SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ માંસાહારનો પ્રશ્ન લેખકઃ—મુનિરાજ શ્રી રધવિજયજી. પ્રસ્થાન’ માસિકના ચાલુ બના ાત માસના મ'માં પટેલે મહાવીરસ્વામીના માંસાહાર” શીર્ષક એક લાંમા લેખ વાન મહાવીરે પાતાને થયેલ પિત્તજ્જરની શાંતિને માટે માંસના શ્રી ભગવતી સૂત્રના પાઠ આપીને, સિદ્ધ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યેા છે. આ ગેપાળભાઈ પટેલે રજુ કરેલી આ વાતના પ્રતીકાર કરવાની બહુ જ જરૂર છે, અને અમને લાગે છે કે ગુરૂગમથી આગમ શાસ્ત્રોનું રહસ્ય જાણનારા આપણા પૂ. આચાય મહારાજો આને ચાગ્ય જવાબ જરૂર આપી શકે ! શ્રી, ગાપાળદાસ જીવાભાઈ લખ્યા છે. આ લેખમાં ભગ ઉપયાગ કર્યા હતા એમ આવા સર્વગ્રાહી જવાબ અપાય તે દરમ્યાન અમને એ વિષય પરત્વે મુદ્દાસરના તેમજ શાસ્ત્રીય યુક્તિથી યુક્ત જે લેખા મળે તેને પ્રગટ કરવા અમે ફર્યેાગી સમજીએ છીએ. અને તે રીતે આ લેખને અહી પ્રગટ કરીએ છીએ. તંત્રી “પ્રસ્થાન” માસિકના ચાલુ વર્ષના કાર્તિક માસના અંકમાં શ્રીગોપાળદાસ જીવાભાઈ પટેલે શ્રી ભગવતીજી સૂત્રના ૧૫મા શતકના પાઠને આધારે શ્રી મહાવીરસ્વામીએ એક વખત માંસાહાર કર્યાં હતા એમ સિદ્ધ કરવા પ્રયત્ન સેષે છે. અને તેમ કરીને તે વિષયક ચર્ચા શાન્ત કરવાને બદલે વિશેષ ઊહાપોહ ઉત્પન્ન કર્યો છે. આ બાબતનું સત્ય સ્વરૂપ જો પ્રગટ કરવામાં ન આવે તો ઘણાએકને તિવિભ્રમ થવા સંભવ છે, માટે એ ભ્રમને દૂર કરવામાં ઉપયેગી એવી કેટલીક વાતે નીચે જણાવવામાં આવે છે. [ o ] પૂર્વીપરનો સંબન્ધ મેળવ્યા સિવાય વાકયનો અર્થ કરતાં અનથ થઈ જાય છે. માટે જૈન આગમેામાં માંસાહારને જે સ્થાને સ્થાને સખ્ત નિષેધ છે, તે વાત લક્ષ્યમાં રહેવી જોઇએ. જેમકે સૂયગડાંગ સૂત્ર અધ્યયન બીજામાં મુનિઓના આચાર પ્રસ્તાવમાં સમજ્ઞમાંસાત્તિ (મુનિએ!) મદ્ય અને માંસ નિહ ખાનારા' એવા સ્પષ્ટ પાઠ છે. શ્રી ભગવતીજી સૂત્ર શતક -, ઉદ્દેશ ૯ મામાં શ્રી ગૌતમસ્વામીજી ભગવાન્ મહાવીરને નરક ગતિ યાગ્ય કામ્હણુ શરીર પ્રયાગ બધનું કારણુ પૂછે છે તે ભગવાન્ મહાવીર ઉત્તર આપે છે, તે આ પ્રમાણે नेरइयाउ यकम्मासरीरप्पयोगबंधेणं भंते ? पुच्छा । महारंभयाप महापरिग्गहयाए कुणिमाहारेणं पंचिदियवहेणं नेरइयाउयकम्मासरी रपयोगनामाप कम्मस्स उदपणं नेरझ्याउयकम्मासरीरजाव તૈમવધે શું છે? Jain Education International પ્રશ—હે ભગવન,) નારકીના આયુષ્ય ચગ્ય કાણુ શરીર પ્રયાગબંધનું કારણુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521542
Book TitleJain Satyaprakash 1939 01 SrNo 42
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size852 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy