Page #1
--------------------------------------------------------------------------
________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra ન કરી શકીશ ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA { Koba, Gandhinagar - 382 007. * Ph. : (079) 23276252, 2327620-60 Fax : (079) 23276249 I વર્ષ 35 અંક 9 ક્રમાંક 33 તંત્રી, ચીમનલાલ ગોકળદાસ શાહ For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैन सत्य प्रकाश (માસિવ પત્ર) - વિર્ષ–––શ-ન : 330 1 श्री सिद्धचक्र लघु स्तोत्र : आ. म. श्री. विजयपद्मसूरिजी : 317 2 श्री नेमिनाथ स्तोत्र : મુ. 5. શ્રી. વાનસ્પતિવિષયની : 718 3 દિiાર શાશ્વ જૈસૈ થનૈ ? : કુ. 5. શ્રી. સુરીનવિનાની : 319 4 समीक्षाभ्रमाविष्करण : आ. म. श्री विजयलावण्यसूरिजी : 321 5 પૂર્ણ ચંદ્રાચાર્ય કે ચંદ્રાચાર્ય : શ્રો. સાર ભાઈ મણિલાલ નવાબ : 32 5 ' શ્રીયશસ્વતસાગર અને સ્યાદાદમુકતાવલી : પ્રા. હીરાલાલ રસિકલાલ કાપડિયા : 32 7 7 જિનાલયની માંડની : મુ. મુ શ્રી. દર્શ તવિજયજી 8 મહાકવિ ધનપાલનું આદર્શ જીવન : મુ. ભ. શ્રી. સુશલવિજયજી : 3 33 9 ભારત માં જન ગુફામંદિરા " : - શ્રી. નાથાલાલ છગનલાલ શાહ : 337 10 ધર્મપ્રચારના પ્રયત્ન : 340 11 પંચ મહાવ્રતની પચીસ ભાવના : શ્રી. મેહનલાલ દીપચંદ ચેકસી : 344 12 સાત પ્રકારની વૃદ્ધિ : આ. ભ. શ્રી. વિજય પદ્મસુરિજી 13 कोचर व्यवहारीका समय-निर्णय : श्री. अगरचंदजी વસ્ટટ્ટની નાર : 750 14 સ્વાધ્યાય (એતિહાસિક ટુંકા પ્રસગે): 2. : 354 સમાચાર, ૩૫૬ની સામે : P * 347 લવાજમ સ્થાનિક 1-8-0 બહારગામ 2-0-0 છૂટક અંક 0-3-0 સરનામું બદલાયાના સમાચાર દરેક અંગ્રેજી મહિનાની તેરમી તારીખ પહેલાં લખી જણાવવા. મુદ્રક : ચંદ્રશંકર ઉમાશંકર શુકલ, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રણસ્થાન : યુગધમ મુદ્રણાલય સલાપસ ક્રોસ રાહ અમદાવાદ, પ્રકાશનરથાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ.. For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमझे, संमीलिय सव्यसाहुसंमइयं / पत्तं मासियमेयं, भव्वाणं मग्गयं विसयं // 1 // શ્રી જૈન સત્ય પ્રકાશ પુસ્તક 3 : मां 33: અંક 9 વિક્રમ સંવત્ 1994 : ચૈત્ર વદી 1 વીર સંવત્ 2414 શુક્રવાર :सन 1938 એપ્રિલ 15 // सिद्धचक्र लघुस्तोत्रम् // कर्ता-आचार्य महाराज श्रीमद् विजयपद्मसूरिजी (गतांकथी पूर्ण ) // आर्यावृत्तम् / / समणोवासगसुत्ते, वणियभावे सुमाहणे पकिवे // णिज्जामगमग्गदए, भावरुहंते व झाएमि // 25 // णियकम्मेगत्तहणे, झाणाईए पसन्नमुहकमले // कल्लाणवण्णवण्णे, भाषा वंदामि अरहते // 25 // अञ्चंतातित्थयरे, पयत्थभावं मणंसि भाता / / सञ्चाणंदसरूवा, खिप्पं भविया हवंति मुया // 27 // उघयारित्तसहावा, जे पयपणगे पयासिया पढमा / णे पुजतित्थणाहा, सरियव्वा चित्तथेजेण // 28 // मणुयत्तं पुण्णेणं, णवपयसंसाहणं च पुण्णेणं // लब्भइ ता पढमदिणे, अरुहंताराहणं कुजा / / 29 / / गुणलक्खा विहिमाणो, अमियविहाणप्पवित्तिपरिमुइओ // सिरिसंघो सिरिनिलओ, मंगलमाला लहेउ सया॥३०॥ अरिहंतञ्चणझाणा, वंदणणमणेहि विग्यविहवण // उवसग्गवग्गविलओ, णियमा चित्तंबुउल्लासो // 31 // गुणणंदणिहिंदुसमे, सिरिगोयमकेवलत्तिवरदियहे / / पहुधम्मपुण्णरसिए, जहणउरीरायणयरम्मि // 32 // सिरिसिद्धचक्कसंग, थुत्तं तित्थेसराण पढममिण // सुग्गहियक्खाण महो-वयारि गुरुणेमिसूरीण // 33 // सीणेणं पोम्मेणं, रइयं सिसुचंदकंतपढणढें // सिद्धाइत्थवणाई, अट्ठ करिस्सामि सेसाई // 34 // For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir // श्रीनेमिनाथ भगवत्स्तोत्रम् // कर्ता-मुनिराज श्री वाचस्पतिविजयजी [ पृथ्वीछन्दसा गीयते ] // 1 // // 2 // // 3 // स्मृतोऽपि विततातपं रहयतीन्दुकल्पो विभुः, विलोकनगतो मुदा यतिरिपून्प्रभाससङ्गतः / मनो मम सुधाकरे विकचपद्मलीलाकरे, सुनेमिमुखचन्दिरे चिरगतं द्विरेफायताम् नमामि जगदालयं विततदेवमौलिथय नखेन्दुकमलाकरं समुदितं पयोमुक्प्रभम् / सदा मुदनदप्रदं विशदनीतिसम्भावुकं, ' मुदा सुकृतनेमिग विकलनेमिनाथं प्रभुम् समस्तजनवन्दितं सुरनरेशसम्पूजितं, नृशंसदुरितावली ब्रजति दूरदेश दुतम् / अमन्दसुखदाकं विततकल्पचिन्तामणि, शिवाङ्गजजिनेश्वरं शिवमहीप्रधानं स्तुवे समुद्रविजयात्मजं शुभशिवोदरालंकृत, समुद्रमहिमा महोभुविगतन्नु सन्यकृतिम् / सदा जलनिवासनं कमलमेतिरूपान्मुहुः, स्मरामि शिवकारणं निखिलतेजसां संभवम् भजामि शिशुताश्रयन्निखिलशीलसंशालिनं, सुशंखशुभलाच्छितं मुरहरादिसंप्रार्थितम् / चकोरगतिकारणं भजति यापि राजीमती, तमेव सततं भवे शुभभवाय संभाविनम् शचीपतिरमुं जिनं समवलोक्य पुण्यात्मकं, स्मरंहरप्रभाहरं ननु नियोजितोन्यकृतौ / प्रमुक्तशरपञ्चकं समवधूय मारन्नु य श्चकार शिखरं क्षणात् सुकृतभूमिमीशं भजे स्तवीमि सततं सुधास्रववचोवरं भासुरं, निनाय सुषमाकलं समयमत्र संदीक्षितम् / मुरैवतगिरेजनो भजति सौम्य कैवल्यगं, सुपद्यमपरं कृपा यदि यमेध तस्यैव सा // 4 // // 5 // // 6 // // 7 // For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दिगम्बर शास्त्र कैसे बने ? लेखक-मुनिराज श्री दर्शनविजयजी (गतांकसे क्रमश:) प्र० १९-भट्टारक सोमसेन दिगम्बर समाजमें गृहस्थधर्मक निरूपणके निमित्तके भिन्न भिन्न त्रिवर्णाचारोंका निर्माण हुआ है। उसमें भट्टारक सोमसेनजीका त्रैवर्णिकाचार बहूत प्रसिद्ध है, जो छपचुका है। इसकी रचना किसके आधारपर हुई है उस विषयकी सप्रमाण विचारणा " ग्रंथसर्जन' विभागमें कि जायगी, यहां तो सिर्फ इतना ही बताना चाहता हूं कि भट्टारकजोने ग्रंथ-निर्माण कैसे किया / और उसके लिये दिगम्बर विद्वानोंका क्या मत है। १-श्रीयुत पं. पन्नालालजी सोनी लिखते हैं कि__“ग्रन्थ (त्रैवर्णिकाचार) की प्रमाणतामें भी हमें कुछ संदेह नहीं होता। प्रतिपादित विषय जैनमतके न हों जौर उनसे विपरीत शिक्षा मिलती हो तो प्रमाणतामें संदेह हो सकता है। ग्रन्थकी भूल भित्ति आदिपुराण परसे खडी हुई है। जिनका आधार उन्होंने लिया है उनके ग्रन्थोमें भी वे विषय पाये जाते हैं। किंबहुना इस ग्रंथके विषय ऋषिप्रणीत आगममें कहीं संक्षेपसे और कहीं विस्तार से पाये जाते हैं। अतएव हमें तो इस ग्रंथमें न अप्रमाणता ही प्रतीत होती है और न आगमविरुद्धता ही। परन्तु जो लोग वर्णाचार जैसे विषयोंसे अनभिज्ञ हैं, उनके पालनमें असमर्थ हैं, उनकी परंपराका जिनमें लेश भी नहीं रहा है वे इसके विषयोंको देखकर एकवार अवश्य चौकेंगे। जो वर्णाचार को निरा ढकौसला समझते हैं वे अवश्य इसे धूर्त और ढौंगीप्रणीत कहेंगे। जिनके मगज में भट्टारक और त्रिवर्णाचार नाम ही शल्यवत् चुभते हैं वे अवश्य इसे अप्रमाणता और आगमविरुद्धताकी ओर खसीटेंगे इसमें जरा भी सन्देह नहीं / पद्मपुराण हरिवंशपुराण महापुराण यशस्तिलकचम्पू जैसे पुराण और चरित ग्रंथोंको, विद्यानुवाद विद्यानुशासन भैरवपद्मावतीकल्प ज्वालामालिनीकल्प जैसे मंत्र शास्त्रोको, इन्द्रनन्दि प्रतिष्ठापाठ वसुनन्दि प्रतिष्ठापाठ आशाधर प्रतिष्ठापाठ नेमिचंद्र प्रतिष्ठापाठ अकलंक प्रतिष्ठापाठ जैसे पूजाशास्त्रोंको, रत्न-, करंडक मूलाचार आचारसार धर्मामृत जैसे आचार ग्रन्थोंको, त्रिलोकप्रज्ञप्ति त्रिलोकसार जैसे लोक व्यवस्थापक शास्त्रोंको एवं एक एककर जैनमतके सभी विषयोंको अप्रमाण और अलीक (झूठा) मानते हैं वे इस ग्रन्थको अप्रमाण और ढौंगी प्रणीत मानें इसमें आश्चर्य ही क्या है ? जब कि जैन धर्म जैसे कल्याणकारी धर्मको झूठा कहनेवालो जैन ही नही, जैननामधारी भी (दिगम्बर जैन ) संसारमें मौजूद हैं तब इस सामान्य ग्रन्थकी अवहेलना करनेवाले इस संसारमें न पाये जांय यह हो नहीं सकता।" जैन साहित्य प्रसारक कार्यालय, हीराबाग, गिरगांव, बम्बइ से वीरनि. For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [320 શ્રી જન સત્ય પ્રકાશ [153 सं. 2451 में प्रकाशित, " त्रैवर्णिकाचार" की प्रस्तावना (भूमिका) पृष्ठ-३ इस लेखसे भली भांति प्रतीत होता है कि भ० सोमसेनजीका त्रैवर्णिकाचार ग्रन्थ दिगम्बर जैन समाजमें प्रतिष्ठित आचार ग्रंथ है। इसीके अनुसार दिगम्बर समाज स्वाचार पालन करता है। 2. दिगम्बर पं. श्रीमान् न्यामतसिंहजी जैन टीकरीवाले लिखते हैं “अब हम त्रिवर्णाचार के भाषाकार एवं भूमिका लेखकसे भी कुछ शब्द कहदेना चाहते हैं / आपका लिखना कि "मुझे तो इस ग्रन्थका प्रायः कोई भी विषय शास्त्र विरुद्ध नहीं जान पडता। इस ग्रन्थमें जो जो विषय बताये हैं उमका बीज ऋषिप्रणीत शास्त्रोमें मिलता है" नितान्त मिथ्या है। सच पूछीये तो आप ही जैसे विद्वानोंकी कृपाका फल है जो दिगम्बर समाजको ऐसी बेहूदी बातें सुननी पडती रही हैं। हमारा तो भाषांतर कारजीको सादर निमंत्रण है कि आप अन्य बातों को छोड दें कृपया इस पुस्तककी बातोंके सम्बन्धमें ही ऋषिप्रणीत शाखोंके आधार उपस्थित करदें / क्या आप बतला सकते हैं कि किसी भी ऋषिने अपने लेखमें ऋतुकालमें भी स्त्रीके साथ भोग करनेका विधान किया है। हमारी तो दृढ धारणा है कि यह सब ब्राह्मणत्व है। ब्राह्मणोमें जब धर्म के प्रतिकूल बोलनेका बल नहीं रहा तव उन्होंने जैन (दिगम्बर) धर्मके ही नामपर साहित्याका निर्माण किया है और उसमें उन्होंने अपनी मान्यताओंको बतलाया है। त्रिवर्णाचार के प्रकरण के प्रकरण ब्राह्मण साहित्यसे मिलते हैं फिर भी भाषाकारजी यही कहते चले जाते हैं कि मुझे इसमें कुछ भी बात जैनधर्म के प्रतिकूल नहीं मालूम पडती है।" -दिगम्बर जैन शास्त्रार्थ संघ, अंबालाका मासिक मुखपत्र “जैनदर्शन" वर्ष-४ अंक-३ इस लेखसे साफ दिखता है कि-दिगम्बर शास्त्रोंकी कैसी शोचनीय दशा है और दिगम्बर शाखनिर्माताओंके उपर अजैन साहित्यकी कितनी गहरी छाप पडी हुई है / वरना कट्टर दिगम्बर विद्वान् भी अपने ग्रंथों के लिये ऐसा क्यों लिखते ? / ३–प्रसिद्ध दि० ग्रन्थपरीक्षक जुगल किशोरजी मुख्तार भी त्रैवर्णिकाचारके लिये उपरसा ही मत जाहिर करते हैं। (देखिये, जैनका ता० 12, मई १३३५का अंक, पृ० 416.) अब पाठकों को स्वयं ज्ञात हुआ होगा कि-मैंने तीसरे प्रकरण के अंतमें जैन सत्य प्रकाश वर्ष 1 अंक 7 के पृष्ठ 216 में दिगम्बर आचार्योंकी ग्रन्थ निर्माण पद्धतिका जो स्वरूप बताया है वह कितने अंशमें ठीक है? और साथ ही साथ इस बातका भी कुछ कुछ परिचय मिल गया होगा कि-दिगम्बर शास्त्र कैसे बने ? / अस्तु / जैनं जयति शासनम् // (भाग-१, 2, समाप्त) - यहां 1. उत्पत्ति और 2 ग्रंथस्रष्टा ये दोनों भाग समाप्त होते हैं। अब ग्रन्थसर्जन नामका तीसरा भाग पाठकों के सामने समयपर रखा जायगा / For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समीक्षाभ्रमाविष्करण [याने दिगम्बर मतानुयायी अजितकुमार शास्त्रीए 'श्वेताम्बर मत समीक्षा 'मां आळेखेल प्रश्ननो प्रयुत्तर] लेखक-आचार्य महाराज श्रीमद् विजयलावण्यसरिजी (क्रमांक 31 थी चालु) साधु क्या कभी मांसभक्षण भी करे ? आशाम्बर लेखकने भासेल मृगतृष्णा विमल आचारना स्वादु सलिलने वर्षावनार श्रुतकेवली प्रणीत परमपावन जे आचाराङ्गसूत्र तेना निरवध पाठोने आशाम्बर लेखक मांसभक्षणनी पुष्टिमां आगळ धरे छे, अफसोस ! जुओ ते पाठो “भिक्खागा नामेगे एवमाहंसु-समाणा 'घा वसमाणा वा गामाणुगामं दूइजमाणे खुड्डाए खलु अयं गामे संनिरुद्धाए नो महालए सेहता भयंतारो बाहिरगाणि गामाणि भिक्खायरियाए वयह, सति तत्थेगइयस्स भिक्खुस्स पुरेसंथुया वा पच्छासंथुया वा परवसंति, तंजहा-गाहावई वा गाहावाणीओ वा गाहावइपुत्ता वा गाहावइधृयाओ वा गाहावहसुण्हाओ वा धाइओ वा दासा वा दासीओ वा कम्मकरा वा कम्मकरीओ वा, तहप्पगाराई कुलाई पुरेसंथुयाणि वा पच्छासंथुयाणि वा पुवामेव भिक्खायरियाए अणुपविसिस्सामि, अविय इत्थ लभिस्सामि-पिंडं वा लोय वा खीरं वा दहिं वा नवणीय वा घयं वा गुलं वा तिल्लं वा महुं वा मजं वा मसं वा सकुलिं वा फाणियं वा पूर्व वा सिहरिणि वा, तं पुष्वामेव भुच्चा पिचा पडिग्गहं च संलिहिय संमज्जिय तओ पच्छा भिक्खूहिं सद्धिं गाहा. पविसिस्सामिषा निक्खमिस्सामि था माइठाणं संफासे, तं नो एवं करिजा // से तत्थ भिक्खूहिं सद्धिं कालेण अणुपविसित्ता तत्थियरेयरेहिं कुलेहिं सामुदाणियं एसिय घेसियं पिंडवायं पडिगाहित्ता आहारं आहारिजा, पयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं // " सू 24 [भिक्षुका नामैके एवमुचु : तिष्ठन्तो वा वसमाना वा प्रामानुप्राम दूयमानान् , क्षुल्लक H खलु अयं ग्रामः संनिरुद्धो नो महान् ततो हन्त भवन्तो बहिर्गान् ग्रामान भिक्षाचर्यायै वजन्तु, यदिवा-तत्रैकस्य भिक्षो: पुरःसंस्तुता वा पश्वात् संस्तुता वा परिवसन्ति, तद्यथा-गृहपतिर्वा गृहपन्यो था गृहपतिपुत्रा वा गृहपतिस्नूषा वा धाग्यो वा दासा था दास्यो वा कर्मकरा वा कर्मकों वा, तथाप्रकाराणि कुलानि पुरःसंस्तुतानि वा पश्चात् संस्तुतानि वा पूर्वमेव भिक्षाचर्यायै अनुप्रवेश्यामि, अपिचात्र लास्ये पिण्डं वा लोय वा क्षीरं षा दधि वा नवनीतं वा धृतं पा गुड वा तैलं वा मधु वा मथं वा For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [22] શ્રી જૈન સત્ય પ્રકાશ [153 मांसं वा शष्कुली वा फाणितं वा पूपं वा शिखरिणीं वा, तत् पूर्वमेव भुक्त्वा पीत्वा पतग्रहं च संलिह्य संमृज्य ततः पश्चादू भिक्षुभिः सार्द्ध गृह प्रवेक्ष्यामि वा निष्क्रमिष्यामि वा मातृस्थानं संस्पृशेत् तन्नैवं कुर्यात्। स तत्र भिक्षुभि: साई कालेनानुप्रविश्य तोतरेतरेभ्य : कुलेभ्य : सामुदामिकमेषणीय वेषिकं पिण्डपातं प्रतिगृह्य आहारमाहरेत्, एतत् खलु तस्य भिक्षोः भिक्षुकया वा सामग्रम् // ] इति आचाराङ्गद्वितीयश्रुतस्कन्धे प्रथमचूलिकाया: पिण्डैषणाध्ययनस्य चतुर्थोडेसे चतुर्विशतितमं सूत्रम / आशाम्बर लेखके आ सूत्रना आदि भागने जतो करी अवशिष्ट पाठ आपेल छे. अर्थ करवामां पण गुजराती भाषान्तरनो आधार लीधेल छे, आ बाबतनी चर्चा जिज्ञासित अर्थमां विलम्बकारी मानी जाती करीए छीए / प्रस्तुतपाठनो भावार्थ___“जंघाबलनी परिक्षीणताने अंगे एक ज क्षेत्रना निवासी या तो मासकल्पादिनी मर्यादाए अमुक क्षेत्रमा रहेल मुनिए ग्रामानुग्राम विहार करी आवेल प्राघूर्णक मुनिने देखीने 'रखेने गोचरीमा भाग न पडावे एवी बुद्धिथी' कदी पण एम न कहेQ के “भगवन् ! आ गाम घणुं नानुं छे. अल्प भिक्षा आपे छे. अने भिक्षाकुलो पण सूतकादिथी रोकाया छे. माटे आप बहारना गामोमां 'परा वगेरेमां' गोचरी माटे पधारो" ' आम कहेवाथी मातृस्थान 'माया' दोष लागे छे. अथवा, मुनिए एम पण न विचारवू के “आ गाममां मारो पूर्वपरिचित भ्रातृवर्ग अने पश्चात् परिचित श्वशूर वर्ग छे. जेवा के गृहस्थो, गृहस्थबानुओ, गृहस्थपुत्रो, गृहस्थपुत्रीओ, गृहस्थ पुत्रवधूओ, धावमाताओ, दासो, दासीओ, चाकरी अने चाकरडीओ, आवा पूर्वपरिचित भ्रातृपक्षवाळा अने पश्चात् परिचित श्वशुर पक्षवाळा कुलमां गोचरीने माटे है प्रथम जइश. अने त्यांथी अनेक जातनी वस्तुओ मने मळशे, जेवी के-शालीना ओदन वगेरे. नयनादिने रुचती रसकस वाळी वस्तु [ नव विगईओ- दुध दंहि माखण धी गोळ तेल मध मदिरा मांस, तलसांकळी, गळमाणु, बुंदो, अने करथो मथेलं साकरमिश्रित दंहि; आ मळेल वस्तु खाइ पीइने पात्रा चोक्खां-साफ करीश, बादमा आगन्तुक मुनिओ न जाणी जाय एवी सावचेती राखी अविकृतवदने तेमनी साथे गृहस्थ कुलमां गोचरी माटे जइश आवीश" आवो विचार करवाथी मातृस्थान 'माया' दोष लागे छ / मुनिए कइ रीते वर्तवं ते हवे जणावे छे: भिक्षाना अर्थी मुनि आगन्तुक मुनिनी साथे ज भिक्षाना उचित समये गृहपतिकुलमां जाय, अने त्यां नाना मोटा कुलमांथी 'एसिय' उदगमादि दोषथी रहित एषणीय, अने 'वेसिय' धात्रीदूतिनिमित्तादि दोषथी रहित मुनिवेषमात्रथी भिक्षा ग्रहण करी ग्रासैषणादि दोषरहित पणे प्राणक मुनिनी साथे आहार वापरे, आ साधु साध्वीनी शुद्ध साधुता छे. // " For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 4 ] સમીક્ષાશ્વમાવિષ્કારણ [ 323 वाचकद्वन्दने दृष्टिगोचर करेल पाठनो निःष्यन्द उपर जणावेल आचाराङ्ग सूत्रनो पाठ आहारने अंगे माया सेवनने निषेधि शुद्ध मार्गनुं दर्शन करावे छे. आमां पण प्रथम मायाना बे प्रकारो बतावी तेनो बहिष्कार करवामां आवेल छे, आ बेमाथी प्रथम प्रकार ए छे के ग्रामान्तरथी आवेल मुनिराजने खोटुं समजावी बहारनों गामोमां गोचरी माटे मोकलवा तथा बीजो प्रकार ए छे के आगन्तुक मुनि न जाणी जाय तेम गुप्त रीते आहार लावी वापरवो. बादमां हुं निरन्न छु एवो आडंबर करी ते आगन्तुक प्राघूर्णक मुनिनी साथे गोचरी पाणी जवु आवq. आ बेमांथो द्वितीय प्रकारमा आहारनां कतिपय नामो बतावतां नव विगइयोनां नामो पण बताववामां आव्यां छे / आशाम्बरीय मन्तव्य __ आ नव विगइओनी नामावलीमां मध माखण ने मांस मदिरानां नामो आवेल होवाथी निरुक्त पाठ मुनिने मांस भक्षणादिनी अनुमति आपे छ / उक्त मन्तव्यनी विचारविकलता आशाम्बर लेखकनी आ मान्यता सद्विचारना सामा किनारानी छे, आशाम्बर लेखके भूलवू नोतुं जोइतुं के आ बे प्रकार मायाना घरना छे. आनी मित्राचारीमा दोषावलीनो हार पेरवानो छे. माटे बनती त्वराए तेने त्यजो एवो बोधपाठ उपरनो पाठ पाठवे छे. / आशाम्बरीय आशङ्का वारु, निषेध तो प्राप्त वस्तुनो ज होइ शके छे. मध माखण ने मांस मदिरा तो मुनिजनने प्राप्त ज नथी. कारण ? ए तो दीक्षादिनथी ज त्याज्य छे. अत एव मध मांखण ने मांस मदिराने निषेध कोटीमां मुकवानी जरूरत रहेती नथी, छतां पण मुकेल छे. माटे हुं मानुं छु के मध माखण ने मांस मदिरा कल्प्य छे एम आ पाठ जणावे छे. आशङ्कानो उत्तर मुनि अवस्थामां जे प्राप्त होय तेनो ज मुनिने निषेध होइ शके, एवं एकांत कथन स्याद्वादवादनी अनभिज्ञताने आभारी छ / आ एकान्त कथन स्वीकारवामां आवे तो माया सेवननो निषेध पण व्यर्थ जशे. कारण ? मुनिने माया सेवन तो दीक्षादिनथी ज त्याज्य छे. आशाम्बर लेखक एवं तो साहस नहि ज खेडी शके के माया सेघननो निषेध पण न करवो, कारण ? दिगम्बर ग्रन्थे दिगम्बर मुनिने मायावर्जननां अनेक वाक्यो समा छे / तथा प्राप्तवस्तुनो निषेध मानीने नीचेना. पाठानो प्रधेश कई रीते थई शकसे ? For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (324] श्री सत्य / [15 "अलोके नीवा न सन्ति" (अलोकमां जीवो नथी) "हूदे वहिर्नास्ति' (जलहूदमां अग्नि नथी) कारणके अलोकमां जीवोनी अने जलहूदमां अग्मिनी प्राप्ति ज नथी। जिज्ञासुओनी जिज्ञासापूर्ति कदाच मध्यस्थ हदये एवी जिज्ञासा प्रदर्शित करवामां आवे के प्रस्तुत पाठमां मध माखण ने मांस मदिरानां नामो शा माटे आप्यां? काई प्रयोजन छे ? आ जिज्ञासानी तृप्तिमां अनेक प्रकारो संभवे छ / प्रथम प्रकार-ययपि प्रस्तुतमां कल्प्य जे पांच विगइओ-दुध, दहि, घी, गोळ अने तेल, तेनां नामनी जरूर हती, छतां पण विकृति भावनी साम्यताने लाईने विगहना दंडक पाठने अखंडित राखवा मध माखण ने मांस मदिराना नामो आप्यां छे, अर्थात्-प्रस्तुतमां तेनुं विशेष प्रयोजन नथी. जैनागमनी शैली छे के प्रस्तुतमा विशेष प्रयोजन न होय तो पण क्वचित् दंडक पाठने अखंडित राखवा पण नामो आपघामां आवे छे, आ बात अमो प्रथम सविस्तर नणावी आव्या छीए। द्वितिय प्रकार ने कुलमां प्रस्तुत मुनिने गोचरी जवान छे, ते कुलो भोजनना विषयमा अत्यन्त समृद्ध छे. त्यां विविध जातनां भोजनो मळी शकशे एम सूचषवाने माटे मध माखण ने मांस मदिरनां पण नामो आप्यां छे. परंतु त्यां आटली ज वस्तु अवश्य मळशेज ओछी वत्ती नहि एम नणाववा माटे नथी, भिक्षाकुलनी समृद्धि नणाववानो उद्देश जो न होत तो "त्यां मने इष्ट भोजन मळशे' एटलं ज जणावत / व्यवहारमा पण कोइ कहे के " से शेठ घणा धर्मिष्ट हता, मने दवा दारुनी जोगवाह करी आपी हती" तो अहिंया दारु शब्दथी मदिरा लेवानी नथी, किन्तु विविध जातनी अनुकूल दवा तथा तेनां साधनो समजवानां होय छे' तृतीय प्रकार-जेने माटे उत्सर्ग तेने माटे अपवाद अने जेने मारे अपवाद तेने माटे उत्सर्ग अवश्य होय छे. परंतु कये समये कयो मार्ग हितावह छे तेनी लगाम भवभीरु गीतार्थ गुरुनी मतिने आधीन छे. आ पातमा प्रवेताम्बर तथा दिगम्बर दर्शन सहमत छे, आ नियमने अनुसारे कोड विकट परिस्थितिमा लेपादि बाह्य परिभोगादिने अर्थ मध वगेरे ग्रहण करवां पडे तो पण मायाने तो सेववी ज नहि, आ वातने नणाववा माटे मध माखण ने मांस मदिरानां नामो आप्यां छे. जुओ आ वातनी साली पुरतां टीकाकार महाराननां वचनो:---- " नवरं मद्यमांसे (मधुनवनीते च) छेदसूत्राभिप्रायेण व्याख्येये / भावार्थ-आपवादिक विधाननी बहुलतावाला छेद सूचना अभिप्रायथी मांस मदिरानुं (अने मध माखणY) व्याख्यान करवू / For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉવસગ્ગહરત્તની એક લઘુ વૃત્તિના કર્તાનું નામ પર્ણચન્દ્રાચાર્ય કે ચન્દ્રાચાર્ય ? [ એક ચર્ચા . લેખકઃ–શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ. “શ્રી જૈન સત્ય પ્રકાશના ચાલુ વર્ષના 8 મા અંકના પૃષ્ઠ 288 થી 291 પર શ્રીયુત હીરાલાલ રસિકદાસ કાપડિયાએ ઉપર મુજબની એક ચર્ચા ઉપસ્થિત કરી છે, અને તેમાં તેઓશ્રીએ નીચે મુજબના ચાર પ્રકને ઉપસ્થિત કરીને મારી પાસે તેના પ્રમાણે માંગેલાં છે. પ્રશ્ન ૧-પૂર્ણચન્દ્રાચાર્ય ગત પૂર્ણચન્દ્ર એવું નામ હોઈ શકે કે કેમ? પ્રશ્ન ર–ઉપર્યુકત ઉલ્લેખગત રમાતા શબ્દ હોવા છતાં એની પૂર્વે સંપૂણ પદ આવે છે તેનું શું ? પ્રશ્ન ૩કમાંક 775 માં સેંધાયેલ પ્રતિના અંતમાં આ પ્રમાણે પતિ ઉપલબ્ધ થાય છે તેનું શું ? “યુviદરતી રઘુવૃત્તિઃ પૂર્ણચંદ્રાચાર્યતિક્રિય સમાસા પ્રશ્ન –પૂર્ણચન્દ્રાચાર્ય અથવા શ્રીયુત નવાબના મત પ્રમાણે ચન્દ્રાચાર્ય ક્યારે થઈ ગયા છે ? પ્રશ્ન 1 ના જવાબમાં જણાવવાનું કે પૂર્ણચન્દ્રાચાર્યગત પૂર્ણચન્દ્ર એવું નામ છે શકે જ નહિ એવું મારું કહેવું છે પણ નહિ અને હતું પણ નહિ. એટલે પૂર્ણચન્દ્રાચાર્ય નામ હોઈ શકે તે વાતને હું ઇન્કાર કરતા જ નથી. ખરી રીતે આ પ્રશ્ન બહુ મહત્વનો છે જ નહીં. પ્રશ્ન 2 ના ઉત્તરમાં જણાવવાનું કે તેઓ જેમ પૃ. 281 ઉપર જણાવે છે કે - “અત્ર “સંપૂર્ણચન્દ્રાચાર્ય' નામ હોવાની સંભાવના માટે અવકાશ મળે છે, પરંતુ આવું કઈ નામ જાણવા જોવામાં નહિ હેવાથી અથવા તે હસ્તલિખિત પ્રતિઓના चतुर्थ प्रकार-कर्मनी गहन स्थिति छे. उन्नतिना शिखरे चडेल, मानवीओने पण अधःपातना गम्भीर गर्तमां झीपलावे छ / आ कर्मपरिणतिना योगे कदाच कोइ मुनि अत्यन्त प्रमादग्रस्त बनी पूर्वना संस्कारादिने लइने मांसादिकनो तीव्र अनुरागी थाय, अने इच्छा करे, तो तेने रोकवाने माटे मध माखण अने मांस मदिरानां नामो आप्यां छे / जुओ आ वातनी साक्षी पुरतां टीकाकार महाराजनां वचनोः___“अथवा कश्चिदतिप्रमादावष्टब्धोऽत्यन्तगृध्नुतया मधुमद्यमांसान्याया તરતકુંપદાનમ્ aa . भावार्थ-अत्यन्त प्रमादथी घेरायेल कोइ मुनि तीव्र आसक्तिना योगे कदाच मध माखण ने मांस मदिरानु पण आश्रयण करे. तो तेने रोकवा माटे मध मांखण अने मांस मदिरानां नामो आप्यां छे. (अपूर्ण) For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [32] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : અભ્યાસીઓને સુવિદિત છે તેમ અમુક અક્ષરને નિરર્થક સૂચવવા માટે તેના ઉપર લખાતા અનુસ્વારની પદ્ધતિને ધ્યાનમાં રાખીને "' વધારાને ગણાય તો તે અવાસ્તવિક નથી.” ઉપર મુજબ શ્રીયુત કાપડ્યા “હું” વધારન હોવાની કલ્પના કરે છે, તેવી જ રીતે માતા” શબ્દ વધારને હવાની કલ્પના પણ કેમ ન થઈ શકે ? આ વૃત્તિના કર્તા ચન્દ્રાચાર્યું છે કે પૂર્ણચન્દ્રાચાર્યું છે ?-તે પ્રશ્ન બહુ મહત્વનું નથી એટલે તેઓ જે ત્રીજા પ્રશ્નમાં ક્રમાંક 775 ની પતિ રજુ કરે છે તે મુજબ આ વૃત્તિના કર્તા તરીકે પૂર્ણ ચન્દ્રાચાર્યને સ્વીકાર કરવાથી પણ જે ઇરાદાથી મેં “ઉવસગ્ગહર સ્તોત્ર'ની લેખમાળા શરૂ કરી છે, તેના મુખ્ય મુદ્દાઓને ખુલાસો થતો નથી. આ લેખમાળા શરૂ કરવાને મારે મુખ્ય ઇરાદે નીચે મુજબના મુદ્દાઓનો નિકાલ લાવવાને છે - 1. “ઉવસગર સ્તોત્ર'ની ગાથાઓનું પ્રમાણ કેટલું ? , 2. તેના કર્તા શ્રુતકેવલી ભદ્રબાહુ જ છે કે બીજા કોઇ તે જ નામના પૂર્વાચાર્ય છે તે સંબંધીની વિચારણ. 3. આ સ્તોત્રનું માહામ્ય. વળી તેઓએ પૃ. 281 ની ફુટનોટમાં મને પ્રશ્ન પૂછ્યો છે કે-“પ્રસ્તુત લઘુવૃત્તિના કર્તાનું નામ ચન્દ્રાચાર્ય છે, એવું સૂચન પૂર્વે અન્ય કોઈએ કર્યું છે કે નહિ અને જે કર્યું હોય તે આ એમનું ઉપજીવિત કથન છે કે કેમ ?" આ પ્રશ્નના ઉત્તરમાં મારે જણાવવાનું એ જ છે કે મારા તરફથી પ્રસિદ્ધ થએલ “જૈન સ્તોત્ર સંદેહ ભાગ 1 લા’ના પરિશિષ્ટ તરીકે આ લઘુત્તિના કર્તા તરીકે શ્રી ચન્દ્રાચાર્ય છે, એવું સૂચન સ્વર્ગસ્થ દક્ષિણવિહારી મુનિ મહારાજ શ્રી અમરવિજય”ના વિદ્વાન શિષ્ય શ્રી ચતુરવિજ્યજીએ ઈ. સ. 1932 માં પ્રથમ કરેલું છે, અને તે સંબંધી ચર્ચા પણ તેઓએ તે જ ગ્રંથની પોતે લખેલી સંસ્કૃત પ્રસ્તાવનામાં કરેલી છે. અને મેં પિતે પણ ઉપર્યુકત લઘુવૃત્તિની પ્રત તેઓશ્રીના સ્વર્ગસ્થ ગુરુદેવના સંગ્રહમાં સિનર મુકામે આજથી પાંચ, છ વર્ષ પહેલાં જોઈ હતી, તેના અંતમાં આ પ્રમાણે પંકિત લખેલી હતીઃ ત્યુપરદાતાત્રવૃત્તિઃ ચન્દ્રાચાર્યના” અને ઉપર્યુક્ત લખણુ પરથી જ મેં મારી જાતે આ સ્વતંત્ર કલ્પના કરી હતી અને તે કલ્પના અવાસ્તવિક હેવા માટે મારી સામે કાંઈ પણ કારણે રજુ થએલાં નહિ હેવાથી મેં તે પ્રમાણે કથન કરેલું છે. વળી હું ઉપર જણાવી ગયો છું તે પ્રમાણે લઘુવૃત્તિના કર્તા તરીકે ચન્દ્રાચાર્યના બદલે પૂર્ણચન્દ્રાચાર્ય તરીકે સ્વીકારવાથી મારા મુખ્ય મુદ્દાઓને કાંઈ નિકાલ થતો નથી. આટલું જણાવી શ્રીયુત કાપડિયાને હું વિનંતિ કરું છું કે તેઓએ જે પૃષ્ઠ 288 પર ક્રમાંક 782 અને 783 વાળી વૃત્તિને તથા અવસૂરિને ઉલ્લેખ કરેલ છે, તેમાં મારા ઉપરના ત્રણ મુખ્ય મુદ્દાઓ અંગે કોઈ પણ મહત્ત્વને ઉલ્લેખ તેઓના જાણવામાં આવ્યું હોય તો તે રજુ કરીને મારા કાર્યમાં મને સહાયતા આપે. ચોથા પ્રશ્નના ઉત્તરમાં અત્યારે હું એટલું જ જણાવવું એગ્ય ધારું છું કે આ લધુવૃત્તિના કર્તાને હું ઉપલબ્ધ ટીકાઓના ટીકાકારેમાં સૌથી પ્રાચીન ટીકાકાર તરીકે માનું છું અને તેમને સભ્ય વિક્રમની બારમી સદી પછીને માનતા નથી. તે સબંધીનાં પ્રમાણે, તેઓ શ્રી ચંદ્રશેણુ ક્ષમાશ્રમણ સંબધી ચર્ચા આ માસિકમાં કરી લે, ત્યારપછી આપવાની ઇચ્છા ધરાવતા હું વિરમું છું. વડોદરા. તા૨૪૩૩૮, For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી યશસ્વત્સાગર અને સ્યાદ્વાદમુકતાવલી લેખક : શ્રીયુત હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. શ્રી યશસ્વાગર કયારે થયા, તેઓ કોના શિષ્ય હતા, તેમના ધર્મગુરુ કોણ હશે ઇત્યાદિ હકીકતો ઉપર થોડેઘણો પ્રકાશ શ્રી જનસ્યાદ્વાદમુકતાવલીની પ્રસ્તાવનામાં એ ગ્રંથના સંશોધક “યોગનિષ્ઠ મુનિ શ્રી બુદ્ધિસાગરજી” (સ્વ. શ્રી બુદ્ધિસાગરસુરિજી) તરફથી વિ. સં. ૧૯૬૫માં પાડવામાં આવ્યો છે. ત્યાં એમણે સૂચવ્યું કે તેઓ “ક્યા દેશમાં વિશેષત: વિચારતા હતા તે નક્કી કરવાનું બાકી રહે છે તો પણ ગુજરાત, ભારવાડ, વગેરે દેશમાં વિચરતા હશે એમ અનુમાન થાય છે. સંવત ૧૭ર૦ લગભગની સાલમાં તપાગચ્છમાં આચાર્ય શ્રી વિજયપ્રભસૂરીશ્વર થયા. શ્રી વિજયપ્રભસૂરિના શિષ્ય શ્રી પંડિત કલ્યાણસાગરજી થયા. તેમના શિષ્ય પંડિત યશાસાગરજી થયા. તેમના શિષ્ય પંડિત શ્રી યશસ્વત્સાગરગણિ થયા. શ્રી યશસ્વસાગરજી ચારિત્રસાગરજીની પાસે ભણ્યા હોય એમ લાગે છે તેથી સ્વરચિત ગ્રંથમાં ગુણાત્રિનાર આમ લખે છેકદાચ ધર્મગુર પણ હેય તે જ્ઞાની જાગે.” - ઇ. સ. ૧૯૩૩માં પ્રસિદ્ધ થયેલ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ (પૃ. 656) માં નીચે મુજબ ઉલ્લેખ છે - ત. ચારિત્રમાગર-કલ્યાણસાગર-યશ:સાગર શિષ્ય યશવસાગર (જસવંતસાગર)૧ થયા. તે પણ વિદ્વાન હતા. તેમણે વિચારષત્રિશિકા પર અવચૂરિ સં. 1721 (1712 ?) ભાવસપ્રતિકા સ. ૧૭૪૦માં, જન સપ્તપદાથી સં. ૧૭૫૭માં, સંગ્રામપુરમાં જયસિંહના રાજ્યમાં પ્રમાણુવાદાથે સં. ૧૭૮૫માં ગણેશકૃત પ્રહલાધવ નામના જ્યોતિષના ગ્રંથ પર વાર્તિક સં. 176 માં, જન્મકુંડલી પર યશરાજી રાજપદ્ધતિ (સ્વલિખિત સં. 1762), રત્નાકરાવતારિકા પંજિકામાંથી વાદાર્થનિરૂપણું સ્તવનરત્ન રચ્યાં. આ સર્વેની પ્રતો ઉદયપુરના વિવે વિજય યતિના ભંડારમાં ઉપલબ્ધ છે. તેમણે સ્યાદ્વાદમુક્તાવલી પણ ચેલ છે તે મુદ્રિત થયેલ છે.” આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે શ્રી. યશસ્વતસાગર વિ. સ. 1712 થી અથવા તે 1721 થી વિ. સ. 1762 સુધી તે સાહિત્ય ક્ષેત્રમાં અવારનવાર ફાળો આપતા રહ્યા છે, અને તેમના હસ્તાક્ષરને નમૂન પણ મળે તેમ છે. પરંતુ તેમને ચારિત્રસાગર અને કલવાણુ સાગર સાથે શો સંબંધ છે તેને અત્ર ખુલાસો કરાયેલ નથી. વિશેષમાં વિચારષત્રિશિકા ઉપર અવધૂરિ વિ. સં 181 માં રચાઈ કે વિ. સં. ૧૭૨૧માં એ બા ત વિચાર કરવો બાકી રહે છે. જેની સપ્તપદાથીની સ્વ. મુનિ હિમાંશુવિજયજી (અનેકાતી તરફથી ઇ. સ. 1934 (જેઠ સુદિ 15 ધમ સંવત ૧૨)માં જે પ્રસ્તાવના લખાયેલા છે તેના 18 મા પૃષ્ટમાં 1-2 આ કૈસ તેમજ એમાંનું લખાણ મારું નથી. For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [28] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ 3 સૂચવાયું છે કે ચારિત્રસાગર એ યશસ્વસાગરના વિદ્યાગુરુ હશે, કયાં તે દાદા ગુરુ હશે અથવા તે સૌથી પ્રથમ ધર્મમાં જોડનાર કે મોટા ઉપકારી હશે. એટલે આ ઉપરથી પણ યશસ્વસાગર અને ચારિત્રસાગરના સંબંધ વિષે નિશ્ચિત રૂપે આપણે કંઈ જાણી શકતા નથી. તે એ દિશામાં વિશેષ પ્રયાસ થવો ઘટે. સ્વ. હિમાંશુવિજયજીએ શ્રી, યશસ્વતસાગરના 14 ગ્રંથ ગણાવ્યા છે. તેમાં ઉપર ગણાવેલા તમામ ગ્રંથે ઉપરાંત શબ્દાર્થ સંબંધ (વિ. સ. 1758), જૈન તર્ક ભાષા અને વાદસંખ્યા, માનમંજરી અને સમાસ શોભા એમ પાંચને તેમણે નિર્દેશ કર્યો છે. વળી તેમણે વિચારષટત્રિશિકા વચૂરિને રચના સંવત્ 172 1 નંધ્યા છે. વિશેષમાં તેમણે જેનસપ્તદાથી એવુ નામ નોંધતાં એ ગ્રંથની પ્રશસ્તિમાં સૂચવાયેલ અને અત એવ વાસ્તવિક જણાતું જૈની સપ્ત પદાર્થો એવું નામ નોંધ્યું છે. એવી રીતે ચોરાજી રાજપદ્ધતિને બદલે તેમણે યશે રાજપદ્ધતિ નામ રાખ્યું છે. આ પ્રમાણે શ્રી યશવત્સાગરની વિવિધ કૃતિઓની નોંધ થઈ છે. એમાં હું એકને ઉમેરે સૂચવું છું. ભાંડારકર પ્રાચ્ય વિદ્યા સંશોધન મંદિર (પૂના) માં જે જન હસ્તલિખિત પ્રતિઓ છે તેમાંના આગમિક સાહિત્યને લગતા મારા જન હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સૂચીપત્ર (Vol Xvil, pt. Il, pp. 106 -107)માં શ્રી યશસ્વત્સાગરે રચેલી પચ પદ્યની પ્રશસ્તિ છપાયેલી છે. તેમણે આ પ્રશસ્તિ કલ્પકિરણુવલીથી યુક્ત કલ્પસૂત્રની હસ્તલિખિત પ્રતિના અંતમાં આપેલી છે અને ત્યાં એ પ્રતિ તેમણે વિ. સં. 172 ૧માં લખ્યાને નિર્દેશ કર્યો છે. આ પ્રમાણે આપણને તેમની એક નાની સરખી કૃતિ તેમજ તેમના હસ્તાક્ષરનો નમૂને પ્રાપ્ત થાય છે. હવે આ ઊહાપોહને વિશેષ ન લંબાવતાં હું સ્માદ્વાદમુકતાવલી વિષે કેટલીક હકીકત રજુ કરીશ. શ્રીયશસ્વત્સાગરે પિતાની બે કૃતિઓને સ્યાદ્વાદમુક્તાવલી નામ આપ્યું છે. એમાંની એક કૃતિ જૈન સ્યાદ્વાદ મુકતાવલી એ નામથી પ્રસિદ્ધ થયેલી છે, જો કે એનું ખરું નામ સ્યાદ્વાદમુકતાવલો છે. ગ્રંથકારે એમની આ કૃતિમાં કોઈ પણ સ્થળે જન સ્યાદ્વાદમુકતાવલી એવું નામ રાખ્યું નથી. તેમ છતાં એના સંશોધકે આવું નામ રાખ્યું અને એના પ્રકાશકે “શ્રી જૈન સ્યાદ્વાદ મુક્તાવલી” એવું નામ રાખ્યું તે વિચારણીય છે. મૂળ ગ્રંથકારે જે નામ રાખ્યું હોય તે બદલવું ક્યાં સુધી યુક્તિયુક્ત ગણાય તે કહેવું પડે તેમ નથી. કદાચ અત્ર એમ દલીલ કરી શકાય કે મુકતાવલી નામની અર્જુન કૃતિથી આની ભિન્નતા સૂચવવા જન” શબ્દ ઉમેર્યું હોય કે જેવી હકીકત શ્રી યશોવિજયગણિ કૃત તકે ભાષાને અંગે જવાય છે, તો તે યુકત નથી, કેમકે “સ્વાદાદ’ શબ્દ દ્વારા એ કાર્ય સરસ રીતે સધાય છે જ. એટલે આવી પરિસ્થિતિમાં “જૈન” શબ્દ ઉમેરો જોઈને ન હતે. વળી આથી એક બીજી પણ મુશ્કેલી વધી છે. કોઈ પણ પુસ્તકાલયમાં જ્યાં ગ્રંથકારની સૂચી ન હોય ત્યાં તે એના-સ્વાદાદમુકતાવલીના અથને એ ન મળે એ બનવાજોગ છે. આથી આ નામાંતર બે રીતે અયોગ્ય જણાય છે. આ સ્યાદ્વાદમુકતાવલીના પ્રથમ પધમાં શ્રી યશસ્વસાગરે જન વિશેષ તર્ક એવું નામ સૂચવ્યું હોય એમ જણાય છે. એટલે એ રીતે વિચારનાં તો જૈન વિશેષ તર્ક For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક 9] શ્રી યશસ્વત્સાગર અને સ્યાદ્વાદમુકતાવલી [૩ર૯) અને સ્યાદ્વાદમુક્તાવલી એ બંને નામે મુખપૃષ્ઠ ઉપર અપાવાં જોઈતાં હતાં. શ્રી હિમાંશુવિજયે જે જન તક ભાષા નેંધી છે તે જૈન વિશેષ તર્કથી ભિન્ન છે કે અભિન્ન તે જાણવું બાકી રહે છે. ભાંડારકર પ્રાપ્ય વિદ્યા સંશોધન મંદિરમાં જૈન વિશેષ તર્ક યાને સ્યાદ્વાદમુક્તાવલીની એક હસ્તલિખિત પ્રતિ છે. તેને અંગે મેં જે નેધ કરેલી છે તે હાલમાં જૈન હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સૂચીપત્ર (Vol XVII)માં છપાઈ છે. તેમાં તે ત્રણ જ સ્તબક છે. એ દરેક સ્તબકમાં પચીસ પચીસ પદ્ય છે. વિશેષમાં પ્રથમ સ્તબક “સ્યાદાદનિર્ણય' વિષયક છે. આ પ્રમાણે આ અપ્રસિદ્ધ ગ્રંથ મુકિત ગ્રંથથી જુદા પડે છે, કેમકે મુદ્રિત ગ્રંથોમાં તે ચાર સ્તબકોલ છે. અને એમાં અનુક્રમે 89, 77, 37 અને 44 પડ્યો છે. વિશેષમાં ચારે સ્તબકોના વિષય તરીકે એમાં અનુક્રમે પ્રત્યક્ષ પ્રમાણ, પક્ષ પ્રમાણ, પ્રમેય અને નયને સ્થાન અપાયેલું છે. ઉપર્યુંકત હસ્તલિખિત પ્રતિનું પ્રથમ પધ આ મુદ્રિત ગ્રંથ સાથે બહુધા મળતું આવે છે અને ત્યાં પણ એ સ્યાદ્વાદમુકતાવલીને જન વિશેષ તક તરીકે એના ક એડળખાવતા હેય એમ જણાય છે. આ પ્રમાણે આપણને બે જૈન વિશેષ તર્ક યાને સ્યાદ્વાદમુકતાવલી પ્રાપ્ત થાય છે. એ ઉપરથી પ્રશ્ન ઉદ્ભવે છે કે આ બે માંથી કયો ગ્રંથ પ્રથમ રચાયો હશે ? આ સંબંધમાં વિશેષજ્ઞો પ્રકાશ પાડશે એવી આશા રાખતો હુ વિરમું છું. સાંકડી શેરી–ગોપીપુરા, સુરત, તા. 15-2-37 1 આ પૈકી ચોથા સ્તબક (5 ૩૭)માં “નયાસ્તવ વાળું પદ્ય ૪૦મા પદ્ય તરીકે છપાયેલું છે અને એ પદ્યના ઉપર “નિત્તમદ્રાઃ એમ છપાયેલું છે. એટલે શ્રી યશવસાગર પણ એ ૫ઘને સમન્તભની કતિ માનતા હોય એમ લાગે છે. જે તેમ હોય તે પણ આ શાને આધારે તેઓ એમ માને છે તે જાણવું બાકી રહે છે. મહત્વનો દાખલ શ્રી સમેત શિખરજી (પાર્શ્વનાથહીલ)ને પહાડ જૈનોની માલીકીને છે એ વાત જાણીતી છે. તેને વહિવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી મારફત કરવામાં આવે છે. ત્યાં શિકાર કરવાની બીલકુલ મનાઈ છે. તાજેતરમાં નવાગઢના રાજાએ ત્યાં એક હરણને શિકાર કરવાથી પેઢીના પ્રતિનિધિઓ એ તરફ ગયા ત્યારે તેમના વિરૂદ્ધ કાયદેસર કામ લેવાનો વિચાર કર્યો હતે છેવટે નવાગઢના રાજાની ઈચ્છાથી ઘરમેળે પતાવટ કરવામાં આવી છે અને એવું નકકી કરવામાં આવ્યું છે કે નવાગઢના રાજાને પિતાના કૃત્ય માટે લેખિત માફી માગી ભવિષ્યમાં તેવું કાર્ય ન થાય તેની ખાત્રી આપવી અને વધુમાં રૂા. 750) ની રકમ પેઢીની ઇચ્છા પ્રમાણે ધર્માદા ખાતામાં ખર્ચવા માટે કોર્ટમાં દાખલ કરવી. નવાગઢના રાજાએ આ બધું કબુલ રાખ્યું છે. બીજે જે ઠેકાણે આવું બને ત્યાં ત્યાંના જૈન સંઘે પણ આવું પગલું ભરવું જોઈએ. For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિનાલયની માંડણી ( જિનાલય બનાવવા માટેની શાસ્ત્રીય વિચારણા) લેખક-મુનિરાજ શ્રી દર્શનવિજયજી મહારાજ. જિનાગમમાં જિનમન્દિરનાં અનેક પ્રમાણ મળે છે. એ જ રીતે જિનમંદિર ક્યાં અને કેવા રૂપે બનાવવું ? તેનાં પ્રમાણ પણ મળે છે. જિનમંદિર બંધાવનારને માટે આ વસ્તુ બહુ મહત્ત્વની છે. પ્રસ્તુત લેખમાં એ સંબધી કંઇક વિચારણા કરવામાં આવી છે. ૧શ્રી રાયપણી સૂત્રમાં જિનમંદિર માટે વ્યવસ્થિત ઉલ્લેખ છે, જેને સાર નીચે મુજબ છે - - લયનની વચ્ચે મિન્ન ભિન્ન પ્રાસાદથી વીંટાએલ મૂળ પ્રાસાદ (મુખ્ય રાજમહેલ ) છે. તેનાથી ઈશાન ખૂણામાં 100 એજન લાંબી, 50 જન પહોળી અને ૭ર યોજના ઉંચી સુધર્મા સભા છે. જેને પૂર્વ દક્ષિણ અને ઉત્તરમાં સેળ યોજન ઉંચા અને 4 જન પહોળા ત્રણ દરવાજા છે. તે ત્રણે દ્વારની સામે 100 એજન લાંબા, 50 જન પહોળા અને 16 જનથી વધુ ઉંચા એકેક મુખ્ય મંડપ છે. તેને પણ પૂર્વ દક્ષિણ તથા ઉત્તરમાં ચંદરવા, વિજા તથા અષ્ટમાંગલિક વાળા 16 જન ઉંચા અને 8 યોજન પહેળા ત્રણ ત્રણ દરવાજા છે. આ દરેક મુખમંડપની સામે સુંદર પ્રેક્ષા મંડપ છે, જેના મધ્ય ભાગમાં અખાડા અને અખાડાના મધ્ય ભાગમાં ખુરસી વગેરે આરામની સામગ્રીવાળી મણિપીઠિકાઓ છે. વળી પ્રેક્ષ મંડપની બરાબર સામે પણ સોળ એજન લાંબી સોળ જન પહોળી અને 8 જન જાડી મણિપીઠો છે, જેની ઉપર તે જ માપથી લાંબા પહોળા અને 16 એજનથી વધુ ઉંચા સ્તૂપ છે. આ દરેક સ્તૂપની ચારે દિશામાં ફરતી 8 યોજન લાંબી પહોળી અને 4 જન ઉંચી મણિપીઠિકાઓ છે, જેની ઉપર તીર્થકરની ઉંચાઈએ ઉંચી પદ્માસનવાલી ત્રષભદેવ, વર્ધમાનસ્વામી, ચંદ્રાનનપ્રભુ અને વારિણપ્રભુની ચાર જિનપ્રતિમાઓ બિરાજમાન છે. આ વળી એ સ્તૂપની સામે અનુક્રમે અન્યોન્ય સ્વર્ણમણિ પીઠિકાઓ, વૃક્ષો, મહેન્દ્રધ્વજે, પુષ્કરણિઓ, પદ્મવદિકાઓ અને વનખંડ વગેરે છે. (સૂત્ર 138 થી 142) સુધર્મા સભામાં 48 હજાર ઢિલીઓ, શવ્યા, ગમાનસીઓ અને ધૂપખવતા ધૂપ ધાણાઓ છે. તથા અનેક સિહાસન વગેરે છે. (સૂ૦ 143) સુધર્મા સભાની બરાબર વચ્ચે 16 જન લાંબા પહોળા અને 8 યોજન જાડા મણિપીઠપર 60 યોજન ઊંચો, 1 એજન પહેળો, 48 ખૂણુ અને હાંસિયાવાળો તથા ધ્વજા છત્ર યુક્ત માણવક સ્તંભ છે, જેના મધ્ય ભાગમાં શિકા ઉપર ગેળ દાબડાઓમાં દેવદેવને અર્ચનીય, વંદનીય અને પર્યુંપાસનીય જિન-સકિથાઓ છે. (સત્ર. 144, 145) ચૈત્યસ્તંભના ઈશાન ખૂણામાં મહેન્દ્ર ધ્વજ અને તેની જ પશ્ચિમે ચપ્પાળ આયુધશાળા છે. (સૂત્ર 147, 148) For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક 9] જિનાલયની માંડણી [331]. સુધર્મા સભાથી ઈશાન ખૂણામાં 100 એજન લાંબુ, 50 એજન પહોળું, 72 જન ઉચું અને સુદર મોટું સિદ્ધાયતન-જિનાલય છે. જેના મધ્યમાં 16 યોજન લાંબી પહોળી અને 8 યોજન જાડી મણિપઠિકા પર તેટલો જ લાંબો પહોળે અને 16 યોજનથી વધુ ઉંચો દેવછ દે છે. જેની ઉપર 108 જિનપ્રતિમાઓ બિરાજમાન છે. (સૂત્ર. 148, 150 ). એ દરેક પ્રતિમાના પરિકરમાં છત્રધર, ચામરધર નાગ, ભૂત, યક્ષ અને કુંડધારકેની આકૃતિઓ છે. આ ઉપરાંત પ્રત્યેક જિનપ્રતિમાની આગળ એકેક ઘંટ, કળશ, ભંગાર, અરિસો, થાળ પાત્રી, સુપ્રતિષ્ઠ મનોગુલિકા, રત્નકરંડિયા, અશ્વકંઠ, ગજકંઠ, વૃષભકંઠ, પુષ્પમાળ, ચુર્ણ ગંધ વસ્ત્ર, આભરણુ, સરસવ, મારપીંછ, તેનાં પટલ કે, સિંહાસન, છત્ર, ચામરે, તેલ હિંગલો. અંજન-તથા સુગંધી અત્તર આદિના ડબ્બાઓ અને ધુપધાણું રાખેલ છે. આ જિનાલયેની ઉપર અષ્ટમંગલિકો ધ્વજા તથા છત્ર વગેરેની સુંદર શોભા છે. (સૂત્ર ૧૫૧-૧૫ર) શ્રીરાયપાસેણી સત્રમાં સ્તુ, માગવસ્તભ અને જિનાલયનું વર્ણન ઉપર પ્રમાણે મળે છે. જે ઉપરથી આપણને મંદિરની લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ પરિકર, મન્દિરનાં ઉપકરણ, ચારે બાજુની ખુલી જગા, શાંતિનું વાતાવરણ ઇત્યાદિ અનેક બાબતેનું જ્ઞાન મળે છે. અને કેવું જિનાલય નિર્માપિત કરવું જોઈએ, તેનો અદશ ખડે થાય છે. - 2. શ્રીજીવાભિગમ સૂત્ર પ્રતિપત્તિ 3 ઉદેશા બીજા સૂત્ર 137 થી 138 માં પણ સુધર્માસભા, દરવાજા, અખાડા, આરામગાહપીઠ, મણિપીઠ, સ્તૂપ, ચાર જિનેન્દ્રપ્રતિમાઓ, ચૈત્યક્ષ, મહેન્દ્રધ્વજ, શયાદિ, માણવકતંભ પૂજનીક સકિથઓ, આયુધાગાર, જિનાલય દેવ દો. 108 જિનપ્રતિમા, પ્રતિમાનું સ્વરૂપ, પરિકરે અને ઉપકરણો આદિનું વર્ણન ઉપર પ્રમાણે જ છે. તફાવત એટલે જ છે કે આ બધાં સ્થાને લંબાઈ પહોળાઈ જાડાઈ અને ઉંચાઈ વગેરેમાં શ્રીરાયપાસેણીમાં દર્શાવેલ સ્થાને થી આઠમા ભાગે છે. એકંદરે લબાઈ પહોળાઈનો હિસાબ તેનાથી આઠમા ભાગે રાખી તે પ્રમાણે જ માંડણી વર્ણવી છે. આ બને સત્રોના પાઠોની આવી એકવાક્યતા મન્દિરના વિધાન કાર્યમાં ઘણા જ પ્રકાશ પાડે છે. યદ્યપિ ભારતવર્ષમાં આવી જાતનાં મન્દિર હાલ મૌજુદ નથી. છતાંય કહેવાની જરૂર નથી કે મોઢેરાનું ધ્વસ્ત મદિર" આ વસ્તુની કંઈક અંશે ઝાંખી કરાવે છે. 3 મન્દિર બનાવવાનું મધ્યયુગીન વર્ણન વસ્તુસાર અધ્યાય ત્રીજામાં મળે છે. આમાં પણ ઘણીખરી બાબતોનું સ્પષ્ટ વિધાન છે. જેમકે– 1 આ મંદિર સંબંધી સવિસ્તર હકીકત જાણવા માટે જુઓ “શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિકના પ્રથમ વર્ષના આઠમા અંકમાં 254 મા પાને તથા નવમા અંકમાં ૨૯૭મા પાને છપાયેલા પૂજ્ય મુનિરાજશ્રી ન્યાયવિજયજીને મહાતીર્થ મેટેરો” શીર્ષક ઐતિહાસિક લેખ. - For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [32]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ 3 જગતી પ્રાસાદમાં ચારે દિશાના હિસાબે અનુક્રમે છે, ત્રણ, નવ અને ત્રણગણી જાણવી (48). ગભારે, કેલી (કેરી), ગૂઢમંડપ, છ ચાકી (અથવા નવા ચેકી), રંગમંડપ, શૃંગાર ચકી અને કારમંડપ (બલાનક); આ રીતે ક્રમ રાખ. (49) પ્રાસાદમંડનમાં ગૂઢમંડપ ત્રણત્રક (નવચોકી), રંગમંડપ, શૃંગારકી અને કારમડપ (ત્રણ મંડ૫) ને ક્રમ બતાવ્યું છે અને દરેકમાં બલાન (દારમંડ૫) કરવાનું ભારપૂર્વક જણાવ્યું છે. જગતમાં મૂળ મંદિરની જમણી બાજુ આગળ અને ડાબી બાજુ આગળ આઠ આઠ દેવકુલિકા બનાવવી જેમાં સિંહદારની જમણી તરફથી સૃષ્ટિમાર્ગ વડે (પૂ૦ 60 50 ઉ૦ દિશાના હિસાબે) ઋષભદેવ વગેરે વિશ ભગવાનને સ્થાપવા. આવી રીતે ચાવીસ જિનાલય મન્દિર બને છે (પ૬, 57). પરંતુ એ યાદ રાખવું કે આ મંદિરમાં જે મૂળનાયક ભગવાન હોય તેના નંબરવાળી દેવકુલિકામાં સરસ્વતીને સ્થાપવી. એટલે એવિસે દેવકુલિકામાં વ્યવસ્થા રહેશે. (58) - વચમાં મૂળમંદિર, જમણુ બાજુ સતર, પાછળ નવ, ડાબી બાજુ સત્તર અને આગળ આઠ દેરીઓ (મધ્યમાં પ્રવેશદ્વાર રાખવું) એમ બાવન જિનાલય મન્દિર બને છે (59). વચમાં મળ મન્દિર, જમણી બાજુ પચ્ચીસ, પાછળ અગિયાર, ડાબી બાજુ પચ્ચીસ અને આગળ દશ દેરીઓ (મધ્યમાં પ્રવેશદ્વાર રાખવું.) એ રીતે બહેતર જિનાલય મન્દિર બને છે. (10) વાસ્તુસાર ગ્રંથના ઉપર બતાવેલ વિધાનમાં પણ જિનાલય સંબંધી વ્યવસ્થા મળે છે. આબૂ પ્રદેશ તથા નાની મારવાડનાં પ્રાચીન મંદિરો વાસ્તુસરોક્ત સ્થાપત્યના નમૂનાઓ છે. 5. અર્વાચીન કાળનાં જિનાલય ઉપરનાં ત્રણે વિધાનથી જૂદાં પડે છે. આ જૂદાઈનું કારણું મુસ્લીમ યુગ છે. ખાસ કરીને પૂર્વ અને ઉત્તરા પથનાં જિનાલયે બાહ્ય રૂ૫થી મુરલીમ સ્થાપત્યની અસરવાળાં છે. કેટલાએક મદિર બંધીચ ઘરેની હરોલમાં ખૂણે ખાંચરે કે બહારથી ન ઓળખી શકાય એવા સ્વરૂપમાં બનેલાં છે. આ નાજૂક પરિસ્થિતિ પણું ઉપરનાં કારણે જ અખત્યાર કરાએલ છે. પરંતુ હવે એ રાજસત્તાનું કારણું રહ્યું નથી. આજે એ પ્રતિબધે રહ્યાં નથી. આજનો યુગ વસ્તીમાં ખરાં છતાં નિરાળાં શિલ્પશાસ્ત્ર સમ્મત, અને શાંતિનાં વાતાવરણથી ઓતપ્રેત એવાં જિનાલયને પસંદ કરે છે. ઉપરની ટૂંક વિચારણા પછી એવા નિર્ણય પર આવવું પડે છે કે હવે પછી રાયપણસૂત્ર, જીવાભિગમ સૂત્ર અને વસ્તુસાર વગેરેમાં સચવેલ નક્શાઓને સામે રાખી શિલ્પના આધારે શાંત વાતાવરણને પિષતાં જિનાલ બનશે તે તેના દ્વારા જનતા પર વિશેષ ઉપકાર થવા સંભવ છે. - -- For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન લે. મુનિરાજ શ્રી સુશીલવિજયજી. (માંક ૩૧થી ચાલુ) ઉદ્યાનમાં કરેલ નિવાસ એ સમયે વર્ષાઋતુની પૂર્ણાહુતિ થઈ ગયેલી હેવાથી શરઋતુને પ્રારંભકાળ ચાલતે હતું. વર્ષાઋતુમાં સારો વરસાદ પડેલો હોવાથી ઉધાનની શોભા એર ખીલેલી હતી. ઠામઠામ સુંદર ઝાડીઓની અને મનહર આમ્રવૃક્ષોની નિબિડ ઘટાઓ જામી હતી. નાના પ્રકારનાં અનેક વૃક્ષોથી અને પુના છોડવાઓથી ઉધાન ઘણું જ ખીલી ઉઠયું હતું. પૃથ્વીમાતાએ લીલારંગની સાડી પરિધાન કરી હતી. વૃક્ષ, વેલડીઓ અને છોડવાઓ લીલાછમ ભાસતાં હતાં. જ્યાં જુઓ ત્યાં નયનરંજક લીલેરંગ જ દશ્યમાન થતા હતા. પવન પણ મીઠે મધુર અને સુંગધી વાતો હતું અને તેથી નીચે નમી ગયેલી ડાળીઓ આમ તેમ ઝુલી રહી હતી. ઉધાનમાં જ્યાં ત્યાં બેસવાનાં વિરામાસનો, રહેવાના સુંદર સ્થાનક દેખાતાં હતાં. ગીતાર્થ મુનિવરોથી પરિવરેલા સમર્થ વિદ્વાન શોભન મુનિએ સાયંકાળને સમય થઈ ગયેલે હોવાથી આ ઉધાનમાં જ નિવાસ કર્યો. ધનપાલને મેળાપ પ્રભાતકાલ થતાં શબનમુનિવરે નગરમાં પ્રવેશ કર્યો. આ વખતે શુભ સૂચક ચિહ્નો થવા લાગ્યાં. કાયળ આંબાના સુંદર વૃક્ષ પર બેસી પંચમ સ્વરથી આલાપ કરી રહી હતી. અને અનેકવિધ પક્ષિઓ પિતપતાની ભરમ ભાષામાં કીલકીલાટ કરી રહ્યાં હતાં. નગરમાં પ્રવેશ કરતાં જ ધનપાલ સામે મળે. શોભનમુનિવરના આગળના દાંત મેટા હોવાથી તથા “આ મારો બધું છે એ પ્રમાણે તેમને નહીં ઓળખવાથી, તેમજ ધનપાલ સાધુઓને કટ્ટો શત્રુ હોવાથી, તેણે હાસ્યપૂર્વક શબનમુનિવરને મશ્કરીમાં પૂછયું - “મિત્તા મહત્તા નમરતે!” [“ગર્દભ (ગધેડા) જેવા દાંતવાળા હે ભગવાન! તમને નમસ્કાર”] આ પ્રમાણે સાંભળી તરત જ શોભનમુનિવરે તેને અનુસરતા જ જવાબ આપે : “મારા! યથ0! સુણે રે?” [ " માંકડાના જેવા મુખવાળા હે મિત્ર! તું સુખી છે ને?”]. ધનપાલના મુખમાં તે વખતે તાંબૂલ હતું તેથી તે લાલ દેખાતું હતું. ધનપાલે વિચાર્યું કે એણે તે મને પિતાની વાફકલાથી નિરુત્તર કરી દીધે, પણ મેં એને ગધેડે કીધે છતાં પણ એણે મને મિત્ર કહીને બોલાવ્યો, તેથી સભ્ય જણાય છે, મિત્રાચારી કરવાને લાયક છે, એમ અન્તઃકરણમાં વિચારી ફરી પૂછયું કે " શ દે વસતિeતા તા!” [“હે સાધુ તમારી વસતિ (સ્થાન) ને ઘેર છે”? શોભનમુનિવરે જવાબ આપ્યો કે અલ્ય વિરત વસિષે” (" મારા પર જેની રૂચિ હશે તેને ઘેર રહીશ”) આવું આશ્ચર્યજનક વચન સાંભળતાં જ ધનપાલને આનંદ આનંદ થઈ ગયા. અને તે હાથ જોડીને કહેવા લાગ્યું કે હે પ્રભો ! મારા- ગૃહમંદીરમાં પધારો For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [334). શ્રી જૈન સત્ય પ્રકાશ દિવ્ય ભુવનમાં ઉતારો ધનપાળનું ગૃહમંદિર અનેક કળાઓથી અલંકૃત લાગતું હતું. તે અનેક તરેહનાં તેરણાથી અને ઝુમ્મરથી વિભૂષિત હતું. હીરા, મણિ અને માણેકનાં રત્નજડિત તરણે ભીંત પર લટકાવેલાં હતાં. ઠામઠામ આરીસાઓ જડેલાં હતાં. આરીસા એવી જાતના જડેલાં હતાં કે પાણીના હોઝ ભરેલા ન હોય એમ પ્રેક્ષકોને ભાસ થાય. નાની થાંભલ એ પર જાતજાતનાં વાજિન્ને, અલંકારો અને અનેક તરેહના સુંદર આભૂષણથી સજજ થયેલી પુતળીઓ દેખાતી હતી. કેઈક નૃત્ય કરતી, કોઈક વાદ્ય વગાડતી, કેઈક પૂજન નિમિત્તે મનહર પુષ્પોની છાબડીઓ હાથમાં લીધેલી, કોઈક ઘંટ વગાડતી અને કોઈ પવન નાખતી આવનાર માણસને સત્કાર–સન્માન આપતી હોય તેમ દેખાતી હતી. તરેહ તરેહનાં સુંદર ચિત્રો ચીતરેલાં હતાં. આ ગૃહભુવનના જુદા જુદા ખડે પાડેલા હતા. ભૂમિકા ગા છાણથી લીધેલી હતી. બારી બારણુઓની, દરવાજાઓની વિશાળતા અપૂર્વ હતી. “પધારે! પધારો!”ના માનભર્યા શબ્દો સાથે મુનિવરે ગૃહમંદિરમાં પ્રવેશ કર્યો અને એગ્ય સ્થાનમાં ઉતારે કર્યો. ત્યારબાદ ધનપાલે ભાવભરી વાણીથી સપરિવાર શોભનમુનીશ્વરને ભજનને માટે નિમન્વણું કર્યું. મુનિવરે સ્પષ્ટ શબ્દોમાં તેનો ઇન્કાર કર્યો. ઇન્કારનું કારણ આગ્રહભરી વિનતીથી પુછતાં મુનીન્દ્ર પ્રત્યુત્તર આપ્યો : “હે ધનપાલ, પૂર્વ મહર્ષિઓએ શાની અંદર-સિદ્ધાંતની અંદર પ્રતિપાદન કરેલી એવી અમારી માધુકરી વૃત્તિ હોય છે. અમે કોઈને ત્યાં જમવા માટે તે શું પણ રસથી ભરપૂર એક ગૃહને આહાર પણ ગ્રહણ કરી શકતા નથી મધુકર જેમ સુંગધી પુષ્પની અંદર ફરી ફરીને કિલામણા કર્યા સિવાય રસને ગ્રહણ કરે છે તેમ ઘરે ઘરે ફરીને અમે ફાસુક ભિક્ષાને ગ્રહણ કરીએ છીએ.” એટલે ધનપાલે કહ્યું “તે હે પ્રભો, એ પ્રમાણે પણ આપના નિયમ મુજબ મારા ગૃહમંદિરની ભિક્ષાને ગ્રહણ કરી મને પાવન, કરે.” મુનિવરે કહ્યું કે “વર્તમાન યોગ.” વિષ (ઝેરી) મોદક મધ્યાહકાલ થયો એટલે મુનિવર્ય ગેચરી લેવાને પધાર્યા. માથા પર મધ્યાન્ડનો પ્રચ૭ સૂર્ય તપી રહ્યા હતા. આસપાસ આગ્નિના ઝાળ જેવી લૂ વરસી રહી હતી. ધગધગતી પૃથ્વી પર ચરણ સ્થાપતાં ફરફેલાં પડતાં હતાં. જગતથી ન્યારા મુનિવરના શરીર ઉપર અબ્ધત વેશ ભી રહ્યો હતો. શરીર પર પડતા સૂર્યનાં પ્રચક કિરણોથી જાણે ગંગાસિન્ડ્રુ વહેતી ન હોય એવો ભાસ થતો હત–પ્રવેદથી મુનિનું પ્રત્યેક અંગ રેબઝેબ બની ગયું હતું. છતાં પણ મુનિવર ઘરેઘરે ફરી ધર્મલાભના મને હર શબ્દ સંભળાવી 1 भजेन्माधुकरी वृति, मुनिलच्छकुलादपि // एकान्नं नैव भुञ्जीत, बृहस्पतिसमादपि // 1 // महुकारसमा बुद्धा जे भवन्ति अणिस्सिया / नाणापिण्डरया दन्ता तेण वुञ्चति साहुणो-त्तिबेमि // 5 // ("माधुकरसमा बुद्धा ये भवन्त्यनिश्रिता / નાનાuિvજતા રાતાતૈનાચતે જાધવ : "-fa aatfમારૂ છે दशवैकालिके For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક 9]. શ્રી ધનપાલનું આર્દશ જીવન [335] બેતાલીશ દેષથી રહીત એવી શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરી પિતાના સ્થાન તરફ પાછા ફર્યા. મુનિવરને આવતા જોઈ ધનપાલે ભકતી નવે વિનતી કરી એટલે મુનિ પધાર્યા કુદરતી રીતે એવું બન્યું કે એ જ દીસે કઈક હેલીએ ઝેરી-મોદક ધનપાલને ત્યાં મેકલેલા. આ વાતની ઘરમાં કોઈને પણ ખબર ન હતી ધનપાલ તે મેક મુનિવરને આપવા લાગે. મુનિવરે ના પાડી, અને કહ્યું કે આમાં ઝેર નાખેલ છે. તપાસ કરતાં વાત સાચી ઠરી. ધનપાલને મુનિવર પર શ્રદ્ધા થઈ, અને કહેવા લાગ્યો કે—હે યોગીશ્વર ! આપે શાથી જાણ્યું. મુનિવરે જણાવ્યું કે પૂર્વ મહથિએ જેને માટે શાસ્ત્રની અંદર પ્રતિપાદન કરેલું છે, તે તું સાંભળ:-- दृष्ट्वान्नं सविषं चकोरविहगो धत्ते विराग दृशो। हंसः कुञ्जति सारिका च वमति क्रोशत्यजस्रं शुक:॥ विष्टां मुश्चति मर्कट : परभूत : प्राप्नोति मृत्युं क्षणात् / / क्रौंचो माद्यति हर्षवांश्च नकुलः प्रीतिं च धत्ते द्विकः // 1 // અર્થ : વિષવાળું અન્ન દેખીને ચોર પક્ષી વિરાગને ધારણ કરે છે, અર્થાતુ નેત્રમાં વિલક્ષણતા ભાસે છે, હંસ શબ્દ કરે છે, સારિકા (મેન) વમન કરે છે, પિપટ વારંવાર બેલે છે, વાંદરે વિષ્ટા કરે છે, કોયલ ક્ષણવારમાં મૃત્યુને શરણ થાય છે, કેચ પક્ષી નૃત્ય કરે છે, નકુલ હર્ષવાળા થાય છે, અને વાયસ (કાગડ) પ્રીતિવંત થાય છે.” આ પ્રમાણે વિષવાળું અને દેખીને પક્ષીઓ અનેક પ્રકારનાં વિલક્ષણ ચિન્હ કરે છે. હે ધનપાલ! આ ઝેરી મેદક દેખીને પાંજરામાં રહેલ ચર પક્ષીઓ નેત્રોનાં દ્વાર બંધ કરી દીધાં તેથી મેં જાણ્યું કે–અવશ્ય આમાં વિષ છે. મુનિવરનું આવું માધુર્યગુણથી ભરપૂર વચન સાંભળતાં ધનપાલ અ“ચર્યમાં ગરકાવ બની ગયે. બે રાત ઉપરાતના હીંદમાં છત્પત્તિ ત્યારબાદ દહીં તૈયાર હતું તે લાવીને આપવા માંડયું. મુનિએ પૂછ્યું કેટલાક દિવસનું છે? ધનપાલે કહ્યું ત્રણ દિવસ ઉપરાંતનું છે. હે ભદ્ર, તે અમારે કલ્પે નહીં. ત્યારે ધનપાલે પૂછયું, પ્રભો શું આમાં પણ જીવ છે ? આ તે દુનિયામાં અમૃત તુલ્ય મનાય છે, શુકન વગેરેમાં અગ્રગણ્ય છે, નિમલ છે. મધુર છે. હે ધtપાલ, બે રાત્રિ ઉપરાંતના દહીંમાં છત્પત્તિ હોય છે, એમ પૂર્વ મહર્ષિઓએ પ્રતિપાદિત કરેલ છે. આ સાંભળી ધન પાલે કહ્યું, હે પ્રભે, આપ જો આમાંથી હાલતા ચાલતા સાક્ષાતુ છ બતાવો તે હું જરૂર જૈન ધર્મને અંગીકાર કરૂ! નહીં બતાવે તે હું સમજીશ કે સરલ લોકોને છેતરવાને માટે આપે આ વેશ ધારણ કર્યો છે. ધનપાલનો ઉદયકલ નજીક આવી પહો હો મિથ્યાતને અન્તિમ સમય આવી પહોંચ્યો હતે. મુનિવરે યોગ્ય સમયને લાભ લઈને જણાવ્યું કેહે ધનપાલ, હું તમને જેવો દેખાડી આપીશ તે તમારે તમારું વચન અવશ્ય પાળવું પડશે ! ધનપાલે એને સ્વીકાર કર્યો એટલે મુનિવરે લાખની એક થેપલી મંગાવી. તેની આસપાસ અલત ચૂર્ણ નાખ્યું. પછી દહી પાત્રનું મુખ બંધ કરી તેના પડખે એક સૂક્ષ્મ છિદ્ર કર્યું. અને તે પાત્રને ધૂપમાં મૂકાવ્યું. છિદ્રમાંથી દહીં નીચે રહેલ લાખના અલતામાં પડવા માંડયું. તેના પર દહીંમા જેવા રંગના સફેદ જંતુઓ દેખાવા લાગ્યા. આ જોઇ ધનપાલ આ ચકીત થઈ ગયો. તેને મુનિવર પર અત્યન્ત શ્રદ્ધા થઈ. For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3i36] શ્રી જેન સત્ય પ્રકાશ વર્ષ 3 સમ્યકત્વ સૂર્યને પ્રકાશ મુનિવરે સુધારવર્ષિણી વાણીને વરસાદ વરસાવ્યો. સૂર્ય દેવના ઉદયથી કમલની પાંખડીઓ ખીલે તેમ તેના હૃદયમાં સમ્યકત્વ સૂર્યને પ્રકાશ થ.૧ મુનિવરે પિનાનો ઉપદેશ બંધ કર્યો. ધનપાલની ચક્ષુમાં હર્ષનાં આંસુઓ ભરાયાં. તે કહેવા લાગ્યો કે હે પ્રભે, ખરેખર આપે મારો ઉદ્ધાર કર્યો. મેધાવેશમાં આવી મેં ભેજ રાજાની આજ્ઞાથી બાર વર્ષ પર્યત મુનિવરેને વિહાર બંધ કરાવ્યું. મેં અનહદ પાપ ઉપાર્જન કર્યું છે. હે કરૂણસિધુ, તે પાપથી હું ક્યારે છુટીશ ! હે ધનપાલ તમારા આત્માને હવે નિસ્તાર થશે, પિતાની ભૂલને સ્વયં પશ્ચાત્તાપ થવે એ અહોભાગ્યની નિશાની છે. માનવ જ્યારે પિતાની ભૂલ સ્વયં જોઈ શકે છે, ત્યારે ક્ષણવારમાં જ સન્માર્ગને પાપ્ત કરી શકે છે. તમારા સ્ફટીકવત નિર્મલ અંતકરણની વૃત્તિ સન્માર્ગ તરફ વળી એ જોઈ મને અનહદ આનંદ થયો છે. જગતમાં બાહ્ય કારણે કેટલેક અંશે આલંબન રૂપ છે. છતાં પણ અન્યાકરણની મલિનતા જ્યાં સુધી નાબુદ ન થાય અને તેમાંથી સગુણોની મૌરભ ન નીકળે, ત્યાં સુધી કર્તવ્યની પ્રાપ્તિ થવી ઘણું જ કઠણ છે. માનવે પ્રથમ કર્તવ્યના સોપાન પર આવવું, એ સદ્ભાગ્યની પ્રથમ અણુ છે. જ્યાં સુધી સર્વ વિરતિને સ્વીકાર ન કરી શકાય ત્યાં સુધી દેશ વિરતિની આરાધના કરવી શ્રેયસ્કર છે. પ્રાંતે ધનપાલે બાર વ્રતને સ્વીકાર કર્યો-તે પરમ શ્રાવક* બને. તેના હૃદય કમલની અંદર આ પ્રમાણે તેને નિશ્ચય થવા લાગ્યાઃ રાગ દ્વેષથી રહિત, તે કાલેકના સર્વભાવને જાણનારા તે જ મારા દેવ છે; કંચન કામિનીના ત્યાગી, શુદ્ધ પ્રરૂપક, પૂર્વ પુરૂષોના માર્ગને વહન કરનારા તે જ મારા ગુરૂ છે અને જિનેશ્વર ભાષિત સુક્ષ્મ તત્ત્વથી ભરપૂર, દયામય, અનેક મહાન પુરૂષોએ માન્ય કરેલ, જેની ત્રિપુટી શુદ્ધ છે એ જે ધર્મ તે જ મારે ધમ છે. તેને જ હું સત્ય તરીકે સ્વીકારું છું. છેવટે, આ જ પિતાના લઘુ બધું છે, એ જાણ થતાં ધનપાલના આનંદને પાર ન રહ્યો. તે નેહ પૂર્વક તેમને ભેટી પઢ. 1 मिथ्यात्वस्यावलेपोऽथ तद्वाक्येन विनिर्ययौ // तदा कृतीश्वरस्याहिनाथमंत्रेविषं यथा // 90 // प्र० म० प्र० 2 जिनेन्द्रदर्शनं धर्ममूलं भोजनृपाज्ञया // यन्निस्य मयोपाजि, नांतस्तस्य महांहसः // 99 // प्र० म० प्र० ૩–શ્રી જૈન સસ્તી વાંચનમાળા ભાવનગર તરફથી બહાર પડેલ ધનપાલ પુરહિત' એ નામના પુસ્તકમાં શેભાચાર્ય પાસે ધનપાલે બારવ્રત અંગીકાર કરેલાં છે, એમ લખેલ છે. તેને આધારે બારવ્રત અંગીકાર કર્યા એ જણાવેલ છે. ૪-પરમાહત કવિ ધનપાલ ચુસ્ત “શ્રમણોપાસક શ્રાવક” થયો હતો એ બાબતને ન્યાયચાર્ય, ન્યાયવિશારદ શ્રીમાન ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજને ધર્મ પરીક્ષા નામને અપૂર્વ ગ્રન્ય સચોટ સાક્ષી પુરે છે: જૂઓ–“ધર્મ પરીક્ષામાં—” પ્રમશાળા પાપનાવ્યુતઆ પ્રમાણે ઉલ્લેખ છે. છે For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતનાં જૈન ગુફામંદિરો કુલુહા હલ યાને ભીલપુર લેશ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ ભદ્દીલપુર એ નામનું પુરાતન નગર ઇતિહાસકાળ પહેલાનું છે. જે ગયા જિલ્લામાં આવેલ છે. પુરાતન સમયમાં આ શહેર પૂર્ણ જાહોજલાલીએ હતું તે સંબધીની ઐતિહાસિક ઘટના ઈતિહાસકાળ પહેલાંની “વસુદેવહિંડી” નામના ગ્રંથમાં મળી આવે છે જેમાં યાદવકુલ વશીય રાજ વસુદેવના પરિભ્રમણનું વૃત્તાંત છે. આ ગ્રંથની રચના વિક્રમની પાંચમી શતાબ્દી આસપાસના સમયની થયેલ જણાય છે. અંતિમ તીર્થંકર મહાવીરદેવ જ્યારે શ્રમણ દિશામાં હતા તે સમયે તેમનું પાંચમું ચાતું માસ આ નગરે થએલ હતું, જે સમયે આ નગર જૈનપુરી જેવું હતું. ઇ. સ. પૂર્વે શેની શતાબ્દીમાં આ પ્રદેશ પર શિશુનાગ વંશના રાજ્યકર્તાઓને અધિકાર હતા. તે પછીના સમયમાં માય રાજ્યકર્તાઓની સત્તા નીચે આવેલ, જેમાં થઈ ગએલ પ્રખ્યાત સમ્રાટ અશોક અને મહારાજા દશરથે આ જિલ્લાના “બરાબર પર્વત” માં આવિ અને નિર્ચ ના નિવાસ માટે બનાવેલ (અનુસંધાન પાન ૩૩૬માં નુ ) નિષેધને પ્રતિકાર ધનપાલને પરમ શ્રાવક બનાવી દીધની વાત લોકોને સાંભળવામાં આવતાં લોકેનાં ટોળેટોળાં શોભન મુનિવરની અનહદ પ્રશંસા કરવા લાગ્યા. ધારાનગરીમાં આનંદની પરિસીમાં ન રહી. જૈનધર્મની વિજય પતાકા ફરકાવી ધર્મને ડંકો બજાવ્યો. એકદા પૂર્ણિમાના સંધ્યા સમયે, કવીપર પરમ શ્રાવક ધનપાલે, ધારાનગરીમાં શ્વેતાંબર સાધુઓ નિરતર વિચરી શકે અને લેકો જૈનધર્મથી વિમૂખ ન થઈ જાય એ હેતુથી, રાજા ભેજને જણાવ્યું કે-“હે રાજેન્દ્ર, તમારા યશરૂપ ચંદ્રકિરણથી ગગનપર્યત ધવલતા (તતા) છવાઈ રહી છે, તમારે પ્રતાપ સર્વ સમાન છે. તમારી વિરતાથી સ્વયં શત્રુઓ આવીને પિતાના મુગુટથી શિર ઝુકાવી રહ્યાં છે. તમારી અગાધ શકિત છે. તમારા દેશમાં અનેક મહાન પુરુષો છે. અનેક જાતની કળા કૌશલ્યવાળી વસ્તુઓ છે. તે હે નરેશ્વર, કંચનકામિનીના ત્યાગી, અજ્ઞાન તિમિરને નાશ કરનાર, વિદ્વત્તાથી ભરપૂર એવા શ્વેતાંબર મુનિઓ શા માટે દૂર રહે!” ધનપાલનું આવું આશ્ચર્યજનક વચન સાંભળી રાજાએ કહ્યું કે “હે ધનપલ! ભલે વેતાંબર સાધુઓ ધારાનગરીમાં વિચરે. એ દર્શન પર પણ દેષ કરે ?" સંઘને આ વાતની ખબર પડતાં મહેન્દ્રસૂરીશ્વરને વિનંતી મોકલાવી, એટલે આચાર્ય મહારાજ સત્વર આવી પહોંચ્યા. ઘરે ઘરે જૈન ધર્મના વિજયનાદો વાગી રહ્યા. આમ છેવટે બાર વર્ષના દુકાળે વિતી ગયા બાદ રાજા ભેજની આજ્ઞાથી વેતામ્બર સાધુઓને વિહાર ચાલુ થઈ ગયે. કેટલોક સમય વિત્યાબાદ સુરીશ્વર અન્યત્ર વિહાર કરી ગયા. અપૂર્ણ For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [38] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ 3 ગુફાઓનું ઐતિહાસિક વિવરણ આ પત્રના ગયા અંકોમાં આપેલ છે. ગયા જિલ્લે પુરાતન સમયથી મગધદેશ સાથે જોડાએલ છે. ઈ. સ. પૂર્વે 184 માં મર્યવંશીય રાજાના સેનાપતિ પૂષ્યમિત્રે પિતાના સ્વામીને મારી નાખી આ પ્રદેશ પર રાજ્ય કરેલ. ત્યારબાદ ઇ. સ. પૂર્વે 157 માં કલિંગચક્રવતિ મહારાજા ખારવેલે મગધદેશ જીતી લીધેલ. પછીના - સમયમાં ઈ. સ. 330 માં ગુપ્ત રાજ્યકર્તાઓનું રાજ્યશાસન ચાલતું હતું. ગયા જિલ્લામાં આવેલ “જેનગુફાઓનું ઐતિહાસિક વિવરણ” આ લેખ સુધી વિદ્વાને સમક્ષ રજુ કરેલ છે, ખાત્રી છે કે જેના પુરાતન ઇતિહાસમાં અને પુરાતત્ત્વના અભ્યાસીઓ માટે ઉપયોગી થશે. કુલુહા હલ [ભદ્દીલપુર ]ની જૈન ગુફાઓ. હઝારી બાગની સરહદમાં અને ગયા જિલ્લાની દક્ષિણ દિશાએ કુલુહા હીલ નામની ડુંગરી આવેલ છે. જેના જૈનેના પુરાતન સાહિત્યમાં ભદિલપુર નામથી ઉલ્લેખ થયેલ મળી આવે છે. કુલુહા હી હંટરગજ નામના ગામના નૈઋત્ય ખુણામાં છ માઈલ દૂર ઉંચાણવાળા ભાગમાં આવેલ છે. ટેકરીની ઉંચાઇ સમુદ્રની સપાટીથી 1575 ફીટ છે. તેની નજીકમાં હટવારીઆ નામનું સ્થલ આ ટેકરીની પશ્ચિમ બાજુએ વસાયતવાળું આવેલ છે. આ ટેકરી હઝારીબાગના ઉંચાણવાળા વિભાગના ઉત્તર તરફના કીનારામાંથી એક હાર બંધ જે લાંબી પડતી પર્વતની હાર છે, તેમાં ઉંચા ટોચવાળા પર્વતના ભાગને શિખર જે દેખાવ આપે છે. ટેકરીની ઉંચાઈ શેરઘાટીની સપાટીથી જોતાં બહાર પડતા આકારને લીધે તે જ સ્થલમાં બહુ જ પ્રખ્યાત ગણાય છે. આ ટેકરીની પશ્ચિમ દિશાએ એક પુરાતન ભીંત નવ ફીટની પહેલા અને પંદર ફીટની ઉંચાઈએ આવેલ છે. ત્યાં આગળ એક દરવાજો છે. તેના ઈશાન ખુણામાં 130 ફીટ દુર દુર્ગા ભગવતી કે જે કુલેશ્વરી નામથી ઓળખાય છે, તેમનું આ સ્થલે મન્દીર આવેલ છે. આ મંદિરથી 375 ફીટ દક્ષિણ દિશાએ ભીમભાર નામને પ્રાચીન પત્થર છે. એવી ઐતિહાસિક કહેવત છે કે રાજા ભીમે આરામ લેવા માટે ત્યાં આગલ તે મુકેલ, જેને “ભીમબાર” નામથી ઓળખાવવામાં આવે છે. ભીમભારની ઉતરે 54 ફીટ દૂર એક નાની ગુફા ચાર ફીટ ઉંચાઈએ અને ત્રણ ફીટની પહેલાઈએ ખડકના એક પુરાતન પત્થરમાંથી કોતરી કાઢેલ છે. ગુફાની અંદર તીર્થંકર પાર્શ્વનાથની મૂર્તિ સ્થાપિત થયેલ છે. મૂર્તિના મસ્તક પર નાગની ફણાઓ છે તેમ પદ્માસન પણ સુરક્ષિત છે. આ મૂર્તિ બે ફોટની ઉચાઈએ લીલાશવાળા કાળા પત્થરમાંથી બનાવેલ છે. તેનું શિ૯પકળાનું કામ જોતાં તે પુરાતન સમયની જણાઈ આવે છે. આ ગુફા મંદિરની પશ્ચિમ દિશાએ નજીકમાં એક નાની બીજી ગુફા આવેલ છે. તેમાં પદ્માસને જૈન તીર્થંકરની મૂર્તિ સ્થાપિત છે. આ શિલ્પકામ એવા પ્રકારનાં કોતરવામાં આવેલ છે કે અહી ચુસ્ત યાત્રાળુઓને પૂજયભાવ હોવો જોઈએ. ભીમભારથી નીચે જતાં મંદિરના ભાગ તરફ નાનાં ખડકમાંથી કોતરી કાઢેલ સરવર આવેલ છે. તેની પાસે એક નાને સુરજકુંડ છે. સરોવરની પાસેના ભાગમાં બે નાની મૂર્તિઓ એક વૃક્ષ નીચે છે, જેની ઉંચાઈ દેઢ દોઢ ફીટની છે. બહારના મેદાનમાં રહેવાથી તે મૂર્તિઓ ખંડિત થએલ છે. તેની આકૃતિ જૈન તીર્થકરોની છે. આ બે For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક 9] ભારતનાં જૈન ગુફામંદિરે (339 મૂર્તિઓ પૈકી એક મૂર્તિના પબાસનના નીચે એક શિલાલેખ વિક્રમ સંવત 1443 ની સાલને કોતરાએલ છે, ઉપર બતાવેલ સુરજકુંડથી 180 ફીટ ઉચે એક નાનું અર્વાચીન જૈન મંદિર તીર્થંકર પાર્શ્વનાથનું સુદર કલામય આવેલ છે. દશાવતાર નામનું, પત્થરમાંથી કોતરી કાઢેલ શિ૯૫ કામ Dasavatar પાશ્વનાથના મંદિરથી ઈશાન ખુણામાં 240 ફીટ દુરના અંતરે “માડવ મડાઈ " Madava Madai નામની પુરાતન જગ્યા આવેલ છે. તેનાથી 750 ફીટના અંતરે ઇશાન ખુણામાં “દશાવતાર” નામનું રિ૫ કળામય કામ પત્થર પર કોતરાયેલ છે. આ શિલ્પ કામ પશ્ચિમ દિશા તરફ સીધા આકારવાળા ખડકના પત્થરના બે વિભાગમાં જણાઈ આવે છે. પહેલા વિભાગમાં એક ઊડે ગોખલો છે. અને તે ગોખલામાં પાંચ પદ્માસને જુદી જુદી તીર્થકરોની મૂર્તિઓ કોતરી કાઢેલી છે. આ મૂર્તિઓ સાડા દશ ઇંચની ઉંચાઈએ અને ઘુંટણ આગળ અગિયાર ઇંચ પહોળાઈએ છે. આ મૂર્તિઓ પુરાતન સમયની હોય તેમ તેના શિલ્પકામથી જણાઈ આવે છે. દરેક મૂર્તિને નીચે પબાસન છે તેમાંના મધ્ય ભાગમાં લાંછન-ચિહ કોતરાએલ છે. ચિહ્નો બહુ જ આછાં જણાય છે. તે ચિન્હ પૈકી ઘેડો અને હાથી જેવા લાંછન જણાઈ શકે છે. ડાબુ બાજુએથી ત્રીજી, એથી અને પાંચમી મૂર્તિઓ છે તેના પબાસનામાં દેવનાગરી લીપીમાં આછું લખાણ કેતરાએલ જણાઈ આવે છે. ઉત્તર તરફ થોડેક અંતરે દૂર નીચાણના ભાગમાં ખડકના આકારને હાર આગળ દશ બીજી ઉપરની શૈલીની અને શિલ્પકામમય જિન તીર્થંકરની મૂર્તિઓ આવેલ છે. તેમાં ડાબી બાજુની પાંય પદ્માસને ઉપરના માપની છે, જમણું બાજુએ આવેલ મૂર્તિઓ કાઉસગ્ગ આકારે સવાબે ફૂટ ઉંચી છે. આ બધી મૂર્તિઓની છાતી ઉપર ચિહે કાતરાએલ છે. તેની આજુબાજુ ચમર ઢાલતા ઇકો ઉભેલ છે. મૂર્તિઓના નીચેના લાંછનો ભાગ ઘસાઈ ગએલ છે, પરંતુ પબાસનના નીચેના ભાગમાં આછા દેખાવના સિહે પ્રભુને નમન કરતા હોય તેમ દેખાવ આપે છે. આકાશકન (Akasalosana) ખડક દશાવતારથી એ શી ફીટ ઉચે કુદરતી રીતે ભેગા થયેલ એક હેટા પત્થરને સમૂહ નીસરણ આકારે ગોઠવાયેલ છે. આમાંની એક શિલાની ટોચને “આકાશોકન” કહે છે. તે પર પાદુકા આવેલ છે. આ પાદુકા એક પત્થર પર અડધા ઈંચની ઉંડાઈએ કોતરાએલ છે. ઉકત પાદુકાની લંબાઈ આઠ ઇંચની છે. તેમાં શિલાલેખ નથી પરંતુ તેની સાદાઈનાં લીધે તે પ્રાચીન હોય તેમ જણાય છે. ત્યાંના પુરોહિત આ પાદુકાને વિષ્ણુની માને છે. પરંતુ ખરી રીતે તપાસતાં તે તીર્થંકરનાં ચરણ તરીકે પુરાતન સમયથી પૂજાતી આવેલ હોય તેમ જણાઈ આવે છે. (Indian Antiquary Vol-111, 1901 - pp. 81-95) [ અનુસંધાન ૩૪ભા પાને ]. For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મપ્રચારનો પ્રયત્ન છેલલા કેટલાક સમયથી ગુજરાત બહારના દૂરદૂરના કેટલાય પ્રદેશમાં જૈનધર્મના પ્રચારના પ્રયત્ન ચાલી રહ્યાના સમાચાર મળે છે. કોઈ કાળે જૈનધર્મના અનુયાયીઓની સંખ્યા લાખે અને કરોડોના આંક સુધી પોંચી ગઈ હતી અને ભારતવર્ષના દરેકે દરેક પ્રદેશમાં પ્રભુ મહાવીર દેવના ઉપાસકો રની રિથતિમાં વિશાળ અંતર પડી ગયું છે. એ કરોડોની સંખ્યા આજે અમુક લાખમાં સંકેચાઈ ગઈ છે અને કેટલાક પ્રદેશ તે એવા બની ગયા છે કે જ્યાં જૈનધર્મનું નામ સાંભળવું કે જનધર્મને ઉપાસક મળી આવી મુશ્કેલ બની ગયું છે. તે સમાજની આ સ્થિતિ બહુ દર્દભરી છે, છતાં એક કડવા સત્યની માફક તેનો સ્વીકાર કર્યા વગર ચાલે એમ નથી. બીજી તરફ આવી નિરંતર ઘસાતી જતી સ્થિતિ તરફ દુર્લક્ષ્ય કર્યું પણ પાલવે એમ નથી; એ સ્થિતિમાં પલટે આવે એવા કંઈક સક્રિય પ્રયત્નો ગતિમાન કરવા અનિવાર્ય થઈ પડે છે. અને તેથી જે કોઈ પ્રદેશોમાં જે કાંઈ થોડા ઘણા અંશે પણ આવા પ્રયત્નો જારી થયા હેય, પ્રભુ મહાવીર દેવના પરમ પવિત્ર ધર્મને સંદેશ ફેલાવવા માટે જે કંઈ કોશિશ કરવામાં આવતી હોય, માર્ગ ભૂલ્યા મુસાફરની માફગ સદ્ધર્મના પવિત્ર માર્ગથી દૂર થયેલા માનવીઓને સાચે ધર્મમાર્ગ બતા આ ગિલિક સમયમાં માનવજાતને ત્યાગના માર્ગે અને આત્માના માર્ગે દોરી શકે એવા પવિત્ર ધર્મને પ્રચાર કરવા માટે જે કંઈ કાર્ય થતું હોય તે દરેક રીતે આવકારદાયક ગણી શકાય ! - - આવા ધર્મ પ્રચારના પ્રયત્નો અત્યારે તે ખાસ કરીને બે પ્રદેશોમાં વિશેષ રીતે થઈ. રહ્યા હોવાનું જણાય છે. એક સુદૂર પૂર્વમાં બંગાળામાં માનભૂમ જીલ્લામાં અને બીજો સુર ઉત્તરમાં મેરઠ જીલ્લા અને તેની આસપાસના પ્રદેશમાં. બંગાળામાં માનભૂમ છલામાં આ કાર્ય સરાક જાતીને જૈનધર્મને સંદેશ પહોંચાડીને પ્રભુ મહાવીર દેવ પ્રરૂપેલ સન્માર્ગને બંધ પમાડવાના આશયથી ચાલી રહ્યું છે. ત્યાં આ કાર્ય મુખ્યત્વે પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી મંગળવિજયજી મહારાજ અને તેમના શિષ્ય ઉપાડી લીધું છે અને તેમને દરેક રીતે મદદ ' (અનુસંધાન પાના ૩૩૯માં નું) અર્વાચીન દુર્ગાદેવીનું મંદિર અને બહ મૂર્તિવાળા વિભાગો સિવાય આ ટેકરી પર જે પુરાતન શિલ્પકામેના અવશેષો છુટા પડેલા છે તે અવશેષે જૈનેના છે. તે પરથી આ પવિત્ર કરી પુરાતન કાળથી જૈનેનું વિખ્યાત તીર્થ હોવાનું સાબિત થઈ શકે છે. ભીલપુરની જૈન સાહિત્યમાં તીર્થ તરીકેની ગણના કરેલ છે. દશમા જૈન તીર્થકર શીતલનાથનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ કલ્યાણકો થએલ આ ભૂમિ છે. આવા પુરાતન તીર્થને ઉદ્ધાર કરવો એ જૈનેની પ્રથમ ફરજ છે. વર્તમાનમાં આ કુલુહા હીલ નામથી ઓળખાતી ટેકરીની માલીકી વેતામ્બર જનની છે. For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક 9]. ધર્મપ્રચારને પ્રયન [31]. કરવા માટે “શ્રી જૈનધર્મ પ્રચારક સભા” નામની એક સંસ્થા કલકત્તામાં અને ઝરિયામાં કાયમ કરવામાં આવેલ છે. આ સંસ્થા સમયે સમયે આ કાર્યમાં મદદ આપીને એ કાર્યને વેગ આપે છે, મેરઠ અને તેની આસપાસના પ્રદેશમાં ચાલી રહેલું કાર્ય પલ્લીવાલો, અગ્રવાલ અને આર્યસમાજીઓને જનધર્મ પમાડવાના આશયથી ચાલી રહ્યું છે. આ કાર્ય મુખ્યત્વે પૂજ્યપાદ મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી તથા ન્યાયવિજયજી મહારાજ કરી રહ્યા છે. આ અને આવા બીજા દરેક કાર્યમાં સહાય આપવા માટે શ્રી રાજનગર અમદાવાદમાં “શ્રી જનધર્મ પ્રચારક સમિતિ” ની સ્થાપના કરવામાં આવી છે. માનભૂમ છલ્લો અને તેની આસપાસના પ્રદેશમાં જે સરાક જાતિને જૈનધર્મને બધ પમાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે તેની સંખ્યા અત્યારે લગભગ ત્રણ લાખ જેટલી છે. અને એ જાતિ સંબંધી જે કંઈ વિગતો મળે છે તે બહુ જ રસ ભરી અને અર્થસૂચક છે. એ જાતિ સંબંધી સરકારી ખાતાએ શોધખોળ કરીને અનેક વિગતો બહાર પડી છે અને એ ધળના અંતે એ નિશ્ચિત કરવામાં આવ્યું છે કે “સરાક” એ શ્રાવક” શબ્દનું વિકૃત થયેલું રૂ૫ છે. એટલે જેને સરાક જાતિના નામથી ઓળખવામાં આવે છે તે વાસ્તવિક રીકે શ્રાવક જાતિ હતી. આ આખી જાતને આવી રીતે શ્રાવક માનવામાં અનેક સબળ કારણે મળે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે જ્યાં બંગાળને આ પ્રદેશ માંસાહારી બની ગયા છે ત્યાં એ માંસાહારીઓની વચ્ચેવચ સિકાઓથી રહેવા છતાં આ આખી જાતી બિલકુલ નિરામિષ આહારી છે. કેવળ આટલું જ નહીં, લસણ ડુંગળી જેવા કંદમૂળના ભક્ષણને અને રાત્રિભોજનને પણ તે દેવારૂપ ગણે છે. (જો કે માંસાહારની માફક અને સર્વથા ત્યાગ જોવામાં નથી આવતે.) માંસાહાર, કંદમૂલભક્ષણ અને રાત્રિભોજન આ ત્રણ દેના ત્યાગ માટે જૈન શાસ્ત્રોમાં ખૂબ ભાર દેવામાં આવ્યું છે અને બીજા ધર્મો કરતાં જનધર્મના જીવન વ્યવહારના નિયમોમાં આ નિયમો વિશિષ્ટ રીતે તરી આવે છે. વળી સરાકના ગોત્રોમાં અષભદેવ, શાંતિદેવ એવાં નામનાં ગાત્રો પણ મળે છે. સરાક જાતિ પિતાના કુળદેવતા તરીકે પ્રાર્થનાથને માને છે અને સમેતશિખર તીર્થને બહુ જ સન્માનની દષ્ટિએ જુએ છે. આ બધી વસ્તુસ્થિતિને વિચાર કરતાં સરાક જાતિ એ શ્રાવકની જાતિ હતી એમ જે નિર્ણય કસ્વામાં આવે છે એ બહુ જ વ્યાજબી જણાય છે. અત્યારે આ જાતિ બીજા કોઈ પણ ધર્મને પિતાના વિશિષ્ટ ધર્મ તરીકે નથી સ્વીકારતી એ બિના ૫શું નોંધવા જેવી છે. બંગાળ જેવા માંસાહારી પ્રદેશમાં એક નાનકડી જાતિ આટલી હદ સુધી પોતાની નિરામિષતાને ટકાવી શકે એમાં કુદરતને કેઈ અજબ સંકેત કે સહાય હોય એમ લાગ્યા વગર નથી રહેતું, જેના પૂવે પુરૂષને સધર્મનાં સાચાં તો બધ હોય તેના વારસામાં પણ એ બેધને વારસો મળ્યા વગર નથી રહેતું. જનધર્મે એમના ઉપર કેટલી સચોટ છાપ પાડી હશે કે એનાં ચિહે આજે સૈકાઓ પછી અને બીજા એનાં અનેક આમણ પછી પણ ભૂંસાઈ શકાયાં નથી ! જૈનધર્મનાં તની મહત્તાને આ એક સબળ પુરાવો છે. 1. આપણે એ જાણીએ છીએ કે અત્યારે ભારતવર્ષમાં જે રૂપની જૈન સંસ્કૃતિની ગંગા વહી રહી છે તેને પ્રથમ પ્રવાહ મગધ અને બંગાળના પ્રદેશમાંથી પ્રભુ મહાવીર For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [342] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ 3 દે પ્રવાહિત કર્યો હતો. આજે માંસાહારમાં ડુબી ગયેલા એ પ્રદેશે એક વખતે પરમાત્મા મહાવીરદેવ અને ભગવાન બુદ્ધના અહિંસાના ઉપદેશના મુખ્ય પ્રદેશ હતા. એ પ્રદેશને ખૂણેખૂણો તેઓના ચરણોથી પવિત્ર થયેલ હતું. કમનસીબે આજે એ જ પ્રદેશ માંસાહારની પરાકાષ્ટાએ પહોંચ્યો છે. એવા ભયંકર પ્રદેશમાં પણ સરાકજાતિ જે રીતે પિતાનું વર્ચસ્વ સાચવી શકી છે એ બહુ જ સૂયક અને આશાસ્પદ છે. સંભવ છે કે કોઈક. કાળ એવો પણ આવે જ્યારે ફરીને એ પ્રદેશ અહિંસાના માર્ગે ચાલવાનું સ્વીકારે! અસ્તુ. મેરઠ અને તેની આસપાસ ચાલી રહેલું કાર્ય માર્ગભૂલ્યાને માર્ગ બતાવવા જેવું છે. જેઓ એક વખતે જૈનધર્મને પાળતા હતા, જેઓના જૈન હવા સંબંધમાં અનેક ઐતિહાસિક પુરાવા મળી આવે છે તેમને તેમના મુખ્ય ધર્મ તરફ વાળવાનું કાર્ય ત્યાં થઈ રહ્યું છે. આમાં મુખ્યત્વે પલ્લીવાલ અને અગ્રવાલનો સમાવેશ થાય છે.. તેઓમાંના કેટલાક દિગંબર ધર્મના માર્ગે વળી ગયેલા છે. જ્યારે કેટલાક અજન માર્ગન. અનુયાયી બની ગયા છે. કેટલાક આર્યસમાજી બની ગયેલાઓનો 5 એમાં સમાવેશ થાય છે. આ પ્રયત્નમાં દિગંબરોને ધર્મને બોધ પમાડવાને હોવાથી એ કામ કંઈક કપરું છે. (જ્યારે સરાક જાતિના પ્રતિબોધનું કાર્ય એટલું કપરૂં નથી પણ બહુ જ મોટું છે). આ પ્રયત્ન કરનારને વારંવાર અનેક પ્રકારને વિરોધ અને ઉપદ્રવ સહન કરવું પડે છે. આ બે પ્રદેશોના ધર્મપ્રચાર ઉપરાંત કંઈક એવા જ પ્રકારનું (જો કે તેના જેટલું તે નહીં જ) ધર્મ પ્રચારનું કાર્ય માળવાના કેટલાક પ્રદેશમાં પૂજ્યપાદ મુનિમહારાજ શ્રી. ચંદ્રસાગરજી મહારાજ આદિ મુનિરાજો કરી રહ્યા છે. તેઓને કાર્યપ્રદેશ મુખ્યત્વે સ્થાનક માગ સંપ્રદાયની આપણા ધર્મ ઉપર જે ખરાબ અસર થઈ ગઈ છે, અને એના પરિણમે જે લેકે પરમતારક પ્રભુમૂર્તિના વિરોધી બન્યા છે તેમને સાચે ધર્મ સમજાવવાને છે. અત્યારની આપણી ઘસાતી સ્થિતિ વચ્ચે ધર્મપ્રચારને આવે જે કંઈ પ્રયત્ન થતે હોય તેને દરેક રીતે અપનાવવા જોઈએ અને તેને જોઈતી દરેક સહાય આપવી જોઈએ. વળી દૂર દૂરના આવા ધમ વિમુખ બનતા જતા પ્રદેશને જેમ જેમ પૂજ્ય મુનિ મહારાજને ઉપદેશ મળતું જશે તેમ તેમ ધમને વધુ પ્રચાર થશે. અલબત આજે કેટલાય પ્રદેશ એવા બની ગયા છે કે જ્યાં પૂજ્ય મુનિ મહારાજોને વિહાર કરવામાં અપાર અડ. ચણે આવે-કોઈ કોઈ સ્થળે તે વિહાર અશક્ય જેવો લાગે ! પણ બીજી બાજુ તેવા પ્રદેશોની ઉપેક્ષા કરવામાં પણ બહુ જોખમ રહેલું છે, એટલે ધીમે ધીમે જે એવા પ્રદેશે તરફ વિહાર કરવામાં આવે તે એવો સમય જરૂર આવશે કે જયારે, આજે વિહાર કરવામાટે અયોગ્ય લાગતા પ્રદેશમાં વિહાર કરવાનું દરેકને માટે શકય બનશે અને પરિણામે ધર્મ વિમુખ બનતાં ક્ષેત્રો ધર્મના જયઘોષથી ગાજી ઉઠશે ! ધર્મપ્રચારના આવા પ્રયત્નમાં કે આવા પ્રયત્ન પાછળ કેવળ સંખ્યા વધારવાનું કે એ બીજે કઈ હળ આશય નથી-ન જ હોઈ શકે ! જનધર્મના આ પ્રચાર પાછળ અહિંસાના ઉદ્ધારનો મહાન આશય રહેલો છે. જેમ જેમ આ પ્રચારમાં સફળતા મળતી જશે તેમ તેમ અહિંસાને વિશેષ ઉદ્ધાર થતો જશે અહિંસાના માર્ગે સમગ્ર માનવજાતના અરે, સમગ્ર વિશ્વની શાંતિ સાધી શકાય એમ છે એ વાત આજે સમજાવવી પડે એમ For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક 9] ધર્મપ્રચારને પ્રયત્ન [33] નથી. અને જૈનધર્મની સૂક્ષ્માતિસૂક્ષ્મ અહિંસાની તેલે આવી શકે એવી અહિંસા બીજા કયા ધર્મો પ્રરૂપી છે? એટલે માનવજાતના ભલાની દૃષ્ટિએ પણ આ અહિંસાનો ઉદ્ધાર સાધવા માટે ધર્મપ્રચારનો પ્રયત્ન આપણા માટે અનિવાર્ય થઈ પડે છે; જો આપણે એ પ્રયત્નમાં પાછા પડીએ તે આપણે ફરજ ભૂલ્યા ગણાઈએ.. બીજાઓમાં ધર્મપ્રચારને પ્રયત્ન કરવાની સાથે સાથે બીજાઓ તરફથી આપણું ઉપર જે જે કંઈ આક્રમણ કરવામાં આવે તેને યોગ્ય ઉત્તર આપો એ પણ ધર્મપ્રચાર માટે બહુ જરૂરી છે અને તેથી શ્રી. રાજનગર–અમદાવાદમાં વિ. સં. ૧૮૮૦ની સાલમાં મળેલ અખિલ ભારતવર્ષીય જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક મુનિ સમેલનના દસમા ઠરાવ પ્રમાણે શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિની” સ્થાપના કરવામાં આવી છે. આ સમિતિને ઉદ્દેશ બીજાઓ તરફથી આ પણ ધર્મ ઉપર કે તીર્થો ઉપર થતા આક્ષેપને યોગ્ય પ્રતીકાર કરવાનું છે. આ ઉદ્દેશને પહોંચી વળવા માટે સમિતિ તરફથી “શ્રી જન સત્ય પ્રકાશ” નામક માસિક પ્રગટ કરવામાં આવે છે અને એ રીતે સમિતિ પિતાથી બનતું એ ક્ષેત્રમાં કાર્ય કરી રહેલ છે. આ મુનિ સમેલન વખતે જ, સમેલનમાં ભાગ લેવા દીલ્હી જેવા દૂરના પ્રદેશમાંથી પધારેલા પૂજ્ય મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી આદિના મુખથી મેરઠ છો અને તેની આસપાસના પ્રદેશમાં ચાલતા ધર્મપ્રચારના સમાચાર સાંભળી એ અને એવા બીજા દરેક પ્રયત્નમાં વેગ આપવા માટે રાજનગર-અમદાવાદમાં “શ્રી જૈન ધર્મ પ્રચારક સમિતિ”ની સ્થાપના કરવામાં આવી હતી. આ સમિતિએ સરધનામાં એક જિનાલય બંધાવી આપ્યું છે તથા બીજી પણ કેટલીક સહાયતા કરી છે. આપણે ઇચ્છીએ કે આ સમિતિ પિતાના કાર્યને વધુ ને વધુ વેગ આપે અને તે દિશામાં પ્રયત્ન કરતા મુનિરાજોને વધુ ને વધુ પ્રેત્સાહન આપે! અસ્તુ. પરધર્મીઓની વચ્ચે રહીને ધર્મ પ્રચારનું કાર્ય કરવું કેટલું કઠિન છે તે સૌ સમજી શકે એમ છે. આવી સ્થિતિમાં આ વા કપરા કામને સફળ કરવા માટે જે કોઈ પ્રયત્નશીલ હોય તેને દરેક રીતે, સમાજની દરેક વ્યક્તિએ પિતાથી બનતે સહકાર આપવો જોઈએ. આપણા સમાજની દરેકે દરેક વ્યકિત આ કાર્યની મહત્તા સમજે અને તેમાં પિતાના તન, મન ધનને વધારેમાં વધારે ફાળો આપી અહિસાના ઉદ્ધારના આ પ્રયત્નને વધુ વેગવંત બનાવે ! અસ્તુ ! ! ! P. સુધારે ગયા અંકમાંના શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહના “બરાબર પર્વત” પરનાં જૈન ગુફા મંદિર શીર્ષક લેખમાં જ્યાં કર્ણપાર છપાયું છે ત્યાં કચેપાર વાંચવું, For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચ મહાવ્રત [ તેની પચીશ ભાવના અને બીજા નિયમ ]. સંગ્રાહક–શ્રીયુત મેહનલાલ દીપચંદ ચોકસી - - કન ના જૈન ધર્મનું સાધુપણું અતીવ દુષ્કર છે, શાસ્ત્રકાર અને કવિઓએ તેને ખાંડાની ધારની ઉપમા આપી છે. એ સાધુઓ અને બીન બાવા કે ફકીરમાં મોટું અંતર છે. એ બેની સરખામણી ન થઈ શકે. જૈન સાધુએ પિતાની સાધુતાને ઉજજવળ રાખવા સતત જાગરૂક રહેવાનું હોય છે અને તેના અંગે અનેક પ્રકારના નિયમોનું કડક રીતે પાલન કરવાનું હોય છે. સાધુઓના પંચ મહાવ્રતમાં શું મહત્વ છે તે એ પંચ મહાવ્રતના પાલન માટે કરવામાં આવેલ નિયમમાંથી કંઇક સમજી શકાય છે. એટલે આ સ્થળે એ પંચ મહાવ્રતની પચીસ ભાવનાઓ અને બીજા નિયમોનો સંગ્રહ કર્યો છે. પાંચ મહાવ્રતનો 25 ભાવનાઓ 1 પ્રાણાતિપાત વિરમણ વ્રત ( અહિસા વ્રત )ની પાય ભાવનાઓ-(૧) મનેગુપ્તિ ( મનને ગોપવવું–તરંગશ્રેણું પર અંકુશ રાખવો), (2) એષણ સમિતિ, (બંતાલીશ ષરહિત આહારાદિક લેવા), (3) આદાનમંડ નિક્ષેપણા સમિતિ (વસ્ત્રપાત્ર વગેરે યત્ના પૂર્વક લેવ), (4) ઈર્થી સમિતિ (ઉપગ સહિત ચાલવું) અને (5) અન્ન પાણી વગેરે લેવાં તે જોઈને લેવા વડે કરીને ઉકત પાંચ પ્રકારે કરીને હમેશાં અહિંસા-દયા ભાવવી. 2 મૃષાવાદ વિરમણ વ્રત (સત્ય વ્રત) ની પાંચ ભાવનાઓ (1) હાસ્ય (2) લેભ (3) ભય (-) કોધથી મૃષા યાને જુઠું ન બોલવું અને (5) વિચાર પૂર્વક બેસવું. એમ પાંચ પ્રકારે વાણવ્યવહાર આચરતાં સત્યવ્રત ભાવવું યા ચિંતવવું.. 3 અદત્ત દાન વિરમણ વ્રત (અસ્તેય વ્રત) ની પાંચ ભાવનાઓ-(૧) અવગ્રહ માગ (પ્રમાણસર જગા માંગવી), (2) બરાબર જઈ તપાસી વિચારી અવગ્રહ ભાગ, (3) નિરતર ગુરૂની રજા લઈ ભાત પાણી વાપરવા, (4) સાધમિક પાસેથી અવગ્રહ માવો અને (5) અવગ્રહની મુદત ઠરાવવી એ પાંચ પ્રકારે અસ્તેય વ્રત ભાવવું. 4 મૈથુન વિરમણ વ્રત ( બ્રહ્મચર્ય વ્રત) ની પાંચ ભાવનાઓ-(૧) સ્ત્રી નપું. સક તથા પશુવાળી વસતી અને કુયાંતર વસતિને તથા એક આસનને ત્યાગ કરે, (3) સરસ સ્નિગ્ધ આહાર તથા અતિ આહાર ન લે, (4) સરોગે (રાગ સહિત) સ્ત્રી કથા કરવી નહીં અને (5) પૂર્વે કરેલી કામક્રીડા સંભારવી નહીં. એમ પાંચ ભેદે સંપૂર્ણ શીયળવ્રત ભાવવું. 5 પરિગ્રહ ત્યાગ (અકિંચનત્વ) ની પાંચ ભાવનાઓ-(૧) શબ્દ, (2) રૂપ, (3) રસ, (4) ગંધ, (5) સ્પર્શ, એ પાંચમાં હંમેશાં રાગદ્વેષ છોડવા. ભાવ સાધુના 7 લિંગ 1. માર્ગાનુસાર કિયા-મેક્ષ માર્ગને અનુસરતી પ્રપેક્ષણાદિ કરણી. 2. ધર્મમાં ઉત્કૃષ્ટ શ્રદ્ધા-શ્રત ધર્મમાં અને ચારિત્ર ધર્મમાં તીવ્ર અભિલાષા ધરવી તેના 4 ભેદ (1) વિધિસેવા (2) અતૃપ્તિ (3) શુદ્ધ દેશના (4) અખલિતપશુિદ્ધિ. For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમહાબત [35] 3. પ્રજ્ઞાપનીયપણું-આગમત યુકિતઓ વડે અન્યને સમજાવવાની કુશળતા. 4. ક્રિયામાં અપ્રમાદ–સાધુ માર્ગની કરણ મદ વિષય કષાય વિથા નિદ્રા રૂપ પાંચ પ્રમાદ રહિત કરતાં થકાં શુદ્ધ સંયમનું પાલન કરવું. 5. શક્ય અનુષ્ઠાનને આરંભ–-શરીરની શક્તિ મુજબ તપાદિ ક્રિયા કરવી. 6. ગુણાનુરાગ-ચરણ-કરણસિત્તરી, તથા આગમત મળ ઉત્તર ગુણમાં પ્રીતિ. 7. ગુરૂ આજ્ઞા આરાધન–ગુરૂ પ્રત્યે બહુમાન ધરતો, સદા આજ્ઞા ઉઠાવવામાં તત્પર રહે અને ચારિત્ર ધર્મ નિહતિએ પાળે. જ્ઞાનાચારના આઠ પ્રકારમાંના પ્રથમ કાળ નામના આચારનું સ્વરૂપ –યુગકાળે મૃત ભણવું, ભણાવવું તથા વ્યાખ્યાન કરવું તે શ્રત ધર્મને પ્રથમ આચાર છે. અગિયાર અંગ અને ઉત્તરાધ્યયન સુત્ર વગેરે કાલિકશ્રત કહેવાય છે. તે દિવસે તથા રાત્રે પહેલી અને ચેથી પારસી (પ્રહર) માં ભણવું ગણવું અને દશવૈકાલિક વગેરે તથા દૃષ્ટિવાદ ઉત્કાલિક શ્રુત કહેવાય છે. તેને ભણવા વગેરેને કાળ સવ પિરસીને છે. તેમાં પણ સૂવની પિરસીમાં સૂત્ર ભણવું અને અની પિરસીમાં અર્થ અથવા ઉત્કાલિક શ્રેતાદિ ભણવું. દિવસ તથા રાત્રિની પહેલી અને છેલ્લી પિરસીમાં અસ્વાધ્યાય (અસઝય) ને અભાવે ભણાય તેથી તેનું નામ કાલિક કહેવાય છે. કાલિક શબ્દાર્થ એ છે કે યોગ્ય કાળે જ ભણવું તે. માત્ર કાળ વેળા સિવાય બધી રિસીમાં ભણય તેને ઉકાલિક કહ્યું છે. કાલિક તથા ઉત્કાલિક બને છતને લઘુ અધ્યાય કાળ બે ઘડીને છે તેવી માળવેલા પ્રત્યેક અહેરાત્રમાં ચાર આવે છે. તેટલો વખત અધ્યયન માટે ત્યાજ્ય છે: (1) સંધ્યાકાળ (2) મધ્યરાત્રિ (3) પ્રભાતકાળ (4) મ યાહ આ ચાર કાળવેળા અધ્યયન માટે વર્જિત છે. પણ પડિલેહણાદિ બીજી ક્રિયા માટે નિષિદ્ધ નથી. સ્વાધ્યાય ગ્ય કાળે કરવામાં આવે તે જ ફળીભૂત થાય છે. અધ્યાયને સમય પણ પ્રકાર છે, તેનું વિસ્તારથી સ્વરૂપ આવશ્યક નિર્યુકિતની વૃત્તિમાં પ્રતિક્રમણ અધ્યયનમાં તેમજ પ્રવયન સારોદ્ધારમાં છે. અત્રે એ સંબંધમાં કઈક દર્શાવાય છે. નીચેના કારણોથી અસ્વાધ્યાય કાળ જાણ: 1. આકાશમાંથી સક્ષ્મ રજ પડતી હોય, તેમજ ઘુઅર કે ધુંવાડ જેટલો કાળ પડે તેટલો સમય. ઘુ અર પડતું હોય ત્યારે તે મુનિએ અંગાદિની ચેષ્ટા પણ ન કરવી. 2. ગંધર્વનગર એટલે આકાશમાં નગર જેવું દેખાય છે તે, ઉલ્કાપાત, દિશાઓને દાહ અને વિદ્યુતપાત થાય તે સમય ઉપરાંત એક પ્રહર સુધી. 3. અકાળે (વર્ષાઋતુ વિના) વિધુતને ચમકારો થાય વા અકાલે મેઘની ગર્જના થાય તે બે પ્રહર સુધી. 4. અષાડ ચેમાસાનું તથા કાર્તિક ચોમાસાનું પ્રતિક્રમણ કર્યા પછી પ્રતિપદા (એકમપડવા) સુધીને સમય. 5. આસે તથા ચૈત્ર સુદ પાંચમના મધ્યાન્હ સમયથી આર ભીને કૃષ્ણપક્ષની પ્રતિ દા સુધીનો સમય. વદી બીજને દિન સ્વાધ્યાય કરવા યોગ્ય છે. 6. રાજા અને સેનાપતિ વગેરેનું પરસ્પર યુદ્ધ થતું હોય તે સમય. 7 હેળીના પર્વમાં જ્યાં સુધી રજ શાંત ન થાય ત્યાં સુધી. 8. ગામને રાજા મરણ પામે તે જ્યાં સુધી બીજા રાજાને અભિષેક ન થાય ત્યાંસુધી. For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [34] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ 3 8. ઉપાશ્રયથી સાત ઘર સુધી કોઈ પ્રસિદ્ધ માણસ મૃત્યુ પામ્યું હોય તે એક અહોરાત્રિને અનયાય કાળ. 10. ઉપાશ્રયથી સે હાથ સુધીમાં કોઈ અનાથ મૃત્યુ પામ્યો હોય તે તેનું શબ જ્યાં સુધી લઈ ન જાય ત્યાંસુધી અસ્વાધ્યાય કાળ. 11. સ્ત્રીના રૂદનને શબ્દ જ્યાંસુધી સંભળાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે નહિ. 12. જળચર, તિર્યચ, પચેંદ્રિય, મત્સ્ય વગેરે (વિકલેંદ્રિય નહિં) ના રૂધિર માસ કે હાડકે ઉપાશ્રયથી સાઠ હાથ સુધીમાં પડ્યાં હોય, તે તે તથા કોઈ પક્ષનું ઇંડું પડયું હોય, પણ ભાંગ્યું ન હોય તે તે કાઢી નાખ્યા પછી સ્વાધ્યાય થઈ શકે. અને જે ઇંડું ફૂટી ગયું હોય તે ત્રણ પિરસી સુધી સ્વાધ્યાય કલ્પે નહિ, તેમાં પણ જે ઈડું ફુટેલું હોય અને તેમાંથી રસનું બિંદુ ભૂમિ ઉપર પડયું હોય તે તે સાઠ હાયની બહાર લઈ જઈને તે ભૂમિ ધોયા પછી સ્વાધ્યાય કલ્પે. 13 માખના પગ જેટલું પણ ઈડાના રસનું અથવા લોહીનું બિંદુ ભૂમિ પર પડયું હોય તે સ્વાધ્યાય કલ્પે નહીં. 14 ગાય વગેરેને જરાયુ જ્યાં સુધી લાગેલું હોય ત્યાં સુધી સ્વાધ્યાય કાળ અને જરાય પડયા પછી ત્રણ પે રસી સુધી અસ્વાધ્યાય. 15. બિલાડી વગેરેએ ઊંદર વગેરે માર્યો હોય તે એક અહોરાત્રિ અસ્વાધ્યાય 16. ઉપર્યુકત રીતે મનુષ્યના સંબંધમાં સમજવું. વિશેષતા એ છે કે ઉપાશ્રયથી સે હાથ સુધીમાં મનુષ્યના અવયવે અથવા ચર્મ, માંસ, રૂધિર હાડકું વગેરે પડ્યાં હોય તે અસ્વાધ્યાય. પણ જે ઉપાશ્રય અને તે અવયવ પડેલા સ્થાનની વચ્ચે માર્ગ હોય તે સ્વાધ્યાય થઈ શકે. 17. સ્ત્રીઓને ઋતુ આવે ત્યારે ત્રણ દિવસ સ્વાધ્યાય ન કલ્પ, પ્રદર રોગવાળા માટે અધિકકાળ સુધી. 18. કોઈ ગર્ભવતીને પુત્ર પ્રસવ થયો હોય તે સાત દિવસ સુધી અસ્વાધ્યાય, અને પુત્રી થઈ હોય તે અથવા રક્ત અધિક જતું હોય તે આઠ દિન સુધી. 18. સો હાથ સુધીમાં કોઈ બાળક વગેરેને દાંત પડે છે, તે તે શેધ અને જે દાંત જોવામાં ન આવે તે “દંત ચેહડા વર્ણિય કરેમિ કાઉસગ્ગ” એમ કહી એક નવરાકારને કાયોત્સર્ગ કરો. પછી સ્વાધ્યાય કલ્પ. 20 દાંત વિના બીજા કોઈ અંગ અથવા ઉપાંગનું હાડકું સ હાથ સુધીમાં પડયું હોય તો બાર વર્ષ * () સુધી વાચનાદિક રવાધ્યાય કલ્પે નહિ. મનમાં અર્થનો વિચારણને કઈ સ્થાને નિષેધ નથી. 21. આર્દી નક્ષત્રથી આરંભીને સ્વાતિ નક્ષત્ર સુધી, વિદ્યુત તથા મેઘ ગર્જના થાય તે સ્વાધ્યાયનો નિષેધ નથી. અહીં કંઈક કાળની ખલના જણાય છે. For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાત પ્રકારની વૃદ્ધિ લેખક–આચાર્ય મહારાજ શ્રીવિજયપધ્ધસૂરિજી આયુર્વત્તિ-વૃત્તિ-વૃત્તિ પ્રસુરાશિવાજ धर्मसंतानवृद्धिश्च, धर्मात् सप्तापि वृद्धयः // 1 // આ જીવ અનાદિ કાલનો છે એટલે તેને બનાવનાર કોઈ છે જ નહિ. અને જેમ ઘટ વગેરે પદાર્થો અમુક કાલે ઉપજ્યા એમ કહેવાય છે, તેમ જીવ પણ અમુક વખતે ઉપ એમ ન કહી શકાય. આવા અનાદિ જીવને નારક નિયંચ મનુષ્ય દેવ મતિરૂપ સંસારમાં જે ભટકવું પડે છે તે પણ અનાદિ કાલથી છે. એટલે પહેલાં આ જીવને રખડપટ્ટી હતી નહિ અને અમુક કાલે તે શરૂ થઈ એમ નથી. આ સંસારને શાસ્ત્રકાર ભગવતે બીજા કોઇ શબ્દથી ન ઓળખાવતા “ભવ” શબ્દથી ઓળખાવ્યું છે, તેનું રહસ્ય એ છે કે જેમાં છ–દેવરૂપે, મનુષ્યરૂપે, તિર્યંચરૂપે અથવા નરકરૂપે ઉપજે તે ભવ કહેવાય. આ ભવ (સંસાર) દુઃખ સ્વરૂપ છે. એમાં આસતિ રાખનાર છને દુઃખ સિવાય બીજું ફળ મલતું જ નથી અને જ્યાં સુધી એને છોડવાનો પ્રયત્ન ન કરે ત્યાં સુધી દુઃખની જ પરંપરા વેઠવી પડે છે. આવા સંસારના નાશનો ઉપાય એ છે કે નિયાણુનો ત્યાગ કરીને વિધિ પૂર્વક પરમ ઉલાળથી નિર્મલ ધર્મની આરાધના કરવી. એમ કરાય તો સંસારને નાશ જરૂર થઈ શકે. આ ધર્મની આરાધના કરવાથી સાત પ્રકારની વૃદ્ધિ થાય છે, તે આ પ્રમાણે - 1. આયુષ્યની વૃદ્ધિ–શ્રી જિનેશ્વર દેવે કહેલ પવિત્ર ધર્મની આરાધના કરવાથી લાંબુ આયુષ્ય મળે છે. જુઓ આ ચાલુ ચોવીસીમાં થયેલા, પહેલા તીર્થકર શ્રી આદીશ્વર ભગવંતને 84 લાખ પૂર્વનું આયુષ્ય મળ્યું હતું એ ધર્મને જ પ્રતાપ હતા. આ લાંબા આયુષ્યની સાથે સાથે નીરોગી જીવન હોય તે જ તે લાંબુ આયુષ્ય મળ્યું વ્યાજબી ગણાય. પ્રભુ ઋષભદેવને ધર્મારાધનથી મળેલા, એટલા લાંબા આઉખામાં પ્રબલ પુણ્યના પ્રતાપે જરા જેટલી પણ પીડા ભોગવવી પડી ન હતી. વળી સામાન્ય નિયમ પ્રમાણે તપના પારણે હલકો પદાર્થ પચી શકે છતાં શ્રી ઋષભદેવે સાંવત્સરિક જેવા લાંબા તપના પારણાના પ્રસંગે ઈશુરસને પચાવ્યું. એ પણ ધર્મારાધનથી પેદા કરેલા પુણ્યના પ્રભાવથી જ થઈ શકે. 2 યશની વૃદ્ધિ-દશરથ રાજાના વિનીત પુત્ર શ્રીરામચંદ્રજી કે જે ન્યાયનિષ્ઠ હતા તેમણે પિતાની આજ્ઞાને શિરસાવંધ ગણીને વનવાસ પણ પસંદ કર્યો હતે. તેમને થઈ ગયે અત્યાર સુધીમાં 11 લાખ વર્ષ થઈ ગયાં તે પણ તેમણે જે રીતે ન્યાયધર્મથી રાજ્યનું પાલન કર્યું, અને પ્રજાને પ્રેમ પણ મેળવ્યું, એથી તેમને ફેલાયેલી કીર્તિ હજુ સુધી પણ જાણે નવી જ હોય તેવી લોકમાં ગવાય છે. આ પણ ધર્મને જ પ્રભાવ સમજો! For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [348) શ્રી જન સત્ય પ્રકાશ 3, બુદ્ધિની વદ્ધિ-જે દ્વારા પદાર્થ તત્ત્વને ખરે મુદો જણાય તે બુદ્ધિ કહેવાય. આવી વિશલ નિમલ બુદ્ધિ ધર્મારાધનથી મળી શકે છે. ભલે ને મોટે રાજા હોય, તો પણ જે તેનામાં વિદ્યા-બુદ્ધિની ખામી હોય તે હસી પાત્ર બને છે. આ બાબત જુએ એક દષ્ટાંતઃ આ પ્રતિષ્ઠાનપુર નગરમાં શાલિવાહન રાજા રાજ્ય કરતા હતા તેને ચદ્રલેખા વગેરે પાંચ સે રાણીઓ હતી. તમામ રાણીઓ સંસ્કૃતાદિ છએ ભાષાની જાણકાર હતી, પણ રાજા વ્યાકરણ ભર્યો ન હતો. ભાષા શુદ્ધિને માટે અને પદાર્થનું યથાર્થ રવરૂપ સમજવાને માટે વ્યાકરણ ભણવાની ખાસ આવશ્યક્તા છે. એક વખત ગ્રીષ્મઋતુમાં રાજાએ રાણીઓની સાથે જલક્રીડા શરૂ કરી. ચંદ્રલેખા રાણી, શરીર કોમળ હોવાથી, ઠંડી સહન કરી શકતી ન હતી. અને રાજા તે પહેલાંની માફક પાણી છાંટયા જ કરતા હતા. આ બાબતને નિષેધ કરવા રાણીએ સંસ્કૃત ભાષામાં રાજાને કહ્યું કે–“સેવ, માં મો : વિશ” (આને અર્થ આ છે કે હે રાજન, મને પાણી છાંટે નહિ. “મા-ઉદકે = નહિ-ઉદક વડે. અહીં વ્યાકરણના નિયમ પ્રમાણે આ+3 ને “rથાય) એમ વારંવાર રાણીએ કહ્યું તે પણ વ્યાકરણનો બોધ ન હોવાથી રાજા શાલિવાહન રાણીને કહેવાનો મુદો સમજી શકે નહીં. એ તે “મેદક' આ શબ્દ સાંભળીને ઉ૯હું એમ સમજ્યો કે રાણું લાડવા માગે છે. જેથી દાસીને લાડવાની છાબડી લાવવા ફરમાવ્યું. દાસી તે લાવી. આ બનાવ જોઇને રાણું હસી પડી, અને વિચારવા લાગી કે “રાજા આવી બીના પણ સમજ નથી. હસતી એવી રાણીને જોઇને રાજાએ હસવાનું કારણ પૂછયું, ત્યારે રાણીએ કહ્યું કે-હું કહું છું કઈ ને તમે સમજે છે કે, તેથી મને હસવું આવ્યું. રાણીના આ વચન સાંભળીને રાજા શરમાઈ ગયો. પછી તેણે વિધા (બુદ્ધિ) મેળવવા માટે ત્રણ ઉપવાસ કરીને સરસ્વતી દેવીની આરાધના કરી. દેવીએ પ્રત્યક્ષ દર્શન દઈને વરદાન દીધું. જેથી રાજા કાવ્યરચનામાં કુશળ કવિ થયે. અને તેણે સારસ્વત નામનું વ્યાકરણ પણ બનાવ્યું. ધર્મના પસાયે પ્રજ્ઞા (વિદ્યારે ને વધારે થઈ શકે છે. આ ત્રીજી વૃદ્ધિ જણાવી. 4. સુખની વૃદ્ધિ–કહ્યું છે કે–વધારે પ્રમાણમાં ધર્મારાધના કરવાથી મન ગમતાં ભજન, સુખ સાહિબી, દાન દેવાનું સામર્થ્ય વગેરે મળે છે. યાદ રાખવું કે સુખનું ખરું સાધન ધર્મારાધન છે. જેમ જેમ પુદ્ગલરમણુતા ઓછી થાય તેમ તેમ ધર્મક્રિયા તરફ લક્ષ્ય જરૂર રહે છે. મેહ રાજાના પંઝામાં સપડાયેલા છે પિતાની ફરજ સાધવામાં જરૂર મુંઝાય છે. નિ છત્તિ, ધ જેન્તિ માનાણાઃ | फलं नेच्छंति पापस्य, पापं कुर्वति सादराः // 1 // ૧-ત્રણ ઉપવાસ એ એમ કહેવાય, આ તપને પ્રભાવ એ અલૌકિક છે કે જેથી કઠિન એવાં કાર્યો પણું હેલ બને છે. છ ખંડ સાધતી વખતે ચક્રવતીઓ પણ જુદા જુદા સ્થલે 13 અહમ કરે છે. ૨-બાપભદિસૂરિ-હેમચંદ્રસૂરિ વગેરે મહાપુરૂએ પણ સરસ્વતીની આરાધના કરી છે. For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક 9] સાત પ્રકારની વૃદ્ધિ [349). 5 લક્ષમીની વૃધ્ધિ-ધર્મના પ્રતાપે લક્ષ્મીની પણ વૃદ્ધિ થાય છે. આ બાબતને સ્પષ્ટ સમજવા માટે થિડની બીના ઉપયોગી થઈ પડશે તે આ પ્રમાણે જાણવી - વિદ્યાપુર નગરના રહીશ પિથડ (મંત્રી) પહેલાં જ્યારે સામાન્ય સ્થિતિમાં હતા, ત્યારે પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી ધર્મઘોષસૂરિજીની પાસે પરિગ્રહને નિયમ લેવા ઉત્કંઠિત થયા. તે વખતે પિથડે શ્રી ગુરુમહારાજને કહ્યું કે--હું પરિગ્રહની બાબતમાં પાંચ સો. દ્રમ્પને નિયમ કરું છું. તે ઉપરાંત કમાઉં તે ધર્મમાર્ગે વપરૂ " આ હકીકત સાંભળીને જ્ઞાની ગુરૂએ તેનું ભવિષ્ય સારું પારખીને સમજાવીને પંચ લાખને નિયમ કરાવ્યું. તે પછી એક વખત દુકાલના પ્રસંગે પેથડ માલવદેશ તરફ ગયો ત્યારે મંડપદુર્ગ (માંડવગઢ) ની ઉપર ચઢતાં દરવાજાની ડાબી બાજુએ, સર્પના માથા ઉપર ચકલી બેઠેલી જોઈને આગળ જતાં પેથડ અટકી ગયો. આ બનાવ એક જોશીએ જોઇને પેથડને કહ્યું કે “ખર ડાબા વિષહર જમણા” આ કહેવત પ્રમાણે તમને ઉત્તમ શિકને મળ્યા તેમાં તમે આગળ કેમ ન ચાલ્યા ? જે તમે શકનના વખતે આગળ ચાલ્યા હોત તે તો વિશેષ લાભ થાત. હજુ પણ આગળ ચાલશે તે ભવિષ્યમાં તમે મંત્રી થશે. જેશીનાં આવાં વેણ સાંભળીને પડ આગળ ચાલ્યા. ઉત્તમ શકુનનું ફલ એ મળ્યું કે–પૂર્વાવસ્થામાં જે પોતે લુણ વેચતા હતા તે થોડા વખતમાં સારંગદેવ નામના રાજાના મંત્રી થયા. પેથડને પ્રથમા (વા) નામની ગુણવંતી સ્ત્રી હતી, અને ઝઝદે (વ) નામને પુત્ર હતુંઆ પુત્રના લગ્ન પ્રસંગે સૈન્યાદિ પરિવારથી પરવરેલા સારંગદેવ રાજાને નર્મદા નદીના કાંઠે ઉત્તમ ભોજન જમાડી પેથડે તેમનો સારો સત્કાર કર્યો. લગ્ન બાદ રાજાએ પિથડની પૂત્રવધુને કંચુલિકા દાનમાં ( કાપડામાં) દર વર્ષ માટે પિતાના એક લાખ 9 હજાર ગામથી શેભાયમાન માલવ દેશના દરેક ગા મેં દીઠ એક ગદીયાણા પ્રમાણ સેનાનું દાન કર્યું. આ નિમિત્તે પેથડને દર વર્ષે 96 મણ સેનાની આવક થતી હતી. મત્રિ પેડ તે તમામ મીલ્કત ધર્મકાર્યમાં વાપરતા હતા. તેમણે કોટા કે.ટિ મહાપારાદ વગેરે 84 બાવન જિનાલય દહેરાસર બંધાવ્યા. તેમજ ભરૂચ વગેરેમાં 7 જ્ઞાન ભંડાર કરાવ્યા હતા. તથા અનત તીર્થકર ગણધરાદ મહાપુરૂષ સમલંકૃત તીર્થાધિરાજશ્રી શત્રુ જય ગિરિરાજની ઉપર 21 ધડી પ્રમાણ સેનું વાપરીને મુખ્ય પ્રાસદને સોનાની ખેલીથી સુશોભિત બનાવ્યું હતું. તેમજ અઢારભાર સોનું ખરચીને તે પ્રાસાદના શિખર ઉપર સોનાને દંડ કલરા ચઢાવ્યા હતા, એ પ્રમાણે તેમણે માંડવગઢના ત્રણ સે જિનપ્રાસાદની ઉપર દંડ કલશ ચઢાવી લક્ષ્મીને સદુપયોગ કર્યો હતો. પિતાને પરિગ્રહને નિર્મલ નિયમ કરાવનારા પરપકરિ શ્રી ધર્મઘોષસૂરિમહારાજ સપરિવાર ગ્રામાનુગ્રામ વિચરતા જ્યારે પોતાના ગામમાં પધાર્યા ત્યારે પેથડે પ્રવેશ મહેસવમાં (સામયામાં) 72 હજાર ટાંક વાપર્યા હતા. શ્રી. ગિરિનાર મહાતીર્થમાં જ્યારે એક સાથે વેતાંબર અને દિગંબરને ઝગડે ઉભે થયો, ત્યારે કહયા સમજુ માણસે એ એક પતામણીને રસ્તો કાઢી આપ્યું કે- બંને (વે. દિ.) સંધવિમાંથી જે ઈંદ્રમાલ પહેરશે તેનું આ તિર્થ ગણાશે. આ નિર્ણય સાંભળીને મહાઉત્સાહી મંત્રિ પેથડે ઉછામણીમાં પ૬ ધડી સો બેલીને [જુઓ પાનું 353 ] For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कोचर व्यवहारीका समय-निर्णय लेखक-श्रीयुत अगरचंदजी भंवरलालजी नाहटा श्री विजयधर्मसूरिजी सम्पादिक ऐतिहासिक राम संग्रह (सं. 1976 प्रकाशित भाग 1 में सर्व प्रथम तपागच्छोय कवि गुणविजयरचित काचर व्यवहारी रास प्रकाशित हुआ है जिसे कविने सं, 1687 आसोज सुदि 9 को डीसा नगरमें रचा था यद्यपि कविने कोचर व्यवहारी किस संवत् में हुए इसका कोई स्पष्ट काल निर्देश नहीं किया है फिर भी रास में उल्लिखित कोचर व्यवहारी से सम्बन्ध रखनेवाले सुमतिसाधुसूरि आर देपाल का उल्लेख होने से कोचर व्यवहारीका समय, उल्लिखित दो व्यक्तियों के समयानुसार मोलहवीं शताब्दी का पूर्वाई. ठहरता है / रास सार में आचार्य श्री विजयधर्मरन रिजीने भी उनके उस समय में होने में कोई आपत्ति नहीं दर्शाई, प्रत्युत घटनाको पुष्टि अन्य प्रमाणों द्वारा फुटनोट में की गई है, परन्तु जबसे हमने खरतर गच्छको प्राचीन पट्टावली+ जोकि सोलहवीं शताब्दी के पूर्वाद्ध की लिखी हुई है, जिनादयसरि (1415-32 के सम्बन्ध में "पर्तितद्वादशग्रामामाश्घिोषणेन सुरवाणसनाखत सा. कोचरश्रावकेण सलखणपुरे कारितप्रवेशोत्सवानां” लिखा देखा तभी से कोचर साह के १६वीं शताब्दी में होने के विषयमें सन्देह हो गया। सूरिजी के उपर्युक्त ग्रंथ (रास और राससार) एवं अन्य प्रमाणों पर विशेष विचार करने पर हमें हमारी शंका एक नवीन ऐतिहासिक सत्य की ओर ले जाती हुई ज्ञात हुई, जिसके विषय में यहां विशेष विचारणा की जाती है / 1 सोलहवीं शताब्दी के पूवार्ड में लिखित खरतर गच्छ पट्टावली में कोचर शाह के जो विशेषण लगाए हैं वे कोचर व्यवहारिया रास के विषय से बिलकुल मिलते हुए हैं यथा:-१ बारह गावों में अमारि घोषणा. 2 सुरत्राण सनाखत. 3 सलखणपुरमं / अतः रासनायक और पट्टावली में उल्लिखित कोचर साह के एक होने में कोई सन्देह नहीं रह जाता! ऐसी अवस्था में काचर माह का समय सोलहवीं शताब्दीका पूर्वार्द्ध न होकर तत्कालीन लिखित पट्टावली के कथनानुसार श्री जिनोदयसूरिजी के समकालिन-१५ वीं शताब्दी के पूर्वार्द्ध में होना विशेष प्रमाणित होता है। रास की रचना पट्टावली से 150 वर्ष पश्चात हुई है अतः उसका लेखन निश्चित रूपसे स्खलनारहित नहीं कहा जा सकता। 2 राससार के पृ० 3 में रास में उल्लिखित कोचरसाह के सहयोगी साजणसो को शत्रुजयोद्धारक सुप्रसिद्ध समरासाहका पुत्र सज्जनसिंह + महा० जयसागर शि, महो. सोमकुचर शि, देवनंदन महिमारत्न लिखित। For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अ ] કેચર વ્યવહારીકા સમય-નિર્ણય [351 बतलाया गया है इससे भी कोचरसाहका सोलहवीं सताब्दी में होना संभव नहीं क्योंकी समरालाहने सं. 1371 में शत्रञ्जयका उद्धार कराया / उसके पुत्रका सोलहवीं शताब्दी के पूर्वार्द्ध में विद्यमान रहना असंभव है / खरतर गच्छ पट्टावली के अनुसार १५वीं शताब्दी का पूर्वार्ध ही उसका समय विशेष मंगत है ! जोकि निम्नोक्त विचारणा से विशेष प्रमाणित हो जाता है। शत्रुजय पर मं. 1414 का एक लेख विद्यमान है, वह समरासाह और उसकी धर्मपत्नीकी मृति पर है जिसे उपर्युक्त सजनसिंह और उसके भाई सालिगने बनवाया था, लेख इस प्रकार है :____ "संवत 1414 वर्ष वैशाख सुदि 10 दिने गुरौ संघपतिदेशलसुतसा० समरा समरश्री युग्मं मा० सालिग सा० सजनसिंहाभ्यां कारितं प्रतिष्ठित श्री ककसरिशिष्य : श्री देवगुप्तस्कृरिभिः / / शुभं भवतु" / -(जैन ऐतिहासिक गूर्जर काव्य संचय राससार पृ. 166) // इतना ही कयों ? सजनसिंह की मृत्यु भी अन्य एक लेखसे सं, 146 से पूर्व प्रमाणित होती है वह लेख इस प्रकार है: “संवत् 1468 वर्षे आपाढसुदि 3 रवी उपकेशज्ञातौ वेसटावन्ये चिंचट गोत्र सा. श्री देसल सुत साधु श्री समरसिंह नन्दन सा श्री सज्जनसिंह सुत सा श्री सगरेण पितृमातृश्रेयसे श्री आदिनाथ चतुर्विशति जिनपट्टकः कारितः श्री उपकेश गच्छे ककुदाचायसंताने प्रतिष्ठितं श्री देवगुप्तमृरिभिः। -(जैन धातुपतिमा लेखसंग्रह भाग, 2, ले. 560) 3 रासकारने कवि देपाल को देसलहरा समरा सारंग के घरका याचक भी लिखा है, इससे हमारा कथन मान लेने पर कवि देपाल का सोलहवीं शताब्दी के पूर्वार्द्ध में होना सिद्ध नहीं होता, क्योंकि समरा साह का समय 1371 से 1414 निश्चित है, पर इसके विषय में विचार करने पर ज्ञात हुआ कि वह रासकारकी भूल है और वह भूल संभवतः किम्वदन्तीयां और देपालकृत समरा सारंग के कडवे के कारण हुई होगी। श्रीयुक्त मोहनलाल * पृ. 8 में 'समरनो पुत्र सज्जनसिंह ए ज रासमां वर्णवेल साजणसिंह छ।' सूरिजीने संवत 1516 लिखित स्वर्ण कल्पसूत्र की प्रशस्तिसे साजनसो के वंशानुक्रम के 9 श्लोक और वंशवृक्ष देकर अच्छा प्रकाश डाला है, पर प्रशस्ति पुरी देकर यदि विचार किया जाता तो हमारे खयालसे यह भूल नहीं होती / यह प्रशस्ति अपूण देने से दूसरे किसीको भो अद्यावधि इस स्खलना के सम्बन्ध में विचार करनेका अवसर मिला ज्ञात नहीं होता। और हम भी सज्जनसिंहकी कौनसी पोढीमें शिवशंकर हुए जिनकी पत्नी देवलदेने प्रस्तुत कल्पसूत्र वा. वित्तसार को वहराया, कह नहीं सकते। For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [352] શ્રી જૈન સત્ય પ્રકાશ [at दलीचंद देसाई महोदयने जैनयुग, घर्ष 5. अं. 9-10 वैशाख, ज्येष्ठ के अंक में उपर्युक्त "कवि देपालकृत समरासाह का कडखा' प्रकाशित किया है। देसाई महोदयने उस पर एक नोट लगा कर उपर्युक्त आपत्तिका निवारण कर दिया है, जो यह है:____“कवि देपाले मांगरोलना सरोवरनी पाळे चारणो पासे जे जूना कडखो कवित्त सांभल्या ते अहीं नौंधेल छे. ते कवित्त करनारा पकनुं नाम शंकर दास छे x x + समरा अने सारंग बन्ने भाईयो हता, मोटो संघ लइ संवत् १३७१मां सिद्धगिरि तथा गिरनारनी यात्रा करी हती. आ कवि देपाल सोलमा सैकानी शरूआतमां थएल छे x x समरा सारंग देसलहरा हता अने तेमना वंशजो देसलहरा कहेवाता हता. ते वंशजोनो आश्रित ते हतो, नहीं के समरा सारंगनो. कारण के समरा सारंग सं. १३७१मां थया ज्यारे देपाल सं. 1501 थी 1534 सुधीमां हयात हतो, बन्ने वच्चे लगभग सो ऊपर वर्षानुं अंतर छे” इससे उपर्युक्त आपत्तिका सर्वथा निरसन हो जाता है। 4 अब एक चौथा प्रश्न और भी विचारणीय रह जाता है वह यह है कि रासकारने कोचर साह जब व्यापारर्थ खंभात आया तब वहां तपगच्छ नायकसे व्याख्यान श्रवण करने का लिखा है। सुमतिसाधुसरिका इसी ऐतिहासिक राससंग्रह भाग 1 पृ-२९ (राससार) में जन्म 1494, दीक्षा 1511, गच्छनायकपद 1518 और स्वर्ग सं. 1551 लिखा है अतः सुमतिसाधुसूरि के समयमें यदि कोचर साह हुए हों जैसाकि रासकारने बतलाया है तो उनका समय भी सं. 1518 से 1551 होना चाहिए परन्तु आगे बताए हुए प्राचीन विश्वसनीय प्रमाणोंके सामने रासकारकी यह बात स्खलनायुक्त ज्ञात होती है। कोचरसाह और साजणसी के समय खंभात का अधिपति कौन था? कोचरसाहको 12 गांव का अधिकारी किसने बनाया ? इसके विषय में रासकार एवं पट्टावलीकार दोनोंने ही कोई नाम-निर्देश नहीं किया। अतएव उस सम्बन्ध में ऊहापोह करने का यहां अवकाश नहीं है। 5 खरतरगच्छ की पट्टावली सेकोचार साह के समय का ही प्रकाश नहीं पडता परन्तु साथ साथ उसके सलखणपुर आदि 12 गांवों में अमारि उद्घोषण कराने की घटना भो विशेष परिपुष्ट होती है। कोचरसाह को रासकारने प्राग्वाट ज्ञातीय लिखा है। प्रमाणाभाव से यह नहीं कह सकते कि यह कहां तक ठीक है फिर भी रासकार ने उसे तपागच्छीय श्रावक लिखा है यह अवश्य विचारणीय है। खरतर गच्छकी पट्टावली से कोचर साह के खरतर गच्छाचार्यों के प्रति बहुमान-भक्ति, स्पष्ट ज्ञात होती है | तभी तो सलखणपुरमें श्री जिनोदयसरिजीके पधारने पर कोचरसाहने समारोह पूर्वक प्रवेशोत्सव कराया था। उस समयकी परिस्थिति देखते अपने अपने गच्छका राग उस समय भी विशेष रूपसे ही ज्ञात होता है। For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક 9] કચર વ્યવહારીકા સમય-નિર્ણય [353] सतरहवीं शताब्दी की लिखित हमारे संग्रहस्थ एक पट्टावली से यह भी ज्ञात होता है कि कोचर साहने समरासाह या उनके वंशजोकी प्रतिस्पर्धा से श्री जिनोदयसूरिजीको शत्रुजय यात्रा भी करवाई थी। सुमतिसाधुसूरि के नाम देनेकी भूल के अनुसार संभवतः रासकारने कोचरसाहको तपा गच्छीय बतलाने में भी भूल की हो। खरतर गच्छकी पट्टावलीसे एक और भी नवीन बात मिलती है कि समरासाह के भाई सारंगकी पुत्री एक प्रसिद्ध खरतर गच्छीय भक्त श्रावक (जिसने शत्रुजय पर खरतर वसहीमें जिनकुशलसूरिजी द्वारा आदिनाथ भगवानकी प्रतिष्ठा करवाई थी और उनका पदोत्सव भी कराया था) को व्याही गई थी। __ कोचरसाह के विषय में रासकारने किस आधार से लिखा यह अज्ञात है। यदि उससे प्राचीन प्रमाण-चरित्र प्राप्त हो जाय तो इस विषयमें विशेष स्पष्टीकरण हो सकता है / हमारे उपर्युक्त विवेचनसे यह प्रमाणित हो जाता है कि कोचरसाह पन्द्रहवीं शताब्दी के पूर्वार्द्ध में हुए थे / (348 મા પાનાનું અનુસંધાન) ઇંદ્રમાલ પહેરી અને તીઈ પોતાનું બનાવ્યું. છેવટે પિધડે બ્રહ્મચારિ શ્રી નેમિનાથ, જંબુરવ મિ, સ્થૂલિભદ્ર મહારાજા, વેજ સ્વામિ આદિના પવિત્ર જીવન ચરિત્ર વિચારીને બત્રીશ વરસની ઉંમરે મહાપ્રભાવશાલિ શિયલવ્રત અંગીકાર કર્યું હતું. મંત્રિ પથડને પ્રતિકમણની બાબતમાં એવો નિયમ હતો કે જે બે ગાઉ છેટે અમુક સ્થલે સાધુ મુનિરાજ છે એવી ખબર ભલે તે ત્યાં જઈને મુનિરાજની પાસે જ દેવકી આદિ પ્રતિક્રમણ કરે. અને પાક્ષિક પ્રતિક્રમણ માટે એવો નિયમ હતું કે ચાર એજન છે. જઈને પણ મુનિરાજની પાસે જ કરે. જેમ મંત્રિ પેથડે લક્ષ્મીને સદુપયોગ કર્યો, તેમ આ પ્રસંગે મંત્રિ વસ્તુપાલ, વિક્રમરાજા આદિની બી૫ ભૂલવા જેવી નથી. તે સૌને આવી રીતે લક્ષ્મીની પ્રાપ્તિ અને વૃદ્ધિ થઈ તે ધર્મને જ પ્રતાપ સમજવો. 6 ધમની વૃદ્ધિ-જેમ એક બીજમાંથી ઘણું બીજ, એક દીવામાંથી અનેક દીવા પ્રકટે, તેમ શ્રી સિદ્ધચક્રારાધનાદિ ધર્મક્રિયાને પ્રતાપે પુષ્ય વધે છે કે જેથી ભવાંતરે ઉત્તમ ધર્મ સામગ્રી મળી શકે. - 7 સંતાનવૃદ્ધિ–અવિચ્છિન્ન પ્રભાવશાલિ ત્રિકાલાબાંધતશ્રી. પ્રભુદેવભાષિત ધર્મની નિર્મલ આરાધના કરવાથી પુણશાલિ ભવ્ય જીવોને, જે ઘડપણ માંગી આદિ પ્રસંગે પિતને ઉચિત વિનય જાળવે એ, વિનીત પુત્રાદિ પરિવાર સાંપડે છે. ચરમતીર્થકર દેવાધિદેવ, શ્રી પ્રભુ મહાવીર દેવના શાસનના રંગી ભવ્ય છે એ પ્રમાણે સાત પ્રકારની વૃદ્ધિનું સમરૂપ જાણીને પિતાનું જીવન ધર્મમય બનાવે અને છેવટે કર્મમ ને દૂર કરી સ્થિર સાત્વિક આનંદમય પરમ પદને પામે એ જ હાર્દિક ભાવના : For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વાધ્યાય [ ટુંકા ઐતિહાસિક પ્રસગે ] સાચી દ્ધિની શોધમાં ધન્ના શાલીભદ્રની ઋદ્ધિ હજો !" એમ ચેપડામાં લખીને આપણે જે શાલીભદ્રની ઋદ્ધિની વાંછા કરીએ છીએ તેમની આ વાત છે. મગધ દેશની રાજધાની રાજગૃહીના ઉત્કર્ષ મધ્યાહ્ન હતે. નગરીમાં અનેક ધના અને કરોડપતિઓ રહેતા હતા રાજા શ્રેણિક તે વખતે મધના રાજ ડતા. એક વખત એક પરદેશી વેપારી મહામૂલાં રન બળે લઈને મહારાજા પાસે આવ્યું કંબળાનું મૂલ્ય ઘણું હોવાથી રાજાએ એ ન ખરીધાં. વેપારી નિરાશ થયો. જ્યારે રાજા જે ચીજ ન ખરીદી શકો તેને ખરીદનાર બીજું કશું મળે? પણ છેવટે તે ભદ્રા શેઠાણી પાસે આવ્યો. ભદ્રા શેઠાણી તે શાલીભદ્રનાં મા હાય ! તેમણે બધય કંબળો ખરીદી લીધા અને વધુ હેય તે લાવવા સૂચવ્યું ! અને વેપારીનાં નાણાં ચૂકવી આપવા ખજાનચીને આજ્ઞા આપી ! વેપારીના અચબાને પાર ન રહ્યો ! રાણી ચેલણની પ્રેરણાથી એક કંબળ ખરીદવાની રાજા શ્રેણિકની ઈચ્છા થઈ; પણ વેપારીએ, બધી કંબળો ભદ્રા શેઠાણીએ ખરીદી લીધાની વાત કરી કબળ આપવાની પિતાની અશક્તિ જણાવી ! જે એક કંબળ ખરીદતાં પણ પિતે ખચકા હતા તે તમામ કબળોને એકી સાથે ખરીદનાર પિતાને જ પ્રજાજન કે સમૃદ્ધ હશે તે જોવાનું રાજાને મન થયું ! અને તેણે શાલીભદ્રશેઠને પિતાને મળવાનું આમંત્રણ મોકલ્યું ! ઘરને તમામ વહીવટ ભદ્રાશેઠાણી સંભાળતા હતા. અને શાલીભદ્ર તે માતાની મમતાળ હુંફમાં કોઈ પણ જાતની ઉપાધિ વગર પિતાની રાણીઓ સાથે મહેલમાં આનંદ વિલામમાં બધો વખત પિતાના મકાને પધારવા વિનંતી કરી. રાજા શ્રેણિકને તે શાલીભદ્ર શેઠને જેનું કસ્તૂહલ જાગ્યું હતું એટલે તેમણે એ વાત પણ કબુલ કરી. -અને નકી કરેલ વખતે તેઓ શાલીભદ્ર શેઠના મકાને પધાર્યા. શાલી ન શેઠ તે ત્યારે પણ પિતાના આનંદમાં મગ્ન હતા. માતાએ રાજા શ્રેણિક પધાર્યાની વાત કરી એટલે શાલીભદે તેમની ઓળખ પૂછી. માતાએ કહ્યું : “ભાઈ, શ્રેણિક સાધારણ માણસ નથી. તે તે આ નગરને અને આખા મગધ દેશને રાજવી છે. તું, હું અને બીજા બધા મધવાસીઓ એના પ્રજાજન છીએ; એ આપણા બધાને માલિક ગાય ! " શાલીભદ્ર માટે આ વાત સાવ નવી હતી. પિતાના માથે પણ કોઈ ઉપરી છે એ વાતની એને કલ્પના સુદ્ધાં ન હતી ! માતાજીના મુખથી આવી વાત સાંભળી તેના મનમાં જબરૂં આંદલ શરૂ થયું, ઝઝાવાતથી સમગ્ર વાતાવરણ ખળભળી ઉઠે તેમ. પિતે પરાધીન છે એ વાત સ્વીકારવા તે તૈયાર ન હતું, પણ એક નર્યા સત્યનો અરવીકાર પણ શી રીતે થઈ શકે ? આ બીના તેના માટે અસહ્ય થઈ પડી ! -અને તેણે આવી પરાધીન સ્થિતિને અંત આણવાનો ઉપાય યો; પરમાત્મા મહાવીર દેવના ચરણે જઈને તેણે પંચ મહાવ્રત અંગીકાર કર્યો. અને જે ઋદ્ધિમાં કોઇની For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક 9 ! વાધ્યાય [35] પણ તાબેદારી કરવાની ન હોય તેવી આમિક ઋદ્ધિની ધમાં તેણે પિતાના એક વખતના વિલાસપ્રેમી દેહને ડી દીઘો ! આત્માએ પુદ્ગલ ઉપર વિજય મેળવ્યો ! - શાલીભદ્રની પાર્થિવ ઋદ્ધિ ઈચ્છનાર આપણે તેની સાચી ઋદ્ધિને ચાહતા કયારે થઈશ ? મહાપુરૂષનો ઋણ સ્વીકાર 1444 ગ્રંથ રચ્યાની જેમની ખ્યાતી છે તે મહાધૂરંધર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી જન્મ બ્રાહ્મણ હતા. તેઓ ચિત્રકૂટમાં રહેતા હતા. તેઓ ધંધે રાજપુરોહિત હતા અને તેમના પડિત્યને કંઇ પાર ન હતું ચાર વેદ, તમામ ઉપનિષદ અને અઢાર પુરાણના તે પારંગત હતા. બ્રાહ્મણ ધર્મ-શાસ્ત્રાનું કઈ પણ અંગ એમનાથી અજાણ્યું ન હતું. વાદ કરવામાં કે તેમની તળે ન આવતું; સૌ કોઈ એમની અપાર શકિતને રવીકાર કરતું. અનેક વિધાર્થીઓની તેમની પાસે અધ્યન કરતા અને તે વખતના વિદ્વાનમાં તેમનું પ્રથમ સ્થાન ગણાતું. જનધર્મને પણ આ ઉત્કર્ષભર્યો સમય હતો. ઠેરઠેર તેના ધર્મપ્રચારકો પિતાને ઉપદેશ આપતા હતા. આ વખતે કોઈ અકળ સંયોગે હરિભદ્રને યાકિની નામક એક જન મહત્તરા-ગુરૂણી સાથે પ્રસંગ પડયો. એક ગાથાને અથે પોતે જે રીતે સમજતા હતા તેનાથી જુદી અને સાચી રીતે યાકિની મહત્તા બે તેમને તે ગાથાનો અર્થ કરી બતાવી સાચા ધન ને મર્મ સમજાવ્યો. - હરિમંદ્ર સાચા વિદ્વાન હતા. વિદ્રત્તાના મિથ્યા અભિમાને તેમના અતઃકરણને અવરી નહેતું લીધું. તેમને પોતાની ભૂલ અને સાચી વસ્તુ સમજતાં વાર ન લાગી યાકિની મહત્તરાએ ઉપદેશેલ બોધ તેમના હૃદયમાં તરત ઉતરી ગયા. તેમણે જનધર્મને સ્વકાર કરી પંચ મહાવ્રત અંગીકાર ક્યાં અને આત્મમાર્ગનું શોધન કરવા લાગ્યા. પિતાને લાધેલા આત્મદર્શનના ભાગનું મારું શ્રેય યાકિની મહત્તરાનું હતું તે વાત તે જાણતા હતા. અને તેથી એ સણને સ્વીકાર કરવા માટે તેમણે પોતાની જાતને અવિનામદત્તધર્મન્નુઃ (યાકિની મહત્તાના ધર્મપુત્ર) તરીકે ઓળખાવી ! આજે પણ જ્યાં જ્યાં હરિભદ્રસૂરિજીનું નામ મળે છે ત્યાં ત્યાં બીજાં વિશેષણો હોય કે ન હોય પણ ઉપરનું વિશેષણ તે મેટે ભાગે અવશ્ય મળે છે. न हि कृतमुपकारं साधवो विस्मरन्ति / મહાકવિની અજબ શક્તિ બારમા સૈકાની આ વાત છે. તે વખતે ગુજરાતમાં મહારાજા સિદ્ધરાજનું રાજ્ય તપતું હતું. નવા નવા દેશોના વિજયથી ગુજરાતના સમૃદ્ધિ દિન પ્રતિદિન વધતી જતી હતી. સાથે સાથે ગુજરાતનાં કળા કૌશલ્ય માટે પણ આ ચઢતીનો કાળ હતો. મહારાજા સિદ્ધરાજ જયસિંહ જેવા યુદ્ધવીર અને શૂરા હતા. તેવા કળાપ્રેમી પણ હતા. કળાકારોને અને વિદ્વાને તેમની રાજસભામાં સારું ઉત્તેજન મળતું. આવા વિદ્વાનને સન્માનવી અને ઉત્તેજવા માટે તેમણે એક વિકસભા કાયમ કરી હતી. - શ્રીપાળ નામને એક કવિ આ વખતે તેમના દરબારમાં હતા. તે જાતે પિરવાડ વૈશ્ય હતો. કોઈક કારણસર તેનાં નેત્ર ચાલ્યા ગયાં હતાં એટલે તે પ્રજ્ઞાચક્ષુ બની ગયે હતા. પોતે કવિ હોવા ઉપરાંત તે મહારાજા સિદ્ધરાજને બાળમિત્ર હતું, (ઇતિહાસ ગ્રંથમાં તેને “સિદ્ધરાજના બાલ લખા' તરીકે ઉલ્લેખ મળે છે.) અને વિદ્વત્સભાને તે માવડી હતા. For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3i56] શ્રી જૈન સત્ય પ્રકાશ વિદ્વત્તાને કે કવિત્વને કઈ કપરો પ્રસંગે ઉપસ્થિત થતાં મહારાજ તેની સામે જોતા. એક વખત એ જ કંઈક પ્રસંગે ઉપસ્થિત થયે, અને જ્યારે કોઈએ હામ ન ભીડી અને પિતાનું મેવડી દ લાંછિત થવાના વખત લાગે ત્યારે શ્રીપાળે અજેબ શકિનનું પ્રદર્શન કરીને પિતાની કીર્તિ ઉપર કળશ ચઢાવ્યું હતું. આ કાર્ય એ હતું કે તેણે એક જ દિવસ જેટલા સાવ ટુંકા સમયમાં “વૈરચન પરાજય” નામક એક મહાપ્રબંધની રચના કરી હતી. - શ્રીપાળની આવી અજબ શકિતથી સૌ કોઈ આશ્ચર્યચક્તિ થયુ..! મહાર જાને તેના ઉપર વિશેષ અનુરાગ થયો ! તે કવિચક્રવતી કહેવાવા લાગે ! મહારાજાની ધર્મ અને ન્યાયપ્રિયતા ભગવાન બુદ્ધદેવને, રોગિષ્ટ માણસ અને માણસાના શબને જોઈને વૈરાગ્ય થયાની વાત જાણીતી છે. આ જ પ્રસંગ મહારાજા કુમારપાળના જીવનમાં મળે છે. (ફરક એટલો છે કે ભગવાન બુદ્ધ સંસાર ત્યાગી વૈરાગી થયા હતા, જ્યારે મહારાજા કુમારપાળે પ્રજાજીવન ઉપર તેની અસર ઉપજાવી હતી.) વાત એમ બની કે એક વખત મહારાજા કુમારપાળ શહેરમાં ફરવા નીકળેલા. રસ્તામાં એક માણસ લાકડીના જોરે સાવ નબળાં થઈ ગયેલાં પાંચ-સાત બકરાંને પરાણે પરાણે હાંકતા લઈ જતું હતું. આ વખતે મહારાજા ઉપર જેનધર્મના ઉત્તમ સિદ્ધાંત ની અસર થઈ ગઈ હતી. તેઓ આ સાવ નિરપરાધી જીવોની આવી અવહેલના ન જોઈ શકયા ! તેમણે તે માણસને તેમ કરવાનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે” મારી આજીવિકા નિભાવવા માટે હું આ બકરાંને કસાઇને વેચવા લઈ જાઉં છું, હવે આ બકરાં એવાં નબળાં થઈ ગયાં છે કે એને બીજો કોઈ ઉપયોગ નથી ! મારા માટે એ ભારભૂત છે.” પિતાના રાજ્યમાં મૂગાં પાણી આવી રીતે પીડાય એ તેમના માટે અસહ્ય હતું. તેમણે તરત જ હુકમ બહાર પાડે કે “જે જુઠી પ્રતિજ્ઞા કરે તેને શિક્ષા થશે, જે પરસ્ત્રી લંપટ હશે તેને વિશેષ શિક્ષા થશે અને જે છ મહિના કરશે તેને સર્વથી વધુ કઠેર દંડ મળશે.” મહારાજાની આ આજ્ઞાએ મૂંગા પ્રાણીઓ ઉપર અસીમ ઉપકાર કર્યો ! બીજા એક પ્રસંગે જ્યારે મહારાજા કરવા નિકળ્યા હતા ત્યારે તેમણે એક સ્ત્રીને ધારઆંસુએ રડતી જોઈ. અબળા ગણતી સ્ત્રીને આવી રીતે રોતી જોઈને મહારાજાનું હૃદય પીગળવા લાગ્યું. તેમણે તે સ્ત્રીને રડવાનું કારણ પૂછાવતાં જવાબ મળ્યો કે મારે પતિ બિનવારસ ગુજરી ગયા છે એટલે રાજ્યના નિયમ પ્રમાણે મારું મારા પતિનું તમામ ધન રાજ્યના ખજાનામાં લઈ જવામાં આવનાર છે. એટલે મારા નિર્વાહનું કશું સાધન નહીં રહે, એથી હું દુ:ખી થાઉં છું.” મહારાજાએ જોયું કે રાજ્યને આ નિયમ સ્ત્રી જાતિ ઉપર અન્યાય સમાન હતે. તેમનું ન્યાયપ્રિય હૃદય અબળા જાતિ ઉપરના આવા અન્યાયને કેમ સાંખી શકે? તેમણે તરત જ રાજઆજ્ઞા બહાર પાડી કે “હવેથી અત્રિયાનું ધન રાયે નહીં લઈ લેતાં તેની સ્ત્રને માટે રહેવા દેવું.” આ સાત સૈકા પહેલાંની સ્ત્રી માનની આ ભાવને ખરેજ, અભિનંદન માગી લે છે ! For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મા ચા ર સ પ્રતિષ્ઠા-(૧) કુંગ ગી ( મારવાડ )માં ફાગ | સુદી 10 ના દિવસે શ્રી ઋષમજિન પ્રાસાદની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ વખતે પૂ. 5. હિંમતવિજયજી આદિ ત્યાં પધાર્યા હતા (2) અમદાવાદ દેતીવાડાની પે.ળ માં વિદ્યાશ ળાના દેરાસરની પ્રતિષ્ઠા ફાગણ સુદી 10 કરવામાં આવી. આ વખતે પૂ. આ. મ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી અાદિ હાજર હતા. દીક્ષા-ચાણસ્મામાં પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરિજીએ બેડરૂવાળા શા. સેમચંદ્ર મનસુખરામને ફાગણ વદી 10 દીક્ષા આ 'પી દીક્ષિતનું નામ સુભદ્રવિજયજી રાખ્યું. કાળધર્મ-(૧) ધ્રાંગધ્રામાં તા. 31-3-38 ના દિવસે પૂ. મુ. શ્રી. મેહનવિજયજી કાળધર્મ પામ્યા. (2) અમદાવાદમાં ફાગણ વદી 13 ના દિવસે પૂ. 5' પુછપવિજયજીના શિષ્ય પૂ મુ શ્રી. પ્રકાશવિજયજી કાળધર્મ પામ્યા. (3) પનામાં તા. 2-3-38 ના રોજ પૂ. આ. મ. શ્રી. વિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય પૂ. મુ. શ્રી. ૧૯લભવિજયજી કાળધર્મ પામ્યા. સમાન-જમ માહે મે જામનગરના સંધપતિઓને રૂ. એક હજારના ચાંદલો કર્યો અને કિંમતી પાષાક આપી તેમનું રાજય તરફથી સમાન કર્યું'. મહુાવીરજયંતીની રજા-મહાવીરજયંતીના દિવસને જાહેર તહેવાર તરીકે ગણવા માટે જનાના ત્રણે ફીરકાના જૈન ગૃહસ્થ નું એક ડેપ્યુટેશન મુંબઇના વડા પ્રધાન ના. ખેરને મળ્યું હતું. ના. વડા પ્રધાને આ માટે આવતા વર્ષે યોગ્ય કરવાની ખાત્રી આપી છે. | રેડિયામાં ભાષણ-ગઈ ચત્ર સુદી 13 ની રાત્રે મહાવીર જયંતી અ'ગે દિગંબરે તરફથી મુંબઈ, કલકત્તા અને દીકહીથી રેડિયામાં ભાષણા ગાઠ સવામાં આવ્યાં હતાં. કાકરસનું અધિવેશન-અખિલ ભારતવષય જન વેતાંબર મૂર્તિપૂજક કાફરન્સનું આવતુ અધિવેશન ભાવનગર મુકામે ભર ના ભાવનગરના નિમંત્રણને સ્વીકાર કરવામાં આવ્યેા છે. જન ભોજનશાળા-જાત્રાળુઓની સગવડ માટે કદંબગિરિમાં જન ભેાજનશાળા કાયમ કરવામાં આવી છે. | જૈન આગમ મંદિર રોહીશાળાના પહાડ ઉપર જન આગમ મંદિરની સ્થાપના કરવાની વાટાઘાટો ચાલુ હોવાના સમાચાર મળ્યા છે. સમાધાન-જોધપુર રાજયમાં જન મુનિરાજોની જે કનડગત થતી હતી તે અંગે પૂ. મુ. શ્રી. પુણ્યવિમળ એ ઉપવાસ આકર્યા પછી તેનું યોગ્ય સમાધાન થયુ છે. - સખાવત–શેડ માણેકલાલ પ્રેમચંદે ક્ષયની હોસ્પીટલ માટે રૂા. દેઢ લાખની સખાવત કરી છે. સવ ધર્મ પરષિદ-અ. હિ સ. ધ. 5 તા. 19-20-27 એપ્રીલે ઈંસારમાં મળશે. જૈન પાઠશાળા-શિવગંજમાં મુનિરાજોના અભ્યાસ માટે શ્રી. આત્માનંદ જૈન પાઠશાળાની સ્થાપના થઈ છે શખેશ્વ૨માં આગ—ચત્ર સુદી પાંચમે સ’ખેશ્વરમાં ઉજમણાના મંડપમાં એકાએક આગ થઈ હતી. પરિણામે છોડ તથા પુરતકેનો નાશ થયો છે. - સાહિત્ય પ્રચારક સમિતિ-આગરામાં સ્થાનનવાસી મુનિશ્રી રત્નચંદ્રજી (શતાવધાની ) ના પ્રયાસથી અખિલ ભારતીય જૈન સાહિત્ય પ્રચારક સમિતિની સ્થાપના કરવામાં આવી છે. - સ્વી કા 2 સસ્તોત્રમંજરી-કર્તા-મુનિમહારાજ શ્રી વાચ:પતિt૧ ૧છે. પ્રકાશક શ્રી જૈનગ્રંથ પ્રકાશક સમા. પાંજરાપોળ. અમદાવાદ For Private And Personal use only
Page #44
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B. 3801 તૈયાર છે ! . આજે જ મંગાવે ! શ્રી જૈન સત્ય પ્રકાશ બીજા વર્ષની પુરી ફાઇલ જેમાં પરમાત્મા મહાવીર દેવના જીવનને લગતા અનેક વિદ્રત્તાભર્યા લેખોથી સમૃદ્ધ શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક નામના 228 પાનાના ટૂળદાર અંકનો સમાવેશ થાય છે. ટપાલ ખર્ચ સાથે કિંમતઃબાંધ્યા વગરના બધા એ કાના બે રૂપિયા બુધા સાથે બાંધેલાના અઢી રૂપિયા. શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંકનું છુટક મૂલ્ય:ટપાલ ખચ સાથે માત્ર તેર આના. લખાઃશ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિ'ગભાઇનો વાડી, ઘીકાંટા, અમદાવાદ, (ગુજરાત) For Private And Personal Use Only