદને પામ્યા. એ રીતે મેરિયાદશી નામનું પર્વ પિંગલ રાજાથી પ્રગટ થયું. Page #43 -------------------------------------------------------------------------- ________________ મા ચા ૨. દિક્ષા-પૂજ્ય આચાર્ય મહારાજ શ્રો.વિજયેન્દ્રસૂરિજી મહારાજે ભાઇ હિમ્મતમલજીને માગસર સુદ દશમના દિવસે આગરામાં દીક્ષા આપી. દીક્ષિતનું નામ હંસવિજયજી રાખવામાં આવ્યું. (૨) મહીજમાં પટેલ ઈશ્વરદાસને પૂજા આચાર્ય મહારાજશ્રી વિજય સૌભાગ્યસુરિજી મહારાજે પાડિવ મુકામે માગસર વદ દશમના દિવસે દીક્ષા આપી. દીક્ષિતન નામ શુભવજયજી રાખવામાં આવ્યું. (૩) કુવાળવાળા ભાઈ જીવતવાળ કલાચંદ ખેતસીને પૂજ્ય પન્યાસજી મહારાજ શ્રી સુરેન્દ્ર વિજયજી મહારાજે માગસર સુદી દશમના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ જયંતવિજયજી રાખવામાં આવ્યુ. (૪) ઊંમરીમાં મનફરા (કચ્છ ના રહીશ ભાઈ ગેલયદ કરમશીને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભદ્રસુરિજી મહારાજે માગસર વદ પાંચમા દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ કારવિજયજી પાડી તેમને પૂજ્ય જનકવિજયના શિષ્ય બનાવવામાં આવ્યા કાળધર્મન્સેધવા (નીમાડ)માં માગસર વદ છઠની રાતે પૂજ્ય મુનિરાજ શ્રી. ગૌતમસાગરજીના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી ધર્મસાગરછ કાળધર્મ પામ્યા. ગણિપદ–ઇડરમાં માગસર વદ પાંચમના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયલબિસૂરિજી મહારાજના હાથે પૂજ્ય મુનિરાજ શ્રી. જયંતવિજયજીને ગણિપદ આપવામાં આવ્યું. મુલતવી રહ્યું-થી. ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી પાટણમાં હેમસારસ્વત સત્ર ઉજવાવાનું હતું તે હાલમાં મુલતવી રહ્યાના સમાચાર પરિષદના મંત્રી તરફથી જાહેર કરવામાં આવ્યા છે. સખાવત–શેઠશ્રી માણેકલાલ ચુનીલાલે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસુરિજી મહારાજના ઉપદેશથી કદંબગિરિતીને રૂા. એકત્રીસ હજાર ભેટ આપ્યા. સ્વી કાર ૧ પાઠય પવેશ, ૨ રાયસેણિયસુત્તને અગ્રેજી અનુવાદ ભાગ ૧, ૩ અર્ધમાગધિગ્રામર (અંગ્રેજી)–આ ત્રણે પુસ્તકના કર્તા અને પ્રકાશક છે. હિરાલાલ બી. ગાંધી. એમ. એ. શાંતિવિલા, ગોપીપુરા સુરત. ૪ શ્રી નેમિપઘસ્તવન માળા–કર્તા પૂ. આ. ભ. શ્રી વિજયપઘસૂરિજી પ્રકાશક-શાહ ચંદુલાલ ઉમેદચંદ રાયચંદ, પાંજરા પોળ, અમદાવાદ. મૂલ્ય બે આના. ૫ શ્રી નમસ્કાર મહામંત્ર-કર્તા પૂ. મુ. મ. શ્રી. ભદ્રકવિજયજી. પ્રકાશક ગણપતલાલ મેહનલાલ વાલચંદ. નિયાણી (બેલગામ) Page #44 -------------------------------------------------------------------------- ________________ Regd No. B. 3801 . :, જૈન સાહિત્યની આલમમાં ભાત પાડતું એ ઉત્તમ પ્રકાશન મેળવવા આજે જ ગ્રાહક બને શ્રી જૈન સત્ય પ્રકાશન - શ્રી પર્યષણ પર્વ વિશેષાંક 16 પાનાના આ દળદાર વિશેષાંકમાં ભગવાન મહાવીર સ્વામી પછીના એક હજાર વર્ષના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા વિદ્વત્તાભર્યા અનેક લેબ, ભગવાન મહાવીરસ્વામીનું કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુંદર ત્રિરંગી ચિત્ર, એતિહાસિક વાર્તાઓ અને શિલ્પ સ્થાપત્યના લેખો તથા ચિત્ર આપવામાં આવ્યાં છે. આ વિશેષાંકની કે મુક્ત ઉંચા કાગળ, સુંદર છપાઈ, છતાં છુટક મૂલ્ય (ટપાલ ખર્ચ સાથે એક રૂપિઓ ! બે રૂપિઆ ભરીને શ્રી જન સત્ય પ્રકાશના ગ્રાહક થનારને આ વિશેષાંક ચાલુ અંક તરીકે તથા એ ઉપરાંત બીજા 10 ચાલુ અંકો અપાય છે. અમૂલ્ય તક !] [ આજે જ મંગાવો! અત્યાર સુધીમાં બહાર પડેલાં બધાંય ચિત્રોમાં સૌથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગસુંદર ભ. મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કન દેસાઈ પાસે તૈયાર કરેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત-ધ્યાનસ્થ મુદ્રા અને પરમ વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. આ ચિત્ર જોયા પછી એની અપર્વતા સમજાયા વગર નહીં રહે. દરેક જેના ઘરમાં આ ચિત્ર અવશ્ય જોઇએ. | ૧૮”x૧૦ની સાઈઝ, લાડ આર્ટ કાર્ડ ઉપર સુંદર છપાઈ અને સોનેરી બેડર સાથે મૂલ્ય–આઠ આના. પાલ તથા પેકીંગ ખર્ચના બે આના વધ. લ–શ્રી જનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. (ગુજરાજ ) |