SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ { } } શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૪ ભાવથી એટલે ઉપયોગ સહિત કરાતા અગ્નિતને નમરકાર જીવને હજારે ભવથી મુકાવે છે, અને જો તે બવમાં મેક્ષ મેળવી આપનાર ન થાય તે માધિલાભ માટે થાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ધનને જે યાગ્ય છે તે ધન્ય કહેવાય. ન્ય સાધુ મહાત્માઓના હૃદયમાંથી, ભવક્ષય થતાં સુધી અર્થાત્ ચાવજીવ, નહિ ખસનાર અરહતના નમસ્કાર વિભાગ ગમન અને અપધ્યાનને દૂર રાખનારે હોય છે. આ નમસ્કાર ચેડા અક્ષરવાળા છે, છતાં મહાઅથ વાળા છે, કારણુ કે એમાં દ્વાદશમ્ગના અર્થના સંગ્રહ આવી ગયા છે. ભરણુ જ્યારે સમીપ આવે ત્યારે વારવાર એનું સ્મરણુ અનેકવાર કરાય છે. અરિહંતને નમસ્કાર સર્વ પાપ-એટલે આઠે પ્રકારનાં ક્રમનો નાશ કરે છે, અને સર્વ મંગલેામાં પહેલું માંગલ છે. આવા મહાન ઉપકારી અહિન્ત ભગવાનના કેટલાક ગુણાનું સ્મરણ કરવા પૂર્વક આપણે તેમને નમસ્કાર કરીએ. ત્રણ ભવા શેષ રહેલા હેાય ત્યારે અત્યંત ભકિતપૂર્વક જે અરિહંત આદિ વીસ સ્થાનકની સેવા કરીને જિન નામક નિકાચિત કરે છે તે અરિહંત ભગવાનને હું નમસ્કાર કરૂં છું. ચૌદ મહાસ્વપ્નાથી જેઓના અદ્ભુતગુણા સૂચિત થયલા ડાય છે, અને જે ઉત્તમ રાજકુળમાં એટલા ભવમાં અવતરે છે, તે અરિહંત ભગવાનેને હું નમસ્કાર કરૂં છું. જેઓને જન્મમહાત્સવ પ્શન દિકકુમારીએ અને ચેાસા ઇન્ડો અતિર્હષ વાળા મનથી કરે છે, તે અરિહંત ભગવાનેાને હું નમસ્કાર કરૂં છું. જેગ્માના શરીરમાં જગતને આશ્ચર્ય પમાડનારા અદ્ભૂત રૂપ, ગંધ આદિ ચાર્ અતિશયે। જન્મથી જ હૈય છે, તે અરિહંત ભગવાનને હું નમસ્કાર કરૂં છું. જે મતિ, શ્રુત અને અવધ એ ત્રણ જ્ઞાનથી યુકત ટાઈ ભાગાવલી ક ક્ષીણુ થયેલું નણીને પ્રત્રા ત્રણ કરે છે, તે અરિહંત ભગવાનેાને હું નમસ્કાર કરૂ બ્રુ. જે સદા ઉપયાગવાળા, અપ્રમત્ત, અને શુકલ ધ્યાન ધ્યાનારા હાઈ ક્ષપકશ્રેણી માંડી મેહને હણી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે અરિહંત ભગવાનને હું નમસ્કાર કરૂં છું. જેઓને કાય થવાથી અગિયાર અતિયે પ્રગટ થાય છે, અને જેઓને દેવકૃત એગણીશ અતિશયા હોય છે, તે અરિહંત ભગવાને હું નમસ્કાર કરૂં છું. જેએ અશૅકવૃક્ષાદિ આ પ્રાતિહાર્યોથી શૈાભિત હાઈ સદાકાળ વેન્દ્રોથી સેવાયલા સતા વિચરે છે, તે અરિહંત ભગવાનને હું નમસ્કાર કરૂં છું. જે પાંત્રીશ ગુણવાળી વાણીથી ભવ્ય પ્રાણીઓને માધ કરતા મહીતલમાં વિચરે છે તે અરિહંત ભગવાનને હું નમસ્કાર કરૂં છું. (ચાલુ) ૧ બ્રુ વિ. સા. ૩૦૦૯,૧૨ અને ૩૦૧૫ તથા ૩૦૨૪ તથા આ. ગા. ૯૨૩-૪-૫-૬, ૨ જીએ સિમિયાસાહા ગા. ૧૨૫૮થી ૧૨૨૬, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.521542
Book TitleJain Satyaprakash 1939 01 SrNo 42
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size852 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy