Book Title: Jain Satyaprakash 1938 03 SrNo 32
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521530/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વર્ષ ૩ Id. જૈન સત્ય પ્રકાશ ક્રમાંક ૩૨ તંત્રી, ચીમનલાલ ગાકળદાસ શાહુ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only અંક ૮ Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैन सत्य प्रकाश (મારિયા 17) વિ–ષ-૦-૬-શ-ન १ श्री सिद्धचक्र लघु स्तोत्र : आ. म. श्री. विजयपद्मसूरिजी : २७७ ૨ સમ્યગદર્શન : આ. ભ. શ્રી વિજયપક્વસૂરિજી : ૨૭૯ ૩ ઉવસગ્ગહરસ્તોત્ર શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ : ૨૮૨ ४ दिगंबर शास्त्र कैसे बने : मु. म. श्री. दर्शनविजयजी : २८५ ૫ ઉવસગ્ગહર થત્તની વૃત્તિના કર્તા : શ્રીયુત પ્રા. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૨૮૯ - ૬ મહામંત્રી કલ્પક : મુ. મ. શ્રી. દર્શનવિજયજી : ર૯ર ૭ “બરાબર” પર્વત પરની જન ગુફાઓ : શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ : ૨૯૭ ૮ અષ્ટાંગ ચગ : શ્રીયુત શંકરલાલ ડાહ્યાભાઈ કાપડિયા : ૩૦૨ ૯ મહાઅમાત્યનું આત્મસર્પણ : ૩૦૪ ૧૦ હિંદુધર્મશાસ્ત્રોમાં જનધર્મ : મુ. મ. શ્રી. પુણ્યવિભળજી : ૩૦ ૮ ११ श्री जिनभद्रसूरिरास श्री अगरचंद्रजी भंवरलालजी ११ ૧૨ ૪૬મળી તીર્થ વી પ્રાચીનતા : ૫. શ્રી. જતીન્નવિનચના : ૩૧૪ સમાચાર, ૩૧૬ સામે લવાજમ સ્થાનિક ૧-૮-૦ - બહારગામ ર-૦-૦ ટક અંક ૦–૩-૦ સરનામું બદલાયાના સમાચાર દરેક અંગ્રેજી મહિનાની તેરમી તારીખ પહેલાં લખી જણાવવા. સ્વીકાર . બિંબ પ્રવેશ વિધિ [ પ્રતિષ્ઠાને લગતા ગ્રંથ ] સ ાજકે અને પ્રકાશક: પોપટલાલ સાકરચંદ શાહ, પંચભાઈની પાળ અમદાવા, મુલ્ય સાડા ત્રણ રૂપિયા સાધુ સ વી, સંસ્થાઓ તથા જ્ઞાન ભંડારાને શા હરિલાલ છોટાલાલ હઃ જાસૂદબેન. ઠે. હાજા પટેલની પાળ માં પાછિયાની પેળ અમદાવાદ એ ઠેકાણેથી ભેટ મળશે. મુદ્રક : ચંદ્રશંકર ઉમાશંકર શુકલ, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રસ્થાન : યુગધમ મુદ્રણાલય સલાપાસ ક્રિાસ રાડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir णमो त्थु ण भगवओ महावीरस्स सिरि रायनयरमज्झे, संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं, भव्वाणं मग्गयं विसयं ॥ १ ॥ શ્રી જૈન સત્ય પ્રકાશ પુસ્તક ૩ : मां 3२ : ८ विसवत् १९८४: ફાગણ સુદી ૧૪ वी२ सय २४६४ મંગળવાર : સન ૧૯૩૮ માર્ચ ૧૫ ॥ श्री सिद्धचक्र लघु स्तोत्रम् ॥ कर्ता-आचार्य महाराज श्रीमद् विजयपद्मसूरिजी ॥ आर्यावृत्तम् ॥ बंदिय सासणणाहं, वीरं करुणायरं च णेमिपयं ॥ सिहिसिद्धचक्कथुत्तं, रएमि पुण्णप्पमोएणं ॥ १ ॥ परमेट्ठिपणगमच्चं, दरिसणपमुहं तहा पयचउक्कं ॥ एयाइ नवपयाई, तत्तं सिरिसिद्धचक्कस्स ॥२॥ तित्थेसरपण्णत्तो, चउविहधम्मो परप्पसुक्खदओ ॥ तत्थ पहाणो भावो, चित्ताहीणो य सो णेओ ॥३॥ चित्तथिरत्तबलेणं, णिम्मलभावो अणग्धसिद्धियरो ॥ मणथेज्जहेउनिवहे, णवपयसंसाहणं परमं ॥ ४ ॥ सिरिसिरिवालु व्व जणा, पकुणंता सिद्धचक्कपरिपूयं ॥ अव्वाबाहं सोक्ख, लहंति अचिरेण समएणं ॥५॥ नवपयसाहणमूलं, सुहपरिणामो जिणेससंदिट्ठी ॥ तं लहइ निम्मलप्पा, भेयाभेओभयसरूवो ॥६॥ तत्थ रिहंतज्झाणे, तणुपयणीरूवभाववत्थाओ। झाए व्वा जत्तो, पासह अप्पा निमि नि ॥ ७ ॥ पढमपयप्पणिहाणं, आगमणोआगमेहिं कायव्यं ॥ उघओगनाणकलिओ, पढमो इयरो य तभिण्णो ॥ ८॥ अरिहंताणं णासिय-बज्झम्भंतररिऊण विण्णाणं ॥ णिच्च पहायसमए, णमो णमो इय कहेयव्वं ॥९॥ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [२७८] શ્રી જન સત્ય પ્રકાશ [१५३ णिक्खेवचउक्केणं, तेसिं णेओ समुज्जलो भावो ।। अरिहत्तिणामअरिहा, ठवणा अरिहंतपडिमाओ ॥ १० ॥ संजायभाविभावे, निबंधणं तं सुयं सुए दवियं ॥ जेहिं अरिहंतत्तं, लद्धं लब्भं च ते दव्वा ॥ ११ ॥ भावसमोसरणत्थे, णासियदोसट्ठपाडिहेरजुए ॥ अइसयगुणगणकलिये, भावरिहंते पणिवयामि ॥१२॥ पुव्वतइयभवगहणे, नरभावे वीसठाणविहिजोगा ॥ चियजिणनामपहाणे, अरिहंते थुणमि बहुमाणा ॥ १३ ॥ चरमभवे निवइकुले, समागए सुविणसूइए कुसले ॥ दिसिकुमरीअमरिंद-त्थुए नमसामि अरिहंते ॥१४॥ अइसयचउक्ककलिए, जम्मखणा नाणतितयसंजुत्ते ॥ सिट्ठायारे जुब्वण-समए पणमामि अरिहंते ॥ १५ ॥ वियरणतोसियभविए, साहियचरणे विलद्धमणनाणे ॥ अपमायसम्मनिलए, वंदे वरजोगअरिहंते ॥ १६ ॥ अडवण्णपमुहपगई, जेसिं बंधे विसुद्धलेसाओ ॥ अडतीससयस तहा, सत्ता णे जिणवरे वंदे ॥ १७ ॥ सुहझाणालंबणए, वीरियसंपत्तखवगसेढीए ॥ वंदे ते य अपुव्वे, कयठिइघायाइपणगविही ॥ १८ ॥ णासियवीसइपगइ-नवमे दशमे ‘विणट्ठलोहबले ।। गयमोहे छउमत्थे, दव्वरिहते पणिवयामि ॥ १९ ॥ खीणमोहंतिमसमए, गयघाइतिगे सुनिच्छयाऊया । तेरसमे ववहारा, झाणंतरिए महानाणी ॥ २० ॥ जिणनामोदयणंदी, समोसरणसोहिए य चउरूवे ॥ सरलोवएसदाई, वयणाइसयाइगुणसहिए ॥ २१ ॥ कम्मखए रुद्दमिओ, अइसयपयरो पसोहए जेसिं ॥ सुरविहिया गुणवीसा-इसया ता जिणवरे वंदे ॥ २२ ॥ अइसयगुणवित्थारो, समवायंगे विरायए जेसिं ॥ वरवयणगुणवियासो, णा अरिहंते सरेमि सया ॥ २३ ॥ वसुहाए विहरते, सुरकोडीसेविए जहण्णावि ॥ धम्मकहिसत्थवाहे, वंदे वीरे महागोवे ॥ २४ ॥ (अपूर्ण) For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્યગ્દર્શન લેખક-અચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપધસૂરિજી (ગતાંકથી ચાલુ) આઠે કર્મોમાં મેહનીય કર્મ મુખ્ય છે તેમાં પણ મિથ્યાત્વમેહનીય મુખ્ય છેઆ જ આશયથી અનન્ત આદિ સાતે કર્મ પ્રકૃતિમાં મિથ્યાવની મુખ્યતા ગણાય છે. કારણું કે ૧૫૭ પ્રકૃતિઓમાં દરેકની સ્થિત કરતાં મિથ્યાત્વની સ્થિતિ (૭૦ કડા કેડી સાગરેપમ જેટલી) વધારે કહી છે. ચાલુ પ્રસંગે એ પણ બીના કહેવો જોઈએ કે–જેમ સેનાધિપતિને હરાવીએ તે લશ્કરને થોડી વારમાં જીતી શકીએ તેમ મિથ્યાત્વરૂપ સેનાધિપતિને પહેલાં જતવાનો પ્રયત્ન કર્યો હોય તે મને જીતી શકાય અને તેમ કરીએ તે જ બાકીનાં કર્મોને પણ જીતી શકાય. આ નિર્ણય સમ્યકતવાદિને પામવને ક્રમ તપાસતાં કરી શકાય છે, એ વિચારથી મિથ્યાત્વનું સ્વરૂપ જરૂર જાણવું જોઈએ તે આ પ્રમાણે -શ્રી તીર્થંકરદેવે કહેલાં તેની ઉપર જે અચિ (અશ્રદ્ધા) તે મિથ્યાત્વ કહેવાય. આ પ્રકારની અરૂચિ જે (કર્મ)ના ઉદયથી થાય, તે મિથ્યાત્વમોહનીય કહેવાય. - મિથ્યાત્વના પાંચ ભેદો ૧ અભિગ્રહ મિથ્યાત્વ–ગેરવ્યાજબી છતાં અસલથી ચાલી આવેલી બીનાને સાચી માનવી તે. - ૨ અનભિગ્રહ મિથ્યાત્વ–સર્વ ધર્મો સાચા છે. કોઈ પણ ધર્મને સાંજે અથવા ખરાબ ન કહેવાય એમ માનવું તે. ૩ આભિનિવેશિક મિથ્યાત્વ– હઠવાદ કદાહ)થી પિતે એમ માને છે-મેં વાત માની તે જ સાચી છે. . ૪. સાંશય મિથ્યાત્વ-શ્રી સર્વજ્ઞ પ્રભુએ કહેલાં દ્રવ્યાદિમાં “જેમ કહ્યું છે તેમ જ હશે, કે બીજી રીતે હશે ? ” આ જે સંદેહ કરવો તે. પદાર્થ સ્વરૂપને જાણવાની તીવ્ર ઈચ્છાથી જે ત થાય, તે મિથ્યાત્વ સ્વરૂપ જ કહી શકાય. કારણકે-જેમ સંશય અને શક એકાર્થક છે તેમ તકે તેવો નથી. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે-તર્ક અને સંશય (સદેહ, શંકા)માં ફેર છે ? આ પ્રશ્નનો ઉત્તર એ કે–તર્ક એ જિજ્ઞાસારૂપ છે અને સંશય એ અવિશ્વાસરૂપ છે, અવ્યક્ત મિથ્યાત્વ-અસંગ્નિ જીવને જે અસ્પષ્ટ મિથ્યાત્વ છે તે. આનું બીજું નામ અનભે ગિકમિથ્યાત્વ પણ કહેવાય છે. આ મિથ્યાત્વની ઓળખાણ કરાવતાં શાસ્ત્રમાં કહ્યું છે કે-દુનિયામાં ભંયકર રોગ અને ઝેરની જેવું તથા તૃઓના અને અંધકારની જેવું કંઈ પણ હોય તે એક મિથ્યાત્વ જ છે. આ વાક્યને સ્પષ્ટ સમજાવવા એક એક પણ યાદ રાખવા જેવો છે, તે આ પ્રમાણે – जन्मन्येकत्र दुःखाय, रोगो ध्वान्तं रिपुर्विषम् ॥ अपि जन्मसहस्रेषु, मिथ्यात्वमचिकित्सितम् ॥ १॥ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ મિથ્યાત્વના જોરથી જ અન્ય ધર્મના લોકો રાશિને દેવ તરીકે તથા કંચન કામિનીના પાશમાં સપડાયેલા ઘરબારી ગૃહસ્થ જેવાને ગુરૂ તરીકે અને હિંસાને ધામ તરીકે માને છે. આગળ વધીને તેઓ એમ પણ કહે છે કે કાગડાને બલિદાન દેવું, અગ્નિ દેવ છે, પાણી તીર્થ છે, ગાયને નમસ્કાર કરે વગેરે. આ પ્રમાણે ટુકામાં મિથ્યાત્વની બીના જણાવીને હવે સમ્યકત્વનું માહાસ્ય જણાવવું જોઈએ, તે આ પ્રમાણે – જે જીવને અંતર્મુદ્દત્ત જેટલા થોડા ટાઇમ સુધી પણ જે સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોય, તો તે જીવને લાંબા કાલ સુધી સંસારચક્રમાં ભટકવું પડતું નથી, તે પછી લાંબી સ્થિતિવાલા સમ્યગ્દર્શનને ધારણ કરનાર છને સંસારની રખડપટ્ટી ધીમે ધીમે ઓછી થાય, એમાં શી નવાઈ? સંસારમાં પરિભ્રમ કરતાં ચક્રિપણાની તથા ઇંદ્રાદિની ઋદ્ધિ વગેરે સુખનાં સાધને ઘણીવાર પમાય છે. પરંતુ સમ્યગ્દર્શન વારંવાર રહેલાઈથી પામી શકાતું નથી. અને તે જ હેતુથી તેને શ્રેષ્ઠ રનની જેવું પણ કહ્યું છે. તથા સર્વ સંપત્તિ એને અખૂટ ભંડાર અને ઉત્તમ જ્ઞાનનું પણ કરણ એક સમ્યગ્દર્શન જ છે. આ દર્શન બોધિવૃક્ષનું મૂલ છે. પુષ્યરૂપિ નગરનો દરવાજો છે. મુક્તિરૂપિ મહેલનું પીઠ છે. જેમ રને આધાર સમુદ્ર છે, તેમ ગુણેને આધાર તે સમ્યગ્દર્શન છે. વળી ચારિત્રરૂપિ અપૂર્વ ધનનું ભાજન પણ તે જ છે. આવા સમ્યગ્દર્શનની કે બુદ્ધિમાન પુરૂષ પ્રશંસા ન કરે? ત્રણે લેકની પ્રભુતા પામીને પણ ઘણા છ દુર્ગતિને પામે છે, પરંતુ જે સમ્યકત્વ મળે તે જરૂર અક્ષય સુખથી ભરેલી મુકિત મળી શકે. ખરેખર, સાચું ધન પણ સમ્યકત્વ જ છે. જેની પાસે આ સમ્યકત્વરૂપ અપૂર્વ ધન છે તે જ ખરેખર ધનવંત કહી શકાય. બીજા સેના હેર આદિના માલીકે જ્ઞાન દૃષ્ટિએ ધનવત કહી શકાય નહીં, કારણ કે દેખાતું ધન આ જ ભવમાં કદાચ ક્ષણિક સુખ આપે, પણ સમ્યગ્દર્શનરૂપિ ધન ઘણાં ભવમાં પણ પુષ્કલ સુખ દેવા સમર્થ છે. તથા , દાન, શીલ, તપ, પૂજા, ઉત્તમ તીર્થોની યાત્રા, શ્રેષ્ઠ દયા, શ્રાવકપણું, વ્રતારાધના આ સર્વે અનુદાને સમ્યગ્દર્શનવંત છોને જ યથાર્થ પૂર્ણ ફલદાયક નીવડે છે સમ્યકત્વ જેવું રન બીજું જગતમાં નથી. સમ્યકત્વ એ પરમ મિત્ર, પરમ બંધુ અને ઉત્કૃષ્ટ લાભરૂપ છે. અનુપમ સુખોનું નિધન અને સર્વ કલ્યાણનું બીજ તથા ભવરૂપિ સમુદ્રમાં વહાણ જેવું સમ્યગ્દર્શન છે. પાપરૂપ વૃક્ષને ઉખેડનાર કુહાડા જેવું, તથા પરમ અમૃત પુણ્ય તીર્થરૂપ છે, અને તે દેને પણ દુર્લભ જ હોય છે. સમ્યગ્દષ્ટિ નું સ્વરૂપ સમકિતવંતા છવડા–કરે કુટુંબ પ્રતિપાલ; અંતર્ગત ન્યારા રહે—જિમ ધાવ ખેલાવત બાલ. ૧. સમ્યગ્દષ્ટિ જીવો નિયપણે પાપકર્મ કરે જ નહિ. નિરૂપાયે પરાધીનતા આદિ કારણથી કંઈક પાપ આચરે, તે પણ હૃદયમાં જરૂર કરે. પરિણામે તેવા પાપથી છુટીને સંયમ ધર્મને જ જલ્દી પામવા તીવ્ર ઉત્કંઠા રાખે. અને પવિત્ર સ્થળે રાખેલા મુનિવેષના હંમેશા દર્શન કરીને પોતે સંયમ ધર્મની સન્મુખ આવતે જાય. કામદેવાદિનું દૃષ્ટાંત હરઘડી For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ] સમ્યગ્દર્શન સંભારીને કસોટીન પ્રસંગે સમ્યકત્વથી જરા પણ ચલાયમાન ન જ થાય. કદાચ તે તે આવારક કર્મોના ઉદયને લઇને પિતાને આત્મસ્વરૂપ, કર્મસ્વરૂપ વગેરે પદાર્થોની ગહન (કઠિન) બીના ન સમયે તે પણ અસત્ય બલવાના ક્રોધ, લેભ, ભય અજ્ઞાન, હાસ્યાદિકારણોને જિતન રા શ્રી જિનેશ્વર પ્રભુ અસત્ય (જૂઠું) બોલે જ નહિ એવી શ્રદ્ધા રાખે, પણ શક્ય તે કરે જ નહિ. કારણ કે શંકાથી સમ્યગ્દન મલિન બને છે. એમ કાંક્ષા વિચિત્સિા, પરધર્મીની પ્રશંસા, પરધર્મિનો પરિચય એ ચારે અતિચારથી પણ અલગ જ રહે છે. સમ્યગ્દષ્ટિ જીની ભાવના – मोत्तूण जिणं मोत्तूण, जिणमयं जिणमयट्ठिए मोत्तुं ॥ संसारकञ्चवारं, चिंतिजंतं जग से सं ॥ १ ॥ બીજા ને સમ્યગ્દર્શન પમાડવાથી કેટલું લાભ થાય છે?— - मिच्छत्तं उच्छिंदिअ, सम्मत्तं जो ठवेइ निअसे ॥ . तेण सयलो वि वंसो, सिद्धिपुरी समुही ठविओ ॥ २ ॥ સમ્યગ્દષ્ટિ જીની પ્રવૃત્તિઃ– શક્ય અનુષ્ઠાને જરૂર કરે અને અશય અનુષ્ઠાનેમાં સાવધાનતા પૂર્વક શ્રદ્ધા રાખે તેમ કરતાં તેઓ ભવિષ્યમાં સંયમ ધર્મને પામી મુકિતપદ પામી શકે છે. ચરમ કેવલિ પૂજ્ય શ્રી જંબૂસ્વામિજીના ચરિત્રમાં આ પવિત્ર સમ્યગ્દર્શનને સંસાર સમુદ્રથી તારનાર તુંબડાની ઉપમા આપી છે. તે લેક આ પ્રમાણે છે – सम्यक्त्वशीलतुंबाभ्यां, भवाब्धिस्तीर्यते सुखम् ॥ ते दधानो मुनिर्जम्बू-श्रीनदीषु कथं ब्रूडेत् ॥ १ ॥ એ પ્રમાણે સર્વાનુમય પચમાંગ શ્રી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર), પ્રજ્ઞાપના સૂત્ર, બૃહત્કલ્પ. લોકપ્રકાશ, કર્મપ્રકૃતિ, પચસંગ્રહ, શતકચૂર્ણિ, ધર્મસંગ્રહ, તત્ત્વાર્થ, ચાગશાસ્ત્ર, પદર્શનસમુચ્ચય આદિ અનેક ગ્રંથેના આધારે મોક્ષમાર્ગમાં મુખ્ય એવા સમ્યગ્દર્શનનું ટુંકામાં સ્વરૂપ જણાવ્યું. ભગ્ય છે શ્રેણિક, સુલસા શ્રાવિકા જેવો દઢ શ્રદ્ધાળુણ રાખી નિર્મલ જ્ઞાન ચારિત્ર ને આરાધી, હૃદયમાં પ્રગટેલા ભાવકરણના ધંધના બળે સ્વપર તારક બની, સંપૂર્ણ સ્થિર સુખમય, દેહાદિ પરભાવ રહિત, સ્વભવ રમણતાના પ્રદથી ભરેલા એવા મુક્તિપદને પામે એ જ હાર્દિક ભાવના ! સમાપ્ત. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉવસગ્ગહર સ્તોત્ર લેખક-શ્રીયત સારાભાઈ મણિલાલ નવાબ (ivथी यातु) આ ઉપરાંત ટીકાકાર, શ્રીગુણશેખરસૂરિ નામના આચાર્યના રચેલા મન્નાધિરાજસ્તવન પણ ઉલ્લેખ આ પ્રમાણે કરે છે – “ तथा च मन्त्राधिराजस्तवे श्रीगुणशेखर सूरयःन पार्वादपरो मन्त्रो, न मन्त्रादपरो विभूः। तदद्वयादपरो नात्मा, ध्यायेदित्येकतानताम् ॥१॥ आत्मा पार्धात्मकः पाश्वो, मन्त्रात्मा तौ तदात्मकौ । एकं द्वित्रास्त्रयोऽप्येके, नेति तल्लयमावहेत् ॥शा અર્થાતુ પાર્શ્વનાથના સમાન બીજે કઈ મંત્ર નથી, [અને] તે મંત્ર સમાન બીજે કે પ્રભુ નથી, તે બંને [ પાર્શ્વનાથ પ્રભુ અને ચિંતામણિ મંત્ર ] ની સમાન કઇ બીજો मात्मा नथी, [तेथी] मेयताथी तेनु ध्यान ४२.-१ આત્મા પાર્શ્વનાથ ભય છે, મંત્ર અને આત્મા પણ તે (પાર્શ્વનાથ) મય છે, એક ( पावनाय), मान्ले ( मंत्र), (अने) त्रीने (मामा) त्रो मे ४ ४ ३५ छ, तेथी ते ३५ या मा.-२ વળી આ ટીકાકાર પિતે રચેલી ટીકામાં આ સ્તોત્રની પાંચે ગાથાઓના અર્થોને પાશ્વયક્ષ, ધરણેન્દ્ર અને પદ્માવતીના પક્ષમાં પણ વ્યાકરણના નિયમથી ઘટાવે છે, જે આ ટીકાકારની વિદ્વત્તાની ખરેખરી પ્રતિભા બનાવે છે. આ ત્રની ગાથાઓ પાંચ જ શા માટે બનાવવામાં આવી છે, તે સંબંધી આ ટીકાના રચયિતા આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી નીચે પ્રમાણે સ્પષ્ટ ઉલ્લેખ કરીને પાંચે ગાથાઓના પ્રથમ અક્ષરની અંદર પંચ પરમેષ્ઠિની ઘટના ઘટાવે છે, જે આ પ્રમાણે છે – “किञ्च सर्वस्वं विद्यानां मन्त्राणामुपादानकारणं पञ्चपरमेष्ठिमहामन्त्री नमस्कारस्तत्र नमस्करणीयाः पञ्च परमेष्ठिनः, तेषां च नामाक्षरपद्धतिरेतत्स्तवसम्बन्धिनो गाथापञ्चकस्यादौ चिद्रूपनिरूपणीया दृश्यते । तथाहि प्रथमगाथाया आदित 'उव' इत्यक्षरद्धयेन प्राकृतगाथाजुषा :उपाध्यायाः सङ्गृह्यन्ते पदैकदेशे पदसमुदायोपचारात् । द्वितीयगाथादौ तु 'विस' इति वर्णद्वयेन साधवः, विषमिव विषं सर्वरसात्मकत्वापदर्शनात् । विषभूताः साधवा हि तत्तत्पात्रापेक्षया तत्तद्रसस्पृशो भवन्ति । उक्तं च भगवता प्रस्तुतस्तोत्रकारेणैव दशवैकालिकनियुक्तौ (८३ तमे पत्राङ्के) श्रमणानां विषसमानत्वम् । तृतीयगाथायास्तु धुरि 'चिट्ठ' इत्यययवेनाचार्याः, भगवत्सु तीर्थङ्करेषु मोक्ष गतेष्वपि यावत्तीर्थ पश्चादपि तिष्ठन्तीति, प्राकृतलक्षणात् चिट्ठादेशः, "कइया वि जिणवरिंदा" इति न्यायात् । अथवा सच्चिद्-द्रव्य गुणपर्यवैरनुयोगस्वरूपा तत्र तिष्ठन्तीति चित्स्थाः-सरयः । चतुर्थगाथायास्त्वादी 'तुह' For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉવસગ્ગહર સ્તોત્ર [૨૮] ત્યક્ષરાજ સત્ત: ‘તુદ (દ) ગુઢ (દ) ૩ (fસ ધrs) | Rાઢતિअर्दयन्ति घाति-कर्मचतुष्टयं सकलजगत्संशयराशिं वेति तुहः । विहरमाणा उत्पन्न-केवलज्ञाना अईन्तः । नाम्युपान्त्यलक्षणे के तुह इति रूपम् । पञ्चम થાયઃ પુના “ત્તિ થયુએન સિદ્ધાઃ 1 “ અતt (vr Nr. ૨૦૪) इता-गता अपुनरावृत्तये मोक्षमिति इताः सिद्धाः । न चान्यार्थप्रयुक्तानामेषों पदानां परमेष्ठि मन्त्र पत्वमयुक्तमिति वाच्यम् “ऐन्द्रस्येव शरासनस्य दधती " इत्यादौ बीजपदानां अन्यार्थप्रयुक्तत्वेऽपि मन्त्ररूपतानतिक्रमात् તમારુધ% 1 આ પ્રમાણે પ્રથમ ગાથાના ‘કુa' શબ્દમાં ઉપાધ્યાય, બીજી ગાથાના ‘વિર' શબ્દમાં સાધુ, ત્રીજી ગાથમાં જિદ્ર' શબ્દમાં આચાર્ય, એથી ગાથાના “સુ” શબ્દમાં અરિહન્ત તથા પાંચમી ગાથાના દુ' શબ્દમાં સિદ્ધ ભગવાનની ઘટના ઉપર પ્રમાણે કરી, ટીકાકાર શ્રીજિન ભૂસૂરિ પરતુત રતેત્રકારે પ્રથમ ગાથામાં અરિહંતના બદલે ઉપાધ્યાય, બીજી ગાથામાં સિદ્ધના બદલે સાધુ, ત્રીજી ગાથામાં આચાર્ય, ચોથી ગાથામાં ઉપાવાયના બદલે અરિહંત તથા પાંચમી ગાથામાં સાધુના બદલે સિદ્ધનું સ્મરણ કેમ કર્યું છે, તે સંબંધી હેટ પતની ટીકાના આગળના ભાગમાં કર્યો છે, જે વિસ્તાર ભયથી અત્રે આપવાનું ઉચિત ધાર્યું નથી. પરંતુ એટલું તે ચોકકસ જાણી શકાય છે કે તેઓશ્રીના સમયમાં એટલે વિક્રમની ચદમી સદીમાં પણ ઉવસગ્ગહર સ્તોત્રની ગાથાઓ સ્તોત્રકારે પાંચ જ બનાવી હતી તેવી જ માન્યતા હતી જે તેઓના સમયમાં વધારે ગાથાઓની માન્યતા હોત તો તેમને જેવા બહુશ્રત આચાર્યશ્રી તે બાબતની નોધ લીધા વિના પણ રહેત નહિ. . જય સાગર-ખરતરગચ્છાધિપતિ શ્રી જિનભદ્રસૂરિના વિદ્વાન શિષ્ય તથા વિજ્ઞપ્તિ ત્રિવેણી” વગેરેના રચયિતા. આ ટીકાકારની ટીમ હજુ સુધી મુદ્રિત થઈ નથી, પરંતુ તેની હસ્તલિખિત પ્રત મારા જેવામાં આવેલી છે તેમાં કોઈ પણ વધારે મહત્વની બીના, ઉપયુક્ત ટીકાઓ કરતાં મલી આવતી નથી; તેઓએ પણ ઉવસગ્ગહર સ્તોત્ર'ની પાંચ જ ગાથાઓ પર પિતાની ટીકા રચી છે, અને વધુ ગાથાઓ હોવાનો ઉલ્લેખ સુદ્ધાં પણ પિતાની ટીમાં કોઈ પણ સ્થળે કરેલ નથી. તેઓશ્રી વિક્રમની પંદરમી સદીમાં થઈ ગયા હોવાનું તેઓની બીજી કૃતિઓ પરથી જણાય છે. ૬ શ્રી હર્ષકીર્તિસૂરિ--આ આચય વિક્રમથી સત્તરમી સદીમાં થઇ ગએલા છે, કારણ કે તેઓશ્રીએ વિક્રમ સંવત ૧૬૬૪ની સાલમાં રચેલી લઘુશાંતિની ટીકા મુનિ મહારાજ શ્રી અમરવિજયજીના શિષ્ય શ્રી ચતુરવિજયજી તરફથી સંપાદિત, કેટલાંક વર્ષ પહેલાં પ્રસિદ્ધ થઈ ચૂકેલી છે. આ આચાર્ય પિતાની ટીકાની શરૂઆતમાં આ સ્તોત્રની ઉત્પત્તિનું કારણ પણ શ્રી જિનપ્રભસૂરિની ટીકા પ્રમાણે જ દર્શાવે છે. વળી તેઓશ્રીની આખી ટીકા પણ શ્રી જિનપ્રભસૂરિની ટીકાનું અનુકરણ માત્ર જ છે, જે બને ટીકાઓની અક્ષરે અક્ષર સમાનતા જ સાબિત કરે છે, છતાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે હું અગાઉ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૮૪] શ્રી જૈન સત્ય પ્રકાશ જણાવી ગયું છું તે મુજબ તેઓશ્રી કોઈ પણું જાતને પ્રાચીન ઉલ્લેખ આપ્યા સિવાય “ આ સ્તોત્રની પહેલાં ગાથાઓ સાત હતી, અને તેમાંથી બે ગાથાઓ ભદ્રબાહુ સ્વામીએ ભંડારી દેવાથી, હાલમાં પાંચ જ ગાથાઓ પ્રચલિત છે, ” તે પ્રમાણે જણાવે છે. વધારે આશ્ચર્યની વાત તો એ છે કે તેઓશ્રીએ પિતાની ટીકા કે જે શ્રી જિનપ્રભસૂરિની ટીકાના અક્ષરે અક્ષર અનુકરણરૂપે રચી છે, તેઓ પણ પાંચથી વધારે માથાની કલ્પના સુદ્ધાં કરતી નથી. અને પિતાની ટીકાના અંત ભાગમાં તેઓશ્રી પિતે જ ઉલ્લેખ કરે છે કે --“ તથા પાર્શ્વયક્ષપક્ષેડથોડર્થાત જે વિતામાનો: તુ મૂઢાર્થ ઇવ થાતોતિ '' અર્થાતુ–પાશ્વયક્ષ પક્ષે તથા બીજા પક્ષે પણ આ સ્તોત્રની વ્યાખ્યા થાય છે, પરંતુ વિસ્તાર ભયથી અહયા તે પ્રમાણે વ્યાખ્યા નહી કરતાં મુલમાત્રની જ વ્યાખ્યા કરી છે. - તેઓશ્રીના આ ઉલ્લેખ પરથી પણ સાબિત થાય છે કે તેની પહેલાંના ટીકાકાર શ્રી જિનપ્રભસૂરિએ જ પાર્શ્વયક્ષ પક્ષે તથા ઘરણેન્દ્ર અને પદ્માવતી પક્ષે અર્થે ધટાવ્યા છે, જે છોડી દઈને તેઓશ્રીએ બાકીની ટીકાનું અક્ષરે અક્ષર અનુકરણ કરીને પિતાના નામે આ ટીકા ચઢાવી દીધી છે. ૭ શ્રી સિદ્ધિચન્દ્રમણિઅઢારમી સદીની શરૂઆતમાં થએલા આ ટીકાર તે બીજા કઈ નહિ પણ બદશાહ અકબરને સૂર્યસહસ્ત્રનામનું નિરંતર અધ્યયન કરાવનાર મહેપાધ્યાય શ્રી ભાનુચન્દ્રગણિના શિષ્ય હતા, જે સંબંધીને સ્પષ્ટ ઉલ્લેખ તેઓશ્રીએ પિતાની ટીકાના પ્રાંત ભાગની પુપિકામાં કર્યો છે, જે નીચે મુજબ છે -- " इति पात (द) शाह श्री अकबर जल्लालदीन (जलालुदीन) श्री सूर्यसहस्रनामाध्यापक-श्री शत्रुञ्जयतीर्थकरमोचन-सर्वत्रगोवधनिवर्तनाचनेकसुकृतविनिर्मापक-महोपाध्याय-श्री भानुचन्द्रगणिशिष्यः युगपदष्टोत्तरરાતાજધાનામત-પાવાદ શ્રી મયાર કgr(ા)ઢવી (1) पादशाह श्री नूर(रु)द्दीन जिहांगीरप्रदत्तषुश्फहम (खुष्फहम् ) नादिज्जमां (रुज्जमान् ) द्वितीयाभिधान-महोपाध्याय-श्री सिद्धिचन्द्रगणिविरचितायां सप्तस्मरणटीकायां उपसर्गहरस्तोत्रटीका समाप्ता ॥" આ ટીકાકારે આ ટીકા પિતાની સ્વતંઘ પ્રતિભાથી કરી હોય તેમ તેઓશ્રીની ટીકા જોતાં સ્પષ્ટ જણાઈ આવે છે. તેઓશ્રી આ પતેત્રની પાંચથી વધારે ગાથાઓ હેવને ઉલ્લેખ પિતાની ટીકામાં કોઈ પણ ઠેકાણે કરતા નથી. વળી તેઓશ્રી શ્રી જિનપ્રભસૂરની ટીકાને બહવૃત્તિ તરીકે ઓળખાવે છે, કારણ કે તેઓશ્રી પિતાની ટીકાના અંત ભાગમાં જણાવે છે કે – “ ક પળેજ-ઘણાવત-વાર્થક્ષણિમિતિ જે તે व्याख्यानं तु बृहदवृत्तितो द्रष्टव्यम् ॥" અર્થાતું—આ સ્તોત્રની ધના ધરણેન્દ્ર,પદ્માવતી તથા પાશ્વયક્ષ સાથે બૃહદ્દત્તિમાં ઘવેલી જોવામાં આવે છે. જુઓ 'જન સત્ય પ્રકાશ વર્ષ ૩જી પૃષ્ઠ ૮૨ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दिगंबर शास्त्र कैसे बने ? लेखकः-मुनिराज श्री दर्शनविजयजी प्रकरण १८-भट्टारक देवसेन भट्टारक देवसेन विक्रमकी सोलहवी शताब्दीके दिगम्बर विद्वान हैं। इन भट्टारकजीने भावसंग्रह (वि. सं १६२७ फा. कृ. ५को लिखित), आराधना सार (वि. सं० १५५८ जे० शु० १२के दिन लिखित ), तत्त्वसार, नयचक्र और दर्शनसार ग्रंथ बनाये हैं । ये सब मुद्रित हो चुके हैं। भावसंग्रह-भट्टारकजीने इस ग्रंथमें दिगम्बर दृष्टिसे भिन्न भिन्न विचा रणा की है। इसमें सात प्रकारके मिथ्यात्व बतलाये हैं तं पुण पंचपयारं० ॥ १६ ॥ सप्त मिथ्यात्वाः । विपरीतमिथ्यादृष्टिः ब्राह्मणः १ एकान्तबौद्धः २ वैनयिकस्तापसः ३. संशयश्वेताम्बरः ४ अज्ञानतुरुष्कः ५ जोवाभावचार्वाकः ६......सांख्यः ७ ॥ तं पुण सत्तपयारं ॥ १६ ॥ अज्ञानादेव मोक्ष इति अज्ञानमिथ्यादृष्टिस्तुरुष्कः ॥ (गाथा-१६) -माणिकचंद्र दिगम्बर जैन ग्रंथमाला ग्रंथांक २० में प्रकाशित भाव . संग्रहादि ग्रंथ-४ इसमें श्वेताम्बर मतकी उत्पत्तिके लिये लिखा है कि “ विक्रम संवत् १३५ में निमित्तधर माने दूसरे भद्रबाहु स्वामिके पश्चाद आचार्य शांतिसूरिने सौराष्ट्र के वल्लभी शहरसे श्वेताम्बर मत चलाया और कबली, दंड तथा दुद्धियपत्त (पनी) रखनेका जारी किया। उनको चेलेने दंडेसे मार डाला, वे मरकर व्यतर हुए। श्वेताम्बर संघने भयभीत होकर शान्तिके लिये उस व्यंतरकी पूजा चालू की । आज भी ( अनुसंधान पाना २८४भानु) અગાઉ આ લેખમાં જ હું જણાવી ગયો છું કે ધરણેન્દ્ર, પદ્માવતી તથા પાર્શ્વયક્ષની સાથે સ્તોત્રની ગાથાઓને ઘટાવનાર ટીકાકાર એકલા શ્રી જિનપ્રભસૂરી જ છે, અને તેથી શ્રી સિદ્ધિચન્દ્રગણિથી જે ટીકાને બૃહદવૃત્તિ તરીકે જણાવે છે, તે ટીકા. શ્રી જિનપ્રભસૂविनील छे, ते २५ट बात छे. આ પ્રમાણે ઉપલબ્ધ ટીકાઓના ટીકાકારે પૈકી, એકલા શ્રી હર્ષકીર્તિસૂરિ જ આ સ્તોત્રની ગાથાઓ પ્રથમ સાત હતી તે બાબતનો ઉલ્લેખ, કઈ પણ જાતના પ્રમાણ વગર આપે છે. તે સિવાયના બધાએ ટીકાકારે આ સ્તોત્રની ગાથાઓ, તેના રચયિતાએ પાંચ જ રચી હોવાની માન્યતાવાળા છે. ઉપર્યુક્ત ટીકાકારોએ રચેલી ટીકાઓ સિવાય કોઈ પણ ટીકાકારે “ઉવસગ્ગહર સ્તોત્રમ્ પર ટીકા રચી હોય અને તેમાં પાંચ ગાથાથી વધારે ગાથાઓ સંબંધી કોઈ પણ ટીકાકારે ઉલ્લેખ કરેલ આ લેખના વાંચનાર કોઈ પણ મહાનુભાવના જોવામાં આવ્યો હોય, તે તેઓને જાહેરની જાણ સારૂ આ માસિક દ્વારા જાહેરમાં મુકવા મારી નમ્ર વિનંતિ છે. [ अपूर्ण 1 For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ २८१] શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्ष श्वेताम्बर उसे (ब्रह्मशान्तिको ) बलि पूजा देते हैं । वह श्वेताम्बर संघका आदिम कुलदेव है ॥ " ( गाथा ८७, ९० १३७ से १६० ) अंतिम प्रशस्ति गाथा इस प्रकार है सिरि विमलसेणगणहर - सिस्सो णामेण देवसेणोति ॥ अबुहजणबोहणत्थं तेणेयं विरइयं सुत्तं ॥ ७०१ ॥ इस ग्रंथ में श्वेताम्बर संघकी उत्पत्तिके लिये अन्य दिगम्बर ग्रंथोंसे भिन्न ही कल्पना की है। यह तो मानी हुई बात है कि जहां मनमानी कल्पनासे काम लेना हो वहां भिन्नता होती ही है । बृहत् कथाकोश, भद्रबाहुचरित्र, मुनिवंशाभ्युदय, राजावली, पुण्याश्रव कथाकोश वगैरह दिगम्बर ग्रंथो में श्वेताम्बर के लिये भिन्न भिन्न कल्पनायें की हैं तां भ० देवसेनजी भी अपनी स्वतंत्र कल्पना क्यों न करे ? भ० रत्ननंदीने अर्ध फालक मतकी कल्पना कर डाली ?, जब भ० देवसेनजीने यहां शांतिसूरि और ब्रह्मशान्ति देवका मिलान कर दिया और दर्शनसार में श्वेताम्बर मतके आदिम कल्पित आचार्य को नरकगामी लिख मारा। जैसे कि तारूसिऊण पहओ, सीसो सीसेण दीहदंडेण ॥ थविरो धारण मुओ, जाओ सो वितरो देवो ॥ भाव० १५३ ॥ अण्णं च पवमाई, आयमदुट्ठाई मिच्छ सत्थाई ॥ वित्ता अप्पाणं, परिठवियं पढमए णरए || दर्शनसार || दिगम्बर विद्वानके लिये श्वेताम्बरोंको नरक में भेजदेना और ननको मोक्षमें पहुंचादेना बांये हाथका खेल है । १ इसके लिये जैन सत्य प्रकाश वर्ष १ के अंक २, ३ पृष्ट ४७ से ५० और ८७ से ९० तक देखिए । २ भट्टारक रत्ननंदीजीके भद्रबाहु चरित्र में श्वेताम्बरकी उप्तत्तिके जरिये अर्धफालका वगैरह की जो कल्पना की है, उसके लिये दि० विद्वान् श्रीमान् नाथुरामजी प्रेमीजीने लिखा है " वास्तव में अर्द्धफालक नामका कोई संप्रदाय नहीं हुआ । भद्रबाहु चरित्रसे पहलेके किसी भी ग्रंथमें इसका उल्लेख नहीं मिलता । यह भट्टारक रत्ननन्दी की खुदकी ईजाद " है । " 46 ( दर्शनसार प्रस्तावना प्रथमावृत्ति पृ० ६१ ) ३ दिगम्बर समाज मानता है कि- दि० के विपक्ष के वे० आचार्य नरक में गये (दर्शनसार वगैरेह) । देवर्धिगणि क्षमाश्रमण भी नरक में गये । कारण ? ये वस्त्रधारी थे । जबकि चन्द्रगुप्तका मंत्री चाणाक्य मोक्षमें गया । कारण ? वह नग्न था । देखिए तदा ते मुनयो धीरा, शुक्लध्यानेन संस्थिताः ! हत्वा कर्माणि निःशेषं प्राप्ताः सिद्धिं जगद्धितम् ||४२|| For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म.] દિગમ્બર શાસ્ત્ર કેસે બને? २८७] वास्तवमें भट्टारकजीने " श्वेताम्बर समाजमें शूलपाणि यक्षकी ब्रह्मशान्तिके रूपमें पूजा होती है " उस बातको बिना सोचे समझे शान्तिसूरि के नाम पर जोड दी है। और श्वेतांबर संघको अधम बतानेकी भरसक कल्पना की है। भट्टारकजीने इस ग्रंथमें “ कमजोरको गुस्सा बहुत " वाली कहावतको चरितार्थ किया है। ऐसी परिस्थितिमें गालियां देना यह स्वाभाविक है एवं क्षम्य व दयनीय है। यह ग्रंथ भाषाशैली, घस्तु, छंदादि और अनेक प्रकारसे सोलहवीं शताब्दीका माना जाता है । __ दर्शनसार-यह ग्रंथ तीर्फ ५१ गाथा प्रमाण मात्र-छोटा होने पर भी दिगम्बर इतिहासमें अनूठा ग्रंथ माना जाता है। इसमें द्रावीड, यापनीय, काष्ठा, माथुर वगैरेह संघका इतिहास है। मराठी भाषांतरवाले दर्शनसार में तो वि० स० १४३० में (१) लोकागच्छकी उत्पत्ति बतलाई है। दि. विद्वान् श्रीयुत नाथुरामजी प्रेमी इतिहास पर प्रकाश डालते हैं कि-" उन सब संघोकी जांच की जानी चाहिये । सबसे पहले द्राविड संघको लीजिए ।+ + इसके बाद यापनीय संघका विचार कीजिए। हमारे पास जो तीन प्रतियाँ हैं उनमें से दोके पाठोंसे तो इसकी उप्तत्तिका समय वि० सं० ७०५, ठहरता है ( गा. २९ ) । यद्यपि यह तीसरी प्रति बहुत ही अशुद्ध है, परन्तु ७०५ से बहुत पहले यापनीय हो चूका था, इस कारण इस पाठको ठीक मानलेनेको जी चाहता है + + आश्चर्य नहीं जो "ग" प्रतिका २०५ संवत् ही ठीक हो । दर्शनसारकी अन्य दो चार प्रतियों के पाठ देखनेसे इसका निश्चय हो जायगा। काष्ठा संघका समय वि० सं० ७५३ बतलाया है, परन्तु यदि काष्ठा संघका स्थापक, जिनसेनके सतीर्थ विनयसेनका शिष्य कुमारसेन ही है, जैसाकि ३०-३३ गाथाओमें बतलाया है, तो अवश्य यह समय ठीक नहीं है। + + + अब रहा माथुर संघ, सो इसे काष्ठासंघस २००वर्ष पिछे अर्थात् वि० सं० ९४३ में हुआ बतलाया है। परन्तु इसमें सबसे बडा संदेह तो यह है कि जब दर्शनसार ९०९ में बना है, जैसाकी ५०वीं गाथासे मालूम होता है तब उसमें आगे ४४ वर्षबाद होनेवाले संघका उल्लेख कैसे किया गया ?xxगरज यह है कि काष्ठा संघ और माथुर संघ इन दोनों ही संघोकी उत्पत्तिके समयमें भूल ब्रह्मचारी नेमिदत्तकृत पं० उदयलाल काशलीवाल प्रकाशित आराधना काथाकोश भा० २ पृ. ३१० से ३१३ " उसने उसे बडी सहनशीलताके साथ सहलिया, और अन्तमें अपनी शुक्ल ध्यान आत्मशक्तिसे कर्मोंका नाश कर सिद्धगति लाभ की" + + “ चाणाक्य आदि निर्मल चारित्र के धारक थे । ये सब मुनि अब सिद्धि गतिमें ही सदा रहेंगे " भाषा पृ० ४६ से ५३ ॥ शांन्तिदेवीने मोक्ष गति पाई (श्रमण शिलालेख) कारण ? यह भी नग्न थी॥ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [२८८] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५ है। इन सब संघोकी उत्पत्तिके समयकी संगतिको बिठानेका हमने बहुत प्रयत्न किया, परिश्रम भी इस विषयमें खूब किया परन्तु सफलता नहीं हुइ (पृ३७ से ४०)। इस विषयमें हम इतना ही कह देना चाहते हैं कि-यापनियको छोड कर शेष तीन संधोका मूल संघसे इतना पार्थक्य नहीं है कि ये जैनाभास बतला दिये जायँ अथवा उनके प्रवर्तकोंको दुष्ट, महामोही जैसे विशेषण दिये जायं ग्रंथकर्ताने इस विषयमें बहुत ही अनुदारता प्रकट की है।''(पृष्ट-४५) दक्खिणदेसे विझे, पुक्कलए वीरचन्द मुणिन्नाहो ॥ अठारस एतीदे, भिल्लय संघं परुवेदि । गा० ४५ ॥ गाथा ४५-४६ में ग्रंथकर्त्ताने एक भविष्यवाणी की है। कहा जाता है कि विक्रमके १८०० वर्ष वीतने पर श्रवणबेलगुलके पासके एक गांव (पुष्कर ) में वीरचन्द्र नामका मुनि भिल्ल नामक संघको चलायगा। मालूम नहीं, इस भविष्यवाणीका आधार क्या है। कमसे कम भगवानकी कही हुई तो यह मालूम नहीं होती। क्योंकि इस घटनाके समयको बीते १७४ वर्ष वीत चुके, पर न तो कोई इस प्रकारका वीरचन्द नामका साधु हुआ और न उसने कोई संघ ही चलाया । ग्रंथकर्ताकी यह खुदकी “ईजाद" मालूम होती है। हमारी समजमें इसमें कोई तथ्य नहीं है" (पृ० ४५) जैनग्रंथ रत्नाकर कार्यालय, हीराबाग, बम्बईसे वि० सं० १३७४ में प्रकाशित श्रीयुत् नाथुराम प्रेमीजी लिखित दर्शनसार प्रथमावृत्तिको प्रस्तावना । .. पाठक समज गये होंगे कि-भ० देवसेनके ग्रंथ कैसे हैं ? और उसमें लिखि हुई बातें तथा ऐतिहासिक उल्लेख कितने सच्चे हैं ? (क्रमश:) ४. गोपुच्छकः श्वेतवासा, द्रावीडो यापनीयकः । निष्पिच्छश्चेति पंचैते, जैनाभासः प्रकीर्तिताः ॥ नीतिसार १० ॥ या पंचजैनाभासैरंचलिकारहितापि नग्नमूर्तिरपि प्रतिष्ठिता भवति, सा न वन्दनीया, न चाऽर्चनीया च ॥-श्रुतकीर्तिकृत षड्प्राभृत टीका ॥ __ दर्शनसार गा० २९ में यापनीय संघकी उत्पत्ति सं० २०५ या ७०५ में श्वे० साधु श्रीकलशसे कल्याणनगरसे बताई है, यह भी बिलकुल झुठ है। दिगम्बरीय यापनीय संघके शाक्टायन वगैरह आचार्य-स्त्री मुक्ति और केवलि आहारको मानते हैं अतः भट्टारकजीने उस संघको श्वेताम्बरीय शाखा बतानेको यह कारनामा रचा है। वास्तवमें राष्ट्रकूटवंशीय राजा प्रभुतवर्षका दानपत्र, दामिरसके रामबागका शिलालेख और कोल्हापुरके मंगलवार वस्तीके जिनालयकी जिनमूर्तिका लेख; इनसे निर्विवाद है कि-यापनीय संघ, नन्दीगण पुन्नागवृक्ष और मूल संघका अनुयायी दिगम्बर संघ है। (एपिग्राफिका इन्डिका जि० ४ नं०४६, बोम्बे हीस्टोरिकल सोसायटी पत्रिका जि० ४ पृ० १९२ से २००, कनडी पत्रिका जिनविजय) ( रॉयल एशियाटिक सोसायटी, बोम्बे बेंच जनरल जिल्द १२ सने १८७६) For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉવસગ્ગહરથોત્તની એક લઘુવૃત્તિના કર્તાનું નામ પૂર્ણચન્દ્રાચાર્ય કે ચન્દ્રાચાર્ય ? લેખક-શ્રીયુત હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. ઉવસગ્ગહરથોત્તના સંબંધમાં મારે જે છેડે ઘણે નિર્દેશ પહેલાં કરવાના હતા તે મેં વિ. સં. ૧૯૮૪માં લખેલી મારી સંસ્કૃત પ્રસ્તાવનામાં “પણસ્તોત્રી સમીક્ષTH” એ શીર્ષકપૂર્વક પૃ. ૨૧-૨૪માં કર્યો છે. શ્રેષ્ઠ દેવચંદ લાલભાઈ જેન પુસ્તકોદ્ધાર સંસ્થા તરફથી ૮૦માં ગ્રન્થાક તરીકે પ્રસિદ્ધ થયેલ અને ભારે હાથે સંશોધિત-સંપાદિત થયેલ પ્રિયંકરનુપકથામાં ઉપર્યુક્ત પ્રસ્તાવના પ્રકટ થઈ છે. એ પ્રિયંકરનૃપથાની આવૃત્તિમાં શ્રી તિજ પાશ્વદેવગણિકત લઘુત્તિ પૃ. ૯૭–૧૧રમાં છપાયેલી છે. વળી અંતમાં ગ–પરિશિષ્ટ તરીકે ઉવસગ્ગહરત્તની ૨૦ ગાથાઓ અને ઘ–પરિશિષ્ટ તરીકે શ્રી ઉવસગ્ગહરસ્તોત્રની પાદપૂર્તિરૂપ અને શ્રી તેજ:સાગર પ્રણીત શ્રી પાર્શ્વ સ્તોત્ર આપવામાં આવેલ છે. આ સ્તોત્રમાં ૨૧ પદ્યો છે. ઉપર જણાવેલી કૃતિઓના સંપાદન ઉપરાંત મારે હાથે ઉવસગ્ગહરત્તની શ્રી જિનપ્રભસૂરિકૃત અર્થ કપલતા નામની વૃત્તિ, શ્રી સિદ્ધિચન્દ્રગણિકત વ્યાખ્યા તેમજ શ્રી હર્ષકીતિસૂરિકૃત વ્યાખ્યાનું સંશોધનાદિ કાર્ય થયું છે. એ ત્રણે અનેકાર્થરત્ન મંજૂષાના અંતમાં પૃ. ૭–૨૪માં ઈ. સ. ૧૯૩૩માં છપાયેલી છે. આ ઉપરાંત, ભાડારકર પ્રાચ્ય વિદ્યા સંશોધન મંદિરમાં જે જેન હસ્તલિખિત પ્રતિઓ છે તેનાં જે વિસ્તૃત સૂચીપત્રો મેં તૈયાર કર્યા છે તે પૈકી સત્તરમા પુસ્તકના તૃતીય વિભાગ (Vol xvii. pt. 3) તરીકે જે આગમિક સાહિત્ય હાલમાં છપાય છે તેના પૃ. ૧૮૦-૧૯૩માં મેં ઉવસગ્ગહરથાર અને તેની વિવિધ વ્યાખ્યાઓની પ્રતિઓ પરત્વે યથાસાધન નિર્દેશ કર્યો છે. એ વ્યાખ્યાઓમાં ક્રમાંક ૭૭પમાં પૂર્ણચન્દ્રાચાર્યકુત લઘુવૃત્તિને, ક્રમાંક ૭૭૬-૭૭૯માં અર્થ કપિલતાન, ક્રમાંક ૭૮૦ દિજ પાર્ષદેવગણિત વૃત્તિને, ક્રમાંક ૭૮૧માં સિદ્ધિચન્દ્ર ગણિકૃત ટીકાને, ક્રમાંક ૭૮૨માં એક અજ્ઞાતકર્તક વૃત્તિ. ક્રમાંક ૭૮૩માં એક અજ્ઞાતક અવસૂરિના અને ક્રમાંક ૭૮૪-૮૮૫માં હર્ષકીર્તનસુરિકત વૃત્તિને ટુંકમાં પરિચય આપ્યો છે. ૧ આ નામ મેં અવાજેલું છે. વિશેષમાં “ સપ્ત માનિ ”નું સંશોધનકાર્ય મને સેંપાયું હતું, પરંતુ તે મારી તરફથી પૂર્ણ થતાં તે પૂરૂં છપાય તેમ જણાયું નહિ, એટલે બે સ્મરણ પૂરતો ભાગ મારે હાથે સંપાદિત થતાં તે અનેકાથરત્નમંજૂષાના અંતમાં આપવામાં આવ્યો છે. ૨ આ ઉપરથી જોઈ શકાશે કે શ્રી જૈન સત્ય પ્રકાશ (વ. ૩, અં. ૭, પૃ. ર૬૪) માં શ્રીયુત નવાબે નહિ નેધેલી એવી એક વૃત્તિ અને એક અવચૂરિ અત્ર નંધાયેલી છે. આ ઉપરાંત પ્રિયંકરનૃપકથા (પૃ. ૮૨)માં શ્રી જિનસૂરમુનિ કેઈ વૃત્તિને ઉલ્લેખ કરે છે, તેની પણ અત્ર નેધ લેવી દુરસ્ત જણાય છે. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૦]. શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ આ પ્રમાણે ઉવસગ્ગહરત્ત પરત્વે મને જે વિચાર કરવામાં સુગ સાંપડે છે તેમાંની એક લઘુવૃત્તિના કર્તાના નામ વિષે મતભેદ જોવાય છે. પંડિત બેચરદાસે એ લઘુવૃત્તિ સંપાદિત કરી છે. તેના પ્રાંત ભાગના ઉલ્લેખ “રુત્યુપતદસ્તોત્રધુવૃત્તિ સંપૂર્ણ વાર્યતા સમા” ઉપરથી તેમણે લધુવૃત્તિના કર્તા તરીકે પૂર્ણચન્દ્રાચાર્યનું નામ રજુ કર્યું છે. કેમકે તેઓ સંપૂfમાને હું શબ્દ વધારાને સમજે છે. આની મતલબને ઉલ્લેખ શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબે ઉવસગ્ગહરતેત્ર એ નામના પિતાના લેખ (પૃ. ૨૬૫)માં કર્યો છે. તેમનું માનવું એ છે કે આ પંડિત બેચરદાસની કલ્પના છે. તેઓ પોતે પૂર્ણચન્દ્રાચાર્યને બદલે ચન્દ્રાચાર્ય નામ યથાર્થ હોવાનું સૂચવે છે અને સાથે સાથે પૂર્ણચન્દ્રાચાર્યને પં. બે સરદાસ સત્તરમા સૈકામાં થઈ ગયાનું કહે છે તે વાસ્તવિક નથી એમ ઉમેરે છે. અત્રે નીચે મુજબના પ્રશ્ન કુરે છે(૧) પૂર્ણચન્દ્રાચાર્ય ગત પૂર્ણચન્દ્ર એવું નામ હોઈ શકે કે કેમ ? (૨) ઉપર્યુક્ત ઉલ્લેખગત સમા શબ્દ હોવા છતાં એની પૂર્વે સંપૂર્ણ પદ આવે છે તેનું શું ? (૩) ક્રમાંક ૭૭૫માં નોંધાયેલ પ્રતિના અંતમાં આ પ્રમાણે પંક્તિ ઉપલબ્ધ થાય છે તેમનું શું ? “ યુપસ્તોત્રપુટ્ટુત્તિ પૂર્ણવાચાર્યતિર્ઘિ સમાત” (૪) પૂર્ણચન્દ્રાચાર્ય અથવા શ્રીયુત નવાબના મત પ્રમાણે ચન્દ્રાચાર્ય કયારે થઈ ગયા છે ? આ પૈકી ત્રણ પ્રશ્નોને ઉત્તર અત્ર ક્રમશઃ વિચારીશું. પૂણચન્દ્ર એવું નામ હોઈ શકે એ બાબત શંકા જેવું નથી, કેમકે થોડા સમય ઉપર જે એક જેને સાક્ષર હૈયાત હતા તેમનું નામ પૂરણચંદ (નાહર) હતું. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (પૃ. ૨૩૮ ) માં લખ્યું છે કે “વીરાત ૧૬૩૧ (સં. ૧૧૬૧ )માં ચંદ્રકુલના હકગછના નેમિચન્દ્ર શિષ્ય શાન્તિસૂરિએ સ્વશિષ્ય મુનિચન્દ્ર માટે પૃથ્વીચંદ્રચરિત્ર રચ્યું. આ શાન્તિસૂરિએ સિદ્ધ નામના શ્રાવકે બંધાવેલા નેમિચેત્યમાં પોતાની પાટે આઠ આચાર્યો નામે મહેન્દ્ર વિજયસિંહ, દેવેન્દ્રચંદ્ર, પદ્યદેવ, પૂર્ણચન્દ્ર જયદેવ, હેમપ્રભ અને જિનેશ્વર સ્થાપ્યા. આમાં એક આચાર્યનું નામ પૂર્ણચન્દ્ર, જોવાય છે. વળી આ ઇતિહાસના પ૮પમાં પૃષ્ઠમાં નીચે પ્રમાણે નિર્દેશ છે – સં. ૧૬૩૦ આસપાસ કા (? ના) ગોરી તપગચ્છના રત્નશેખરસુરિ–પૂર્ણ ચંદ્રહેમહંસહેમસમુદ્ર-મરત્નરાજરત્નસૂરિના પટ્ટધર ચંદ્રકાતિસૂરિએ પિતાના પૂર્વજ રત્નશેખરસૂરિના પ્રાકૃત છંદ-કેશ પર સંસ્કૃત ટીકા રચી. ” વિશેષમાં આ ઇતિહાસને ૩પમાં પૃષ્ઠમાં નીચે મુજબની પંક્તિઓ છેઃ “ જુઓ પંડિત બહેચરદાસની સંશોધિત પૂર્ણચંદ્રાચાર્ય રચિત ઉપસર્ગહરસ્તોત્ર લધુવૃત્તિ.” ૩ જુઓ શ્રી જૈન સત્ય પ્રકાશ (વિ. ૩, અં. ૭). For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ ] પૂણચન્દ્રાચાર્ય કે ચન્દ્રાચાર્ય [૨૧] આ ઉપરથી જોઈ શકાયું હશે કે કોઈ એક આચાર્યનું નામ પૂર્ણચન્દ્ર હોય તે તેમાં કશું જ ખોટું નથી. હવે બીજા પ્રશ્નનો ઉત્તર વિચારીએ. સમાતા અને સંપૂર્ણ એમ બંને પદોનો નિર્દેશ વિચારણીય છે. આથી અત્રે “સંપૂર્ણચન્દ્રાચાર્ય ” નામ હોવાની સંભાવના માટે અવકાશ મળે છે, પરંતુ આવું કઈ નામ જાણવા જેવામાં નહિ હોવાથી અથવા તે હસ્તલિખિત પ્રતિઓના અભ્યાસીઓને સુવિદિત છે તેમ અમુક અક્ષરને નિરર્થક સૂચવવા માટે તેના ઉપર લખાતા અનુસ્વારની પદ્ધતિને ધ્યાનમાં રાખીને “ સં” વધારાનો ગણાય તો તે અવાસ્તવિક નથી. વિશેષમાં પૂર્ણ ચંદ્રાચાર્ય એવું નામ મળે છે. અને લહિયાની ઉપયુકત પદ્ધતિ પણ છે એટલે જ્યાં સુધી શ્રીયુત નવાબ કે અન્ય કે માતા શબ્દ વાપરવાનું કારણ તેમજ સંપૂર્ણ શબ્દ વિભક્તિના પ્રત્યય રહિત વાપરવાનું કારણ લેખકની બેદરકારી કે અનભિજ્ઞતા સિવાયનું રજુ ન કરે ત્યાં સુધી તે ચંદ્રાચાર્યને બદલે પૂર્ણચંદ્રાચાર્ય નામ વધારે વાસ્તવિક જણાય છે. વિશેષમાં ઉપર આપેલા ત્રીજા પ્રશ્નમાં નોંધેલ ઉલ્લેખ પણ એ જ વાસ્તવિક હોવાનું સમર્થન કરે છે, કેમકે નહિ તે ત્યાં વપરાયેલ માતા શબ્દ નિરર્થક માનવો પડે અને એ પ્રતિના લહિયાને પણ ‘ પૂર્ણ” શબ્દ વિભક્તિના પ્રત્યય વિના રજુ કરનાર કોઈ સંસ્કૃતનો અનભિજ્ઞ હોવાની સંભાવના કરવી પડી. આ રીતે ત્રીજા પ્રશ્ન વિષે પણ પ્રસંગવશાત વિચાર થઈ જાય છે એટલે મારી શ્રીયુત નવાબને વિનંતિ છે કે તેઓ મેં દર્શાવેલી હકીકત વિચારે અને તેમનું હવે શું કહેવું છે તે સપ્રમાણ રજુ કરે. ચોથા પ્રશ્નનો ઉત્તર આપવા માટે મારે પં. બેચરદાસે સંપાદિત કરેલી લઘવૃત્તિ જેવી જોઈએ, પરંતુ તે મારી પાસે નથી એટલે એ પ્રશ્ન તેમજ શ્રી ચંદ્રણ ક્ષમાશ્રમણ તે શ્રી સિંહતિલકસૂરિએ નિદેશેલ ચન્દ્રશેણુ પૂજ્યાચાર્ય અને તે પણ “બ્રસેનસ્વામિના શિષ્ય અને ચંદ્રશાખાના સ્થાપક જ હોવા જોઈએ ” ઇત્યાદિ જે વક્તવ્ય શ્રીયુત નવાબે રજુ કર્યું છે તે વાસ્તવિક છે કે નહિ એ પ્રશ્ન પણ આગળ ઉપર વિચારવાની અભિલાષા ધરાવતો હું વિરમું છું. ગોપીપુરા, સુરત. તા. ૨૧-૨-૩૮ ૪ સાથે સાથે તેઓ એ પણ જણાવવા કૃપા કરે કે પ્રસ્તુત લધુવૃત્તિના ર્તાનું નામ ચન્દ્રાચાર્ય છે, એવું સૂચન પૂર્વે અન્ય કોઇએ કર્યું છે કે નહિ અને જે કર્યું હોય તે આ એમનું ઉપજીવિત કથન For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહામંત્રી કલ્પક [એક ઐતિહાસિક ચિત્રણ ] લેખક:-મુનિરાજ શ્રી દર્શનવિજ્યજી રાજકીય પરિસ્થિતિ ઐતિહાસિક યુગના પ્રારંભ પછી આર્યાવર્તના ઈતિહાસમાં અનેક રાજા તથા મંત્રીઓનાં નામે નજરે પડે છે. જેમાં મંત્રી કલ્પકનું નામ પણ ઇતિહાસવિદોના દિલોને આકર્ષે તેવું સ્વર્ણાક્ષરે કાતરાએલ છે. - વીર નિર્વાણની પ્રથમ શતાબ્દીમાં આર્યાવર્તનું રાજકીય વાતાવરણ સંક્ષુબ્ધ દશાવાળું હતું. જેના હાથમાં બળ તેના હાથમાં જમીન આ ન્યાયે અનેક નાના નાના ટુકડાઓમાં આર્યાવર્ત વિભકત થઈ ગયો હતો. એવામાં પટણાની રાજ્યગાદી પર એકદમ નવો ધડાકે થયો. પાટલીપુત્રના અધિપતિ ઉદાયી રાજાનું વિનય રત્ન ખૂન કર્યું અને પાટલીપુત્ર અરાજકતાનું ભોગ બન્યું. ઉદાયીના મૃત્યુ પછી તેને પુત્ર ન હોવાથી મગધની રાજ્યલગામ નન્દના હાથમાં આવી. નન્દ રાજાને શરૂ શરૂમાં ઘણી મુશ્કેલી વેઠવી પડી, પરંતુ અંતે તે મગધને સર્વેસર્વા રાજા બન્યો. આ નન્દ રાજાના મંત્રીઓમાં કલ્પક એ પ્રધાન મંત્રી હતા. એ મંત્રી અભયકુમાર અને ચાણક્યની હાલમાં ઉભી શકે તેવો બુદ્ધિવાન હતા. પિતૃ પરિચયઃ કપકના પિતાનું નામ કપિલ પંડિત હતું. કપિલ પંડિત પાટલીપુત્રના દરવાજા બહાર એક સુંદર મકાન બનાવી ત્યાં પોતાના કુટુંબ સાથે રહેતા હતા. તેના મકાન પાસે થઈને શહેરમાં જવાનો રસ્તો હતો. એક જેન આચાર્ય મહારાજા પિતાના શિષ્ય પરિવાર સાથે પાટલીપુત્ર તરફ આવી રહ્યા હતા, પરંતુ સૂર્યાસ્તને સમય થવાથી તેઓએ આજ્ઞા માગીને કપિલની અગ્નિહોત્ર શાળામાં જ રાત્રિ નિવાસ કર્યો. કપિલ જાતે બ્રાહ્મણ વિદ્વાન હતો. તેને જૈનાચાર્ય સાથેના આ પહેલા પરિચયમાં જ જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધા પ્રકટી અને કપિલ પંડિત પરમ શ્રાવક બન્ય. નામકરણ કપિલ પંડિતને ત્યાં પુત્ર જન્મ થયે તે વાતની તેને ખુશાલી હતી, પરંતુ તે બાળક પૂર્વ કર્મ યેગે જન્મથી જ વ્યંતરીઓ વડે પીડાવા લાગે. પંડિતજીએ અનેક ઉપાય ક્ય, કિન્તુ કોઈ પણ રીતે તે બાળકને આરામ થયે નહીં. એક દિવસે એક જૈન સાધુજી પાત્રાનું ધાવણ જમીન પર પરાવતા હતા ત્યારે કપિલ પંડિતે શ્રદ્ધાભાવે એકદમ ઉઠી બાલકને એવી રીતે ધર્યો કે તે પાત્રાનું પાણી બાલકના માથે પડયું અને વ્યંતરની પીડા દૂર થઈ ગઈ. બાલક નરેગી થતાં કપિલ પંડિતે તેનું કપક એનું નામ રાખ્યું. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ 1 ‘મહામંત્રી કલ્પક [૨૩] કલ્પકને બચપણથી જ જૈનધર્મના સંસ્કાર મળ્યા. તે બુદ્ધિમાન હતું એટલે થોડા વર્ષમાં સમર્થ વિદ્વાન બની ગયો. અને અનેક બ્રાહ્મણ પુત્રે તેની પાસે આવી અધ્યયન કરવા લાગ્યા. શિષ્ય—પરિવાર સાથે ચાલતે કલ્પક બૃહસ્પતિની શોભાને ધારણ કરતા હતા. કલ્પકનો વિવાહ કલ્પક જેનધમ હતા તેમ સંતોષી અને સંયમી હતો. તેને વિવાહ માટે ચારે તરફથી બ્રાહ્મણે પ્રાર્થના કરતા હતા, પરંતુ કલ્પકે આજ દિવસ સુધી નકાર જ સંભળાવ્યા હતા. એક દિવસે કલ્પક સીધા રસ્તા પર ચાલ્યો જતો હતો તે જ સમયે એક બ્રાહ્મણે ઈરાદાપૂર્વક પિતાની રૂપવંતી ગુણવતી કિન્તુ જલદરથી પીડાતી યુવાન કન્યાને કુવામાં ઉતારીને જાહેર કર્યું કે–જે કઈ આ મારી કન્યાને કુવામાંથી બહાર કાઢશે તેને આ કન્યા આપવામાં આવશે. કલ્પક તેવા અવસરે આ કુવા પાસે આવી પહોંચ્યું હતું. તેણે દયાભાવે વિપ્રકન્યાને કુવામાંથી બહાર કાઢી અને કન્યાના પિતાએ પિતાની જાહેરાત પ્રમાણે એ કન્યાને કેલ્પક સાથે વિવાહ કરવાનો આગ્રહ કર્યો. કલપકને જ્યારે માલુમ પડયું કે આ કન્યાને જલોદર છે ત્યારે તે સમજી ગયો કે કન્યાના પિતાએ મને ઈરાદાપૂર્વક ફસાવવા માટે આ પેંતરે ઓ છે. છતાં તેણે દયાભાવે યજુર્વેદેત પ્રયોગો વડે કન્યાને નીરોગી કરી તેણી સાથે લગ્ન કર્યું. મંત્રીપદની પ્રાપ્તિ નંદ રાજાએ કલ્પકને બેલાવી પ્રધાનમંત્રી બનવાનું કહ્યું. કલ્પકે સંતોષ તથા નિર્લોભતેના કારણે પ્રધાનમંત્રી બનવાનો ઈન્કાર કર્યો. આ સાંભળી નંદરાજાને બહુ ગુસ્સો આવ્યો, પરંતુ તે ગુસ્સાને મનમાં જ ગળી ગયો. પછી નંદરાજાએ સુન્દર ધોબીને બોલાવી હુકમ કર્યો કે કપકના કપડાં તારે ત્યાં ધોવરાવવા લાવે ત્યારે તે પાછાં આપવાં નહીં. બન્યું પણ એમજ ! કેમકે કૌમુદી રથોત્સવના પ્રસંગે સુંદર બેબીને કપડાં ધોવા આપ્યાં, પરંતુ બે વર્ષ સુધી તે કપડાં પાછાં મલ્યાં જ નહીં. ત્રીજા વર્ષને પ્રારંભ થતાં જે કલ્પકે બીને સંભળાવી દીધું કે “ હવે હું એ મારાં કપડાં પાછાં તે લઈશ, કિન્તુ તે તારા લેહીથી રંગીને લઇશ. અમારું વચન કદાપિ અસત્ય થવાનું નથી.” ત્યારપછી એક રાત્રે તેણે દેબીના ઘર પર આવી કપડાં માગ્યાં. ધોબીએ કલ્પકને ગુસ્સાવાળે ચહેરે દેખી પિતાની પત્નીને કપડાં આપી દેવા કહ્યું. ધોબણે પેટીમાંથી, કપડાં બહાર કાઢ્યો કે તુરત કપકે તે કપડાં લઈ છુરી વડે ધોબીનું પેટ ચીરી તેના લેહી વડે કપડાં રંગી નાખ્યાં. બણ આ કરપીણ ખૂનને દેખી શકી નહીં. તે એકદમ બોલી ઉઠી કે આમાં મારા પતિને કાંઈ અપરાધ નથી. માત્ર રાજાના કહેવાથી તેમણે તમારાં કપડાં આપ્યાં ન હતાં. કલ્પકે “આ રાજાનું કામ છે, અને મને દેહાંત દંડની સજા મળશે ? એમ ખ્યાલ આવવાથી ધાબીના ખૂનની જાહેરાત થાય તે પહેલાં રાજાને મળવાનો નિર્ણય કર્યો અને તે પ્રાતઃકાળમાં જ રાજાની સામે રાજસભામાં આવી ઉભ. રાજા નંદે પ્રસન્ન થઈને કલ્પકને પ્રધાનમંત્રી બનવા માટે આજે પુનઃ આગ્રહ કર્યો. કલ્પકે પણ રાજાનું વચન માની, મંત્રી મુદ્રા ધારણ કરી અને રાજાએ તેને પોતાની પાસે ગાદી પર બેસાડો. થેડી વાતચીત થતાં રાજાના દિલમાં કલ્પક માટે ઘણે આદરભાવ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [વર્ષ [૯]. શ્રી જૈન સત્ય પ્રકાશ ઉત્પન્ન થયો. થોડીવારમાં ધોબીનું પંચ ફરિયાદ કરવા માટે રાજાની પાસે આવી પહોંચ્યું, કિન્તુ કલ્પકને મંત્રીપદે બેઠેલે દેખીને તે કંઈ પણ બોલ્યા વિના પાછું ચાલ્યું ગયું. આ તરફ રાજાએ જુના મંત્રીઓને પણ મંત્રીપદથી છુટા કર્યા. રાજા નિંદે કલ્પકને મહામંત્રી બનાવ્યો અને કલ્પકે પિતાના બુદ્ધિચાતુર્ય વડે રાજ્યલક્ષ્મી, રાજ્યસત્તા તથા જમીનનો વધારો કરી નંદને મહારાજા બનાવ્યા. યદ્યપિ કલ્પક મહામંત્રી હતા, કિન્તુ મહારાજા નંદ તેને ગુરુ તરીકે માન આપતો હતો. પ્રપંચને ભેગઃ મંત્રી કલ્પક પુત્ર પરિવારથી પણ સમૃદ્ધ હતા. તેણે પિતાના જ્યેષ્ઠ પુત્રના લગ્ન પ્રસંગે રાજાને અંતઃપુર સહિત નોતરી તેને સત્કાર કરવાનો સંકલ્પ કર્યો, અને તે માટે છત્ર વગેરે રાજચિહ્ન તૈયાર કરવાનું કામ પણ આરંભી દીધું. ખરેખર, મનુષ્ય ધારે છે કંઈ અને બને છે કંઈ ! આ જ વખતે નંદ રાજાને જૂને મંત્રી કે જે કલ્પકનું છિદ્ર હાથમાં આવ્યાની રાહ જોઈ રહ્યો હતો તેણે મગધના મહારાજા નંદ પાસે જઈ તેના કાન ભંભેર્યા, અને સાફ સાફ જણાવી દીધું કે-“ જેને તમે ગુરૂ તુલ્ય માને છે તે કલ્પક છુપી રીતે નવાં રાજચિહ્ન તૈયાર કરાવી રહ્યો છે. તે તપાસ કરીને યોગ્ય પ્રબંધ કરી લ્યો ! અમે તે માત્ર સ્વામીભક્તિથી પ્રેરાઈને આપને આ વસ્તુથી વાકેફગાર કર્યા છે. આ બાબતમાં શું કરવું તે આપની ઈચ્છાને આધીન છે.” વગેરે વગેરે. મહારાજા નંદે કલ્પકના ઘરને ભેદ લેવા માટે ચરપુરુષ મોકલ્યો. અને જુના મંત્રીનું કહેવું વ્યાજબી લાગવાથી કલ્પક કંઇક નવું તર્કટ રચે છે એમ માની કલ્પકને કુટુંબ સહિત પકડાવી અંધારા કુવામાં ઉતારી હંમેશને માટે દુઃખમાં ધકેલી દીધે. તથા તેને ચેડાં ડાં અન્ન પાણી મળે તેવો બંદોબસ્ત કરી ભવિષ્યમાં કપેલ આપત્તિ દૂર થઈ છે, એમ માની છુટકારાને દમ ખેંચો. જુના મંત્રીએ પોતાના ઘરમાં દિવાળી મનાવી ! મહામંત્રી ભવિષ્ય દ્રષ્ટા હતે. તે કળી ગયે કે જૂના મંત્રીની પ્રપંચજાળમાં ફસીને રાજાએ આ અન્યાય કર્યો છે. અગમચેતી બીજે દિવસે એક માણસનું પણ પેટ ન ભરાય એટલે ખોરાક તથા પાણી આવ્યાં. એટલે કલ્પકે પોતાના કુટુમ્બને જણાવ્યું કે “ મહારાજા નંદ આપણને રીબાવીને મારવા ઈચ્છે છે. આપણે આ ખોરાકના ભાગલા કરીને ખાઈશું તે દરેક ભૂખ્યા રહીશું અને દરેક જલ્દી મૃત્યુ પામીશું. આમ થવાથી આપણું શત્રુઓને તેમના કુકૃત્યને બદલે નહીં મળે. માટે આપણે એ રસ્તે લેવો જોઈએ કે આપણામાંથી હરકોઈ એક વ્યક્તિ ચિરકાળ છે, લાંબુ જીવન ગુજારે, વંશવેલે ચલાવે અને વખત આવે એ જૂના મંત્રીને ધૂળ ચાટતા કરી વેરને બદલે ચે. જે આ વાત તમને પસંદ હોય તે કેઈપણ એકને આ અન્ન વડે જીવત રાખી બાકીના દરેકે ખુશીથી મૃત્યુને ભેટવું જોઈએ.” - કુટુએ આ વાત મંજૂર રાખી અને વેરને બદલે લેવાની તાકાત બીજા કઈમાં નથી માટે સ્વયં કલ્પકે જીવંત રહી આ કાર્ય સાધવું એમ જણાવી અનશન સ્વીકાર્યું. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને ૮1 મહામંત્રી કહ૫ક [૧૯૫] કુટુંબના દરેક માણસે એક પછી એક મૃત્યુ પામી દેવલોકના અતિથિ બન્યા. ઉપરથી હમેશાં ખોરાક તથા પાણી આવતાં હતાં તેના આધારે માત્ર એક મહામંત્રી કલ્પક જીવતો રહ્યો. પરંતુ શહેરમાં અને અન્ય દેશોમાં એવી અફવા ફેલાઈ ગઈ કે મહામંત્રી કલ્પક મૃત્યુ પામ્યો છે. મહારાજા નંદના શત્રુઓ આવા પ્રસંગની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે તેમને જાણ થઈ કે મહામંત્રી કલ્પક મરી ગયો છે એટલે તુરત સૈન્ય તૈયાર કરી તે પાટલીપુત્ર પર ચડી આવ્યા. અને નંદનું રાજ્ય જડથી ઉખડી જાય એવી પરિસ્થિતિ ઉભી કરી. મહારાજા નન્દને હવે કલ્પક યાદ આવ્યા. તેના ગુણ સાંભર્યા. પિતાના ખુશામતિયા મંત્રીઓની નબળાઈને ખ્યાલ આવ્યો અને પોતે મંત્રીની જાળમાં આબાદ ફસી ગયા છે એનું ભાન થયું. તેણે અંધારા કુવામાં કલ્પક જીવતે છે કે મરી ગયો છે તેની તપાસ કરાવી, અને કપકને જીવતે જાણી બહાર કાઢી સારાં વસ્ત્ર પહેરાવી પાલખીમાં બેસારી શત્રુઓ દેખી શકે એવી રીતે, ગઢની રાંગે રાંગે ચારે બાજુ ફેરવ્ય. શત્રુઓને તે ખાતરી હતી કે કલ્પક તો મરી ગયો છે, માટે મહારાજા નેદે આ બનાવટી કલ્પક ઉભો કર્યો છે, એટલે તેઓએ વધારે શોર મચાવ્ય અને અધિક ઉપદ્રવ કરવા લાગ્યા. સબ્ધિની શરતે મહામંત્રી કલ્પકે શત્રના મંત્રીને સન્ધિ કરવા માટે ગંગા નદીની મધ્યમાં આવવા પત્ર દ્વારા આમંત્રણ મોકલ્યું. અને તે બન્ને મંત્રીઓ વહાણ દ્વારા ગંગાના મધ્ય ભાગમાં આવી મલ્યા. મહામંત્રી કપકે ત્રણ સંકેત બતાવ્યા – ૧ શેરડીને સાઠે બતાવીને પૂછયું કે-આનું મૂળ તથા છેડે કાપી નાંખવાથી બાકી શું રહે ? ૨ કિનારા પર મહીયારી ચાલી જતી હતી. એક પુરૂષે આવી છે કે મારી તેની મટકી ફેડી નાંખી. અને કાગડા આવી તેનું દહીં ખાવા લાગ્યા. કપકે શત્રુમંત્રીને આંગળી વડે તે ઘટના બતાવી. ૭ કલ્પકે પિતાના વહાણ વડે શત્રુમંત્રીના વહાણને ત્રણ પ્રદક્ષિણા આપી. આ ત્રણે સંકેતોને પરમાર્થ નીચે પ્રમાણે હતા – ૧ જેમ શેરડીનું મૂળ તથા છેડે કાપવાથી શેરડી વધતી નથી અને મીઠાશ જામી રહે છે, તેમ સત્ય સધિ તથા પ્રપંચ સધિ કરવાથી અશાન્તિ વધતી નથી અને હાસ ન થવાથી ક્ષત્રિયોની જાતિ વધતી રહે છે. આ બન્ને બાબતે લક્ષ્યમાં લઈને સબ્ધિ કરવાની છે. ૨ જેમ ધોકાથી મટકી ફૂટી ગઈ અને દહીં કાગડા ખાઈ ગયા તેમ મારા બુદ્ધિ પ્રયોગથી તમારા પક્ષમાં ફૂટ પડશે અને તમારું સૈન્ય વીખરાઈ જશે. માટે સમજીને કામ . ૩ જેમ હું મારા વહાણ વડે તમારા વહાણને ચારે બાજુ વીટું છું તેમ અમારું સૈન્ય તમારા સૈન્યને વીંટી લેશે. એ નક્કી માનજે. શત્રુનો મંત્રી બુદ્ધિવાન હતો, સન્ધિના કામમાં પ્રવીણ હતા, પરંતુ તે મહામંત્રી કપકના આ સંકેતેને સમજી શકશે નહીં. અને મહામંત્રી કલ્પના મુખ સામે તાકતા For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [45] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ બેઇરહ્યો. થાડી વાર પછી કંઇ પણ ખેલ્યા ચાલ્યા વિના બન્ને મ`ત્રીએ પેાતાના સ્થાનમાં આવી પહોંચ્યા. Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુ પક્ષે એકઠા મલી પેાતાના મંત્રીને પૂછ્યું કે સન્ધિની શી શરતો છે? મત્રી તા કંઈ સમજ્યેા જ ન હતા એટલે તેણે ખેદરકારીથી ઉત્તર વાળ્યેા –સંધિ શા ને વાત શી ? મને કલ્પ કષ્ટ કહ્યું જ નથી, તે મહામૂર્ખ લાગે છે. તે શું કરવા ઈચ્છે છે. તેનીય કઈ ખબર પડતી નથી. વગેરે વગેરે. પેાતાના મત્રી પાસેથી આવા વિચિત્ર ઉત્તર સાંભળી શત્રુઓએ મનમાં ને મનમાં જ નિર્ણય કર્યાં –“ આ અમારા મંત્રી મહામંત્રી કલ્પક પાસેથી લાંચ લઈ છુટી ગયા છે, એટલે સાચી વાત જણાવતાં જૂઠાં ગલ્લાંતલ્લાં મારે છે, જે આના વિશ્વાસે કામ લેશું આપણી ખૂરી દશા થશે ” બસ, આવા વિચાર કરી દરેક શત્રુ રાજાએ પોતાના જીવ બચાવવા માટે પોત પેાતાના સૈન્ય સાથે પાછા હટી પાતપેાતાના સ્થાનમાં ચાલ્યા ગયા. મહારાજા નન્દે પણ કલ્પકનું ઘણું સન્માન કરી તેને પુનઃ મહામંત્રીપદે સ્થાપ્યા અને ક્રોધિત થઈ જૂના મંત્રીને સખ્ત દંડ કરી તેના કુકર્મના બદલા આપ્યા. કલ્પક પુનઃ વિવાહ કર્યાં અને તેને પિરવાર વધવા લાગ્યા. મહારાજા નંદનું રાજ્ય પણ વિસ્તાર પામ્યું, અન્તિમ વંશપર પરા: નવંશમાં નવ રાજાએ થયા છે, જે નવનંદ તરીકે પ્રસિદ્ધ છે. કલ્પક એ પ્રથમ નંદને મહામંત્રી હતા અને પછીના નદીના રાજ્યશાસનમાં તેના વંશજો જ મંત્રીપદ પર અધિષ્ઠિત હતા. નવમા નંદના રાજ્યકાળમાં મહામ`ત્રી કલ્પકના વશને વિપ્ર શટાલ મત્રી પદે હતા. આ મંત્રી શકટાલનું ચિત્ર જૈન જગમાં પ્રસિદ્ધ છે. પૂજ્ય આચાર્ય સ્થૂલિભદ્રજી મંત્રી શકટાલના પુત્ર હતા અને તેઓએ મંત્રી પદની વિચારણા કરતાં કરતાં સાધુ જીવન સ્વીકાર્યું હતું તથા જૈન સંઘનું નેતૃત્વ પ્રાપ્ત કર્યું હતું. મહામંત્રી કલ્પકના વંશજોના હાથમાંથી મ`ત્રીવટુ સરી પડતાં નન્દવંશના તુરત અંત આવ્યેા છે. અર્થાત્ ઐતિહાસિક યુગમાં મહામંત્રી કલ્પક અને તેને વશ એ એક અમરવશ છે. LI For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે “બરાબર પર્વત” પરના જૈન ગુફા મંદિરે છે REFEREFFFFEREFEREFEREFFFFFFFFFFFEREFERE લેખક-શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ ( ગતાંકથી ચાલુ ) ક માપારને શિલાલેખ. આ શિલાલેખ પિાલીશ કરેલી સપાટ સપાટી પર કોતરવામાં આવ્યો છે. તેને હવાથી ઘણું નુકસાન થયું છે. જેના માટે જાણી જોઈને કોઈ નુકસાન કર્યું હોય એમ પણ જણાઈ આવે છે. આ શિલાલેખની બીજી લાઈનને ચે અક્ષર શું છે અને ગેરથગિરિના શિલાલેખની માફક તેમાં એક મધ્યબિંદુ છે. ત્રીજી લાઈનને આઠમો અક્ષરા ને થમ્ છે. પાંચમી લાઈનના પહેલા અક્ષર પછી સ્વસ્તિક તેમજ સીધા ખંજરને મળતું ચિહ્ન જોવામાં આવે છે. આ નિશાન ત્રિશૂલનું હોવું જોઈએ. પાંચમી લાઈનને આ પહેલે અક્ષર ની જેવો લાગે છે પણ તે ખરી રીતે ના છે. આ ચિહ્નોની નીચે મત્સ્યનું ચિહ્ન તદન સ્પષ્ટ જણાય છે. મત્સ્યની ઝાલરે પણ ઠીક છે. - શિલાલેખની ચોથી લાઈનના ચેથાથી નવમા અક્ષર પરથી આ ટેકરીનું ખલાતી ” કે “ખલાંતીક પર્વત” એમ એવું નામ જણાય છે. વિશ્વામિત્રની ગુફામાંના ' શિલાલેખ પરની ત્રીજી લીટીમાં જે “ખલાતિક પવતસી” એ સ્પષ્ટ શબ્દ છે, તેને આ શબ્દો મળતા આવે છે. આ લીટીને ચોથે અક્ષર “દી” છે એટલે આખો શબ્દ દીના એમ બની રહે છે. જે અનુમાન સત્ય હોય તો બે વસ્તુઓ સ્પષ્ટ રીતે તરી આવે છે. પહેલી વાત એ કે આ શિલાલેખવાળી ટેકરીના નામની શરૂઆત “ખ”થી થવી જોઈએ. વળી બીજે કઈ પણ અક્ષર હવે કાઢી નાખવાનું શકય નથી. બીજી વાત એ છે કે જે સમુદાયને આ ગુફા અર્પણ કરવામાં આવી તે સમુદાયનું નામ આમાં મૂકી દેવામાં આવ્યું છે. “બરાબર” પર્વતની અને નાગાજુની ટેકરીઓની બીજી પાંચ ગુફાઓમાં આમ થયું નથી. સ્વસ્તિક અને ખંજર (ત્રિશુલ) એ બંનેના મિશ્રણને આજીવિકાના ચિહ્ન રૂપ માનીએ તે જ શિલાલેખમાં સમુદાયનું નામ છે એમ માની શકાય. આજીવિકેહિ” એ શબ્દ “બરાબર” પર્વત અને નાગાજુનીના બીજા દરેક એટલે પાંચે શિલાલેખોમાં જણાય છે, પણ તે ચાર શિલાલેખમાંથી જાણી જોઈને ઉખેડી નાખવામાં આવેલ છે. “કમેપાર ”ના શિલાલેખની ચોથી લાઈનમાં આ જ “આજીવિકેહિ” શબ્દ હોવાનું સંભવિત નથી ? વળી રૂચ કુટા “ વરી”ના એ શબ્દો લેખના છેડે હોય એમ માનવામાં આવે તેમ છે. આજીવિકો ઈ. સ. પૂર્વેના છઠ્ઠા સૈકામાં હિંદ અનેક પ્રકારના પરિવર્તનમાંથી પસાર થતું હતું. ઉપનિષદોની શ્રદ્ધાવાળા બ્રાહ્મણે ધર્મસૂત્ર રૂપે જીવનના નિયમે વિહિત કરતા હતા. તીર્થંકર For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૭ વર્ધમાન અને મહાત્મા ગૌતમબુદ્ધ અનુક્રમે જૈન અને બૌધ ધ'ના દૃષ્ટિમિ'દુથી મુક્તિના સિદ્ધાંતને પ્રચાર કરતા હતા. એવા સમયમાં ગાસાલાએ પેાતાના આવિક પંથ સ્થાપ્યા. એ પથમાં અંધ શ્રદ્ધાયુક્ત તપાના અનુષ્ઠાનને ધિક્કારી કાઢવામાં આવ્યુ છે. ઇ. સ. પૂર્વે ખીજા સૈકાની આખર સુધીમાં પહેલા ત્રણે પથા હિંદુ ધર્મમાં ભળી ગયા હતા, જો કે દરેક પથના જુદા અનુયાયિઓ તા હતા જ. યુદ્ધના અનુયાયીઓ ખાસ કરીને અઁગાલ અને બિહારમાં અને જૈતેાના અનુયાયી એરિસ્સામાં હતા. પણ આજીિવકાના પથ તરીકે વિનાશ થયેા. તેમના સિદ્ધાંત તેમની ક્રિયાક્રાંડામાં તપાસ કરતાં અને ખીજા સ’પ્રદાયે સાથે તેમના સંબંધને વિચાર કરતાં ઘણી જાણવા જોગ ખાખતા ઉપર અજવાળું પડે છે. વર્ધમાન, ગૌતમ અને ગાસાલે; એ ત્રણે બ્રાહ્મણાના વિરોધી હતા. જનતાની ભાષા એ તેમની ભાષા હતી. તેમને લેાકામાંથી શિષ્યા મળી રહેતા હતા. બ્રાહ્મણા તેમની ઉપેક્ષા કરતા હતા. મૌર્ય યુગમાં (ઇ. સ. પૂર્વે. ચોથા અને ત્રીજા સૈકામાં ) બ્રાહ્મણો રાજકીય પ્રતિષ્ઠા લગભગ ગુમાવી ખેડા હતા. એ સૈકાની આખરે એટલે કે ઇ. સ. પૂર્વે ખીજા સૈકામાં પતંજલિએ પાણિની વ્યાકરણ (૨-૪-૫૬ ) માં “ દેવાનાં પ્રિય 'સંબધી વ્યંગ ઉલ્લેખ કર્યો છે. બ્રાહ્મણ સંપ્રદાએ જુદા જુદા દેશાના વિજય તેમજ નૈતિક યુદ્ધના ખેોધપાઠો શીખી લીધા હતા. હિંદુ ધર્માંમાં નવીન યુગની ઉષા પ્રગટતી હતી અને આજીવિકા લેાકગણનામાં આગળ વધતા હતા. ,, પણ વમાન, ગૌતમ અને ગેસાલા વચ્ચેના કલહ સખત હતા. એ કલહ લાંખે વખત ચાલ્યા. વર્ધમાન અને ગૌતમયુદ્ધના મા જુદા હતા પણ તે લકાને કલ્યાણકારી હતા, તેમણે મુક્તિને નવા આદર્શ શિખવ્યા હતા. બૌદ્ધોને બ્રાહ્મણ, જૈન કે આવિક સંપ્રદાયમાંથી કાઇ પસંદ પડે તેમ નહેાતુ. તેમને એ બધા સંપ્રદાયો વિમાર્ગે ચાલનારા જણાતા હતા. બુદ્ધ ધર્માંના ઘણાખરાં પુસ્તકામાં આજીવક શબ્દ આવે છે. તે સ ંસ્કૃત શબ્દ આવિકને મળતા છે. બ્રાહ્મણોએ આવિદેશની ઉપેક્ષા કરી, બૌદ્ધોએ તેમને બ્રાહ્મણો કે જૈને કરતાં ચઢીયાતા કે ઉતરતા માન્યા નહી. આજીવિકા કે જૈનેા તરફ ખાસ તિરસ્કાર રાખવાતુ મુદ્દોને કઇ કારણ ન હતું. અશોક તે દશરથ રાજાએ તે બૌદ્ધો માટે જેવા ભાવથી સ્તૂપે કરાવ્યા હતા તેવા જ ભાવથી આવિકા માટે “ બરાબર પર્યંત ” તેમજ ‘નાગાર્જુની ” ટેકરી ઉપર ગુફાઓમાં નિવાસસ્થાન કરી આપ્યાં હતાં. બૌદ્ધોને પાછળથી જે તિરસ્કારભાવ થયે, તે બ્રાહ્મણા સામે હતેા, જૈન કે આવિકા સામે તેમને તિરસ્કારભાવ ન હતા. ,, 66 વમાન ને ગાસાલા વચ્ચેના સંબંધ જુદો જ છે. મ`ખલી નામના યાચકના તે છોકરા હતો. નાલંદા ખાતે તેને મહાવીરની મુલાકાત થઇ હતી. વિજય, આનંદ અને સુદન જેવા ધનાઢય પુરૂષ! પ્રભુ મહાવીરને જે પૂજ્યભાવથી જોતા હતા, તે ઉપરથી તેણે પ્રભુ મહાવીરના શિષ્ય થવાના વિચાર કર્યાં. પ્રભુ મહાવીરે તેને શિષ્ય બનાવવાની ના કહી. ગેાસાલાએ આ ઉપરથી પોતાની માલમીલકત એક બ્રાહ્મણને આપી દીધી, અને લેાચ કરી ધર્રમાર્ગમાં દાખલ થયેા. તેણે છ વર્ષ સુધી પ્રભુ મહાવીર સાથે યતિધર્મ આચર્ચા. આ ધર્મોમાં તેને કાપિ રસ પયેા ન હતા. ક ગામની બહાર “ વેષીયાયન ” નામના એક યંત રહેતા ,, For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮1 બરાબર પર્વત” પરના જૈન ગુફા મંદિરે [૯] હતા. તેમના હાથ અને મહીં ઉંચાં કરેલાં હતાં, અને તેઓ તડકામાં બેઠા હતા. તેમનું શરીર જુઓથી ઉભરાઈ ગયું હતું. “તમે ઋષિ છો કે જુનો ભંડાર છો ? ” એવી ગેસલાએ પૃછા કરી. અને ઋષિની વિશેષ પજવણી કરતાં તેમણે ગે શાળા ઉપર તેજલેશ્યા મૂકી. પ્રભુ મહાવીરે સામે શીતલેસ્યા મૂકીને ગોશાળાને બચાવ્યો. પછી ગોશાળાએ તેજોલેસ્યા શિખવાનો વિધિ પ્રભુ પાસેથી જાણીને તેને પ્રાપ્ત કરી. આથી તેને સ્વતંત્ર મત સ્થાપવાના વિચારે થવા લાગ્યા. ગોસાલાને છૂટા થવાનું દેખીતું કારણ એ હતું કે એના સિદ્ધાંત પ્રમાણે બધા પ્રાણ પ્રતિક્ષણે પુનર્જન્મ લઈ શકે છે. સાલાએ પિતાને જાદુઈ શક્તિ પ્રાપ્ત થઈ હોવાનું જાહેર કર્યું. વળી તેણે જિનપદ પ્રાપ્તિની ઘોષણા પણ કરી અને પ્રભુ મહાવીરે જિનપદ પ્રાપ્ત કર્યું તે પહેલાં આજીવિકાને પંથ સ્થા. હલાહલ નામના એક શિષ્યની સાવથીની દુકાનમાં તેણે ઉપદેશ આપવાનું શરૂ કર્યું. તેણે કેટલાક યતિઓને પોતાના તરફ આકર્ષા. અને આઠ મહા નિમિત્તેને પોતાને સિદ્ધાંત સ્થાપિત કર્યો. પ્રભુ મહાવીરે આ કૃત્યોની ખુબ ઝાટકણી કરી. બંને વચ્ચેના આ મતભેદના કારણે સમગ્ર હિંદમાં પિતાને ધર્મ સ્થાપવાની પ્રભુ મહાવીરને જે તક મળી હતી, તે તકને અંતરાય થયે. બીજી બાજુ જૈને, આજીવિકા અને તેમના નેતા ગેસાલા તરફ ધૃણાની દૃષ્ટિથી જોવા લાગ્યા. ગેસલાએ મનુષ્ય જાતના છ વિભાગ ક્યાં. એક પિત, ભીખુ, નિર્ચ, આજીવિકા, ગોસાલાને વખાણનારા સત્ પુરૂષો અને પોતાની વિરૂદ્ધ જનારા ખરાબ માણસે. બૌદ્ધો, જૈન અને આજીવિકેમાં સાધુઓને સમુદાય ઘણે હેટ અને મહત્ત્વને હતે, એ વાત સ્પષ્ટ છે. ગોસાલાએ એ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો હતો કે મહા સત્તાને એક બાજુ મુકીને મનુષ્ય જાત બીજાઓના કૃત્યથી “અહંતપદ” તેમજ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. આ સિદ્ધાંત જૈનના સિદ્ધાંતથી જુદા પડે છે. જેને તે ગેસાલાના સિદ્ધાંતને ‘મૂર્ખતાયુક્ત” માને છે. ગોસાલાએ જિનભગવાનની સત્તાને અને પ્રમાણભૂતતાને ફટકો માર્યો છે, એવી જૈનોની માન્યતા છે. પ્રભુ મહાવીર સત્ય જ્ઞાનની હજુ શોધમાં હતા, એ દરમ્યાન સાલાએ પિતાનું ઉંધું પ્રચારકાર્ય કર્યું, એ તેના ધર્મોપદેશમાં કેવી કઠોર વૃત્તિ હતી તે બતાવી આપે છે. જેને આજીવિકોથી જરા પણ ડર્યા નહી. તેમણે આજીવિકાને પ્રત્યુત્તર આપવાની પણ દરકાર કરી નહી. બૌદ્ધો અને જૈનો વચ્ચે ઉશ્કેરણીના પ્રસંગે થતા હતા. ગોસાળાએ પ્રભુ મહાવીરને ગાળો આપવામાં બાકી રાખી નહોતી. સવનુભઈ નામના પ્રભુ મહાવીરના એક શાન્ત શિષ્ય પણ ગોસાલાની એક નિર્લજ વૃત્તિ હામે વિરોધ ઉઠાવ્યો હતો. પ્રભુ મહાવીર અનંત જન્મો સુધી કોઢ નીકળવાની ગોશાળા માટે ભવિષ્યવાણી ભાખી હતી. તેમણે નાસ્તિક ગોસાલા કે આજીવિકા સાથે કંઈ પણ સંબંધ ન રાખવા પિતાના અનુયાયીઓને અનુરોધ કર્યો હતો. બૌદ્ધ ધર્મને ઈ. સ. પૂર્વે. છઠા સૈકાથી તે ઈ. સ. પૂર્વે ત્રીજા સૈકા સુધી હિંદમાં તેમજ હિંદના બહારના પ્રદેશમાં પ્રચાર થયે. જેનોમાં મતભેદ પડવાથી તે શરૂઆતમાંના કેટલેક અંશે દબાઈ ગયે. આજીવિકે કે જેઓ એક વખતે સત્તાધિશ હતા, તેઓ નામશેષ રહ્યા એમ ધારીને જેનો સંતોષ માને છે. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [30] શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ૩ - જેને અને આજીવિકા વચ્ચેનું આ વૈમનસ્ય શિલ્પકામના પ્રદેશમાં પણ જણાય છે. તેમાંના કેટલાએક દાખલા ખાસ નોંધવા જેવા છે. હાલન “બરાબર પર્વત” ઈ. સ. પૂર્વે બીજા સૈકામાં “દેવાનાં પ્રિય” નામથી ઓળખાતો હતો. દશરથ મૌર્ય યુગમાં “ ખલતિક પર્વત”ના નામે ઓળખાતો હતો. ઈ. સ. છઠ્ઠા અને સાતમા સૈકામાં “માન્ય ખરી”ના રાજા અનંતવર્મનની સત્તા નીચે તે “પ્રવરગિરિ ”ના નામથી ઓળખવામાં આવતા હતા. આ બંન્ને કાળ વચ્ચેના કોઈ કાળે તેણે ગેરથગિરિ એવું નામ ધારણ કર્યું. મી. જેકસનને સન–૧૯૧૩-૧૪ માં માલુમ પડેલા બે શિલાલેખો ઉપરથી આ વાત સાબીત થાય છે. એક શિલાલેખ ઉપર “ગોરગિરિ ” અને બીજા શિલાલેખ ઉપર “ગોરધગિર” એમ વંચાય છે. બીજા શિલાલેખની લીપી દક્ષિણ બ્રાહ્મી હતી તે મી. આર. ડી. બેનરજીએ અભિપ્રાય આવે છે. મહારાજા ખારવેલને હાથી ગુફાને શિલાલેખ ફરી વાંચી તેનો અર્થ કરતાં તે જ નામ અને લીપી પ્રકાશમાં આવ્યાં. નામ એટલે કે “ગોરધગિરિ'. રાજા ખારવેલ ઓરિસ્સામાં કલિંગ દેશના રાજા હતા. એમના શિલાલેખને સમયકાળ ઈ. સ. પૂર્વે બીજા સૈકાનો છે. શિલાલેખની સાતમી લીટીમાં આ પ્રમાણે જણાવ્યું છે હેટા સૈન્યથી તેણે (મહારાજા ખારવેલે) રાજ્યકાળને આઠમા વર્ષમાં મહાન વડવાળા (દીવાળવાળા )ગેરથગિરિ (કીલ્લો) ઉડાડી મુકેલ. સાત ગુફા પિકી “બરાબર પર્વત ઉપરની બે અને નાગાજુની ટેકરીની ત્રણ આજીવિકાને અર્પણ કર્યાના ઉલ્લેખો મળી શકે છે. ત્રણ શિલાલેખે ઉપર આજીવિકેહી ” શબ્દ જાણી જોઇને કહાડી નાખવામાં આવ્યા છે. જેઓ શિલાલેખની લીપી વાંચી શકતા હતા અને જેમણે આજીવિકા સામે વિરોધનું ખાસ કારણ હતું તેમણે આ કૃત્ય કર્યું હોવું જોઈએ. એટલે કે કોઈ હિંદુ, બુદ્ધ કે જેને આ કૃત્ય કરેલું હોવું જોઈએ. માઉખરી અનંતવર્મન જેણે “બરાબર પર્વત’ની એક ગુફા કૃષ્ણને અને બે નાગાજુની ગુફા શિવ અને પાર્વતીને અર્પણ કરી હતી, તેની સત્તા નીચે આ કૃત્ય થયું હશે તે મી. હટઝસને મત છે. એક બુદ્ધ પિતાના એક ભક્ત રાજાના કામને નુકસાન કરવાનો વિચાર કરે એ સત્ય લાગતું નથી. મહારાજા ખારવેલ કે જેઓ જિનના અનુયાયી હતા તેઓ અશોક, દશરથના યુગ પછી પિતાના રાજ્યકાળના આઠમા વર્ષમાં “ગોરધગિરિ ”માં હતા. તેમણે એક ચુસ્ત જૈન તરીકે ગસાલાના અનુયાયી ઢેગી આજીવિકાનાં નામે બને તેટલાં ભૂંસી નાખવાને પ્રયત્ન કર્યો હતો એમ મનાય છે. મહારાજા ખારવેલે “ગોરધગિરિ”ની મુલાકાત લીધી, એ વાતને “લેમશ ઋષિ”ની ગુફાની સુવિખ્યાત લેખથી ટેકે મળી રહે છે. જુદા જુદા સુશોભિત પ્રાણીઓ તરફ લક્ષ ખેંચી, તેમજ “ગેરધગિરૌ”ના લેખના સાનિધ્ય ઉપરથી મી. જેકસને પ્રશ્નનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે. મી. જેકસનના ફોટોગ્રાફે જે સન. ૧૯૨૫ માં લેવામાં આવ્યા હતા તેમાં બન્ને છેડે બે મકરે છે. મકવાળી આકૃતિ ઉત્તર હિંદમાં ભાગ્યે જ માલુમ પડે છે. ડાબી બાજુના શિલાલેખ તેમજ મકવાળા ફોટોગ્રાફ ઉપરથી એમ કહી શકાય કે આ દક્ષિણ હિંદનું અનુકરણ છે. મહારાજ ખારવેલને શિલાલેખ પરીક્ષા તેમજ પુરાવા રૂપ છે. “ગરધગિરિ”ના લેખ તેમજ ફોટાને “ઉદયગિરિ ”(કલિંગ)ના શિલાલેખ તેમજ ફોટા સાથે નીકટનો સંબંધ હતો, એ વાતમાં ભાગ્યે જ શંકા છે. શિલાલેખ તેમજ ફેટાનું For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ ] “બરાબર પર્વત” પરનાં જૈન ગુફા મંદિર [૩૧] કામ એક જૈને કર્યું છે. જેણે “આજીવિકેહી” શબ્દો કાઢી નાખતાં પિતાને ધર્મ જણાવ્યો છે. ઉપરની હકીકતથી એક બીજો મુદ્દો ઉપસ્થિત થાય છે. “બરાબર પર્વત” પરને “ક મોપાર” લેખ ફરી વાંચીને તેનો અર્થ કર એ આ મુદ્દો છે. આ લેખને મી. કીટ્ટોએ સૌથી પહેલાં લીગ્રાફ કરાવી જર્નલ એશિયાટીક સોસાયટી ઓફ બૅન્ગાલને સોલમા વોલ્યુમમાં પૃષ્ટ ૪૦૧ માં પ્રગટ કરાવ્યો હતો. તે પછી મી. બરોફે તે વિષે ચર્ચા કરી હતી. મી. કીટ્ટોએ જ્યારે ફેટે લીધો ત્યારે પાંચ અક્ષરો જે તૂટી ગયા છે તે બીલકુલ વાંચી શકાય તેમ ન હતા એમ જણાય છે. પણ “ ખલાતાક પર્વત” છે, એવા સૂચન ઉપરથી ફેટાની નકલ કરવામાં આવી હતી. ચોથી લીટીમાં છેલ્લા અક્ષર “દી અગાઉ દસ મીડાઓ મુકીને મી. હલ્ટઝસ આપણને ખોટે મારગે લઈ જાય છે. તેનું કારણ એ કે બીજી લાઈન કરતાં ચેથી લાઈન મોટી જણાય છે. ખરી રીતે જોતાં પાંચ અક્ષર કરતાં વધારે જગ્યા નથી. જનરલ કનીગહામે “ખલાતિકા પવત ” નો એ શબ્દનો એક ભાગ બીલકુલ ટુંકે કરી શકાય એવો નથી એવો ખુલાસો કર્યો હતો. મી. હલ્ટઝસ “મે” શબ્દને “મને” એવો અર્થ કરે છે. “મને એ સર્વનામ કોઈ અજાણ્યા દાતાનો ઉલ્લેખ કરતું હોય, અથવા રાજાને તેથી નિર્દોષ થતો હોય, પણ દરેક વસ્તુ અપાય છે તે વખતે ત્રણ વસ્તુ મહત્ત્વની હોય તે વાત ભૂલવી જોઈએ નહીં. એક તો દાતા, બીજુ જેને અપાય છે તે અને ત્રીજી અપાયેલી વસ્તુ. પહેલા શિલાલેખમાં પ્રિયદર્શી દાતા છે. “આજીવિકહી” ઓને દાન અપાય છે. અને “નિગોહાની ગુફા” એ દાનની વસ્તુ છે. બીજા શિલાલેખમાં પ્રિયદર્શી દાતા છે. આજીવિકેહીઓ દાન લેનારા છે. અને ખલાતિ પર્વતની એક ગુફા દાનની વસ્તુ છે. ત્રીજામાં પ્રિયદર્શી દાતા છે. અને “સુપીયે ગુફા” એ દાનની વસ્તુ છે. પણ દાન લેનાર કોણ છે તે આપ્યું નથી. વળી સરખાપણના કારણે “ખલાતિક પવત” શબ્દ લગાડવો એ પણ બીલકુલ જરૂરનું નથી. આનું કારણ એ છે કે ગુફાનું નામ પહેલી ગુફા જેવું જ છે. અર્થ પૂરે થાય તે માટે દાન લેનારનું નામ તે આવવું જ જોઈએ. મી. જેકસન દાન લેનારા તરીકે “આજીવિકેહીઓ” ને જણાવે છે. જાણી જોઈને અક્ષરે ભૂસી નાખવામાં આવ્યા છે, એ વાત ઉપરથી છએ ગુફાઓ આજીવિકાની હતી એ વાતને ટેકે મળી આવે છે. By Dr. A. Banerjee Shastri M. A. Ph! D.J. B. 0. R. ડ. Vol. 12 Part 1, pp. 53–62. આજીવિક દર્શન : આ દર્શનનું સ્વતંત્ર સાહિત્ય અને સંપ્રદાય વર્તમાનમાં હસ્તી ધરાવતું નથી. તથાપિ તેના આધ્યાત્મિક વિકાસક્રમ સંબંધી વિચારે બૌદ્ધ ગ્રંથોમાં સચવાઈ રહેલ છે. જો કે સંપ્રદાય ન હોવાથી તે વિચારેને સ્પષ્ટ ખુલાસે તે ગ્રંથમાં જણાતો નથી; તો પણ તે વિચારે For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટાંગયોગ સંયોજકઃ—શ્રીયુત શકરલાલ ડાહ્યાભાઈ કાપડિયા ( ગતાંકથી ચાલુ ) આસન : સાધક સુખ પૂર્વક સ્થિરતાથી જે રીતે બેસી શકે તે રીતને આસન કહેવાય છે. આસનના અનેક પ્રકાર છે. સંસારમાં જેટલા જીવ છે અને તેમને બેસવાના જે પ્રકાર છે તે સર્વાં આસન કહેવાય છે. પદ્માસન; વીરાસન, સ્વસ્તિકાસન, ભદ્રાસન, દણ્ડાસન, મયૂરાસન, આદિ પ્રસિદ્ધ આસનેા છે. સાધકના સ્વાભાવિક પ્રયત્ન શિથિલ પડી જાય તો જ તે આસદ્ધિ મેળવી શકે છે, કારણ કે સ્વાભાવિક પ્રયત્ન શિથિલ ના પડે તે સાધકને શરીરમાં કમ્પ લાગે છે. માટે આસ-સદ્ધિ કરનારને સ્વાભાવિક પ્રયત્નને શિથિલ કરવા જોઇએ. બીજા મતે લાંબા વખત સુધી નિશ્ચય પૂર્વક એક જ આસને બેસવાને અભ્યાસ કરવા તેને આસન કહે છે. આસસિદ્ધિ એછામાં ઓછા ૩ કલાકને ૩૬ મીનીટ અને વધુમાં વધુ ૪ કલાકને ૪૮ મિનીટ એક સ્થિતિ બેસી રહેવામાં થાય છે. પ્રાણાયામ : શાસ્ત્રોકત વિધિથી પોતાના સ્વાભાવિક શ્વાસ અને પ્રશ્વાસને રોકવું તેને પ્રાણાયામ કહે છે. બહારના વાયુના નાસિકાથી જે અન્તઃ પ્રવેશ થાય છે તેને શ્વાસ કહે છે અને ભિતરને વાયુ જે બહાર નીકળે છે તેને પ્રશ્વાસ કહે છે. આ શ્વાસ અને પ્રશ્વાસની ગતિને શાસ્ત્રાકત રીતે અવરોધ કરવા તેને પ્રાણાયામ કહે છે. પ્રાણાયામના ત્રણ ભેદ છે. (૧) પૂરક (૨) કુમ્ભક અને (૩) રેચક. આનું વિશેષ વર્ણન શાસ્ત્ર દ્વારા જાણી લેવું. (૩૦૧ મા પાનાનું અનુસંધાન ) જેવા મળે છે, તેવા સંગ્રહ કરવા જરૂરના છે. આવિક દન આધ્યાત્મિક આઠ પા યરીઓ માન છે, તે આ પ્રમાણેઃ-(૧), ખાટ્ટા (ર), પદવીમંસા (૩), ઉન્નુગત (૪), સેખ (૫) સમણુ, (૬), જિન (૭), પન્ન (૮); આ આઠમાં પ્રથમની ત્રણ અવિકાસ અને પાછલની પાંચ ભૂમિકા વિકાસક્રમની જણાય છે. ત્યાર બાદ મોક્ષકાલ હાવા જોઈએ. (સમાપ્ત) ૧ “ જિજીનિકાચ ’” નામના પ્રાચીન બૌદ્ધ ગ્રંથના “સામન્ત્ર સુત્ત ” પ્રકરણમાં આજીવિક સપ્રદાયના નેતા “ મખલી ગેાસાલ ને ઉલ્લેખ કરેલ છે. આ ગ્રંથની ખુāષકૃત “ સુમળા વિલાસિની ” ટીકામાં આજીવિક દર્શનની આડ પાયરીએનું વણન કરેલ છે. (1) જન્મ દીવસથી સાત દીવસ સુધી ગર્ભનિષ્ક્રમણુજન્ય દુઃખને લીધે પ્રાણી મ (મેામુહ) સ્થિતિમાં રહે છે. આ પહેલી મદ ભૂમિકા. (૨) દુર્ગતિમાંથી આવીને જે ખાળકે જન્મ લીધેલ હોય છે તે વારંવાર વે અને વિલાપ કરે છે તેમજ સુગ ંધિમાંથી આવી જન્મ લીધેલ બાળક સુગ ંધિનું સ્મરણ કરી હાસ્ય રે છે, આ ખિા (ક્રીડા) ભૂમિકા. (૩) માખાપના હાથ કે પગ પકડી અગર ખાટલા કે ખાØડ પકડીને બાળક જમીન ઉપર પગ માંડે છે. તે પદવીમસા ભૂમિકા. (૪) પગથી સ્વતંત્ર રીતે ચાલવાનું સામર્થ્ય આવે છે તે ઉન્નુગત ( ઋતુગત ) ભૂમિકા. (૫) શિલ્પકળા શીખવાનો વખત તે સેખ ( શૈક્ષ ) ભૂમિકા. (૬) ધરથી નીક્લી સંન્યાસ લીધેલ વખત તે સમણુ (શ્રમણ) ભૂમિકા. (૭) આચાર્યને સેવી જ્ઞાન મેળવવાના વખત તે જિન ભૂમિકા. (૮) પ્રાજ્ઞ થયેલ ભિક્ષુ (જિન) જ્યારે કઈ પણ નથી ખેલતા તેવા નિ લેજ શ્રમણની સ્થિતિ એ પત્ર (પ્રાજ્ઞ) ભૂમિકા. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ ] અષ્ટાંગ યુગ [૩૩] પ્રાણાયામના અભ્યાસથી રાગરૂપી મહા મેહરાજા પણ ધીમે ધીમે દુર્બલ બની જાય છે. અને મન ધારણમાં નિવિષ્ટ હોવાથી સામર્થ્ય પ્રાપ્ત કરે છે. જેમ ધાતુ અગ્નિમાં તપાવ્યાથી તે ઉપરનો મેલ દૂર થાય છે તેમ પ્રાણોને રોકવાથી ઈદ્રિઓના દોષ પણ દૂર, થાય છે. તેનાથી દુષશુદ્ધિ અને જ્ઞાનની દીપ્તિ થાય છે. તેનો અભ્યાસ ગુરૂગમ પૂર્વક કરવે. બીજા મતે પ્રાણ, અપાન, સમાન આદિ વાયુઓથી મનને રોકવાને અભ્યાસ કરવા અથોત કાળા ના આચાકૂ ને પ્રાણાયામ કહે છે. તેમાં આકાશના અપાન વાયુને નાસિકાંઠા આકર્ષણ કરી ઉદરમાં ભરે તેને પૂરક કહે છે. ભરેલા વાયુને યથાશક્તિ રેકે તેને કુક્લક કહે છે અને રોકેલા અશુદ્ધ વાયુને નાસિકા દ્વારા કાઢી નાંખવે તેને રેચક કહે છે. પ્રત્યાહાર : ઇદ્રિના ચિત્તાનુકરણને પ્રત્યાહાર કહે છે. પ્રત્યાહારના સાધનથી ઇ િવશ થઈ જાય છે. વેગને જાણવાવાળા મનુષ્ય પ્રત્યાહાર પરાયણ થઈને શબ્દ આદિ વિષયોમાં લાગેલી દિને રેકી તેને ચિત્તાનુકારિણી બનાવે તે જિતેન્દ્રિયમાં દૃઢતા આવે છે અને જેની ઈ િવશમાં છે તેની પ્રજ્ઞા (બુદ્ધિ) પ્રતિષ્ઠિત છે અને તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. માખીઓ જેમ ભમરાની પાછળ દોડે છે, ભમરા જ્યાં ઘુસે છે ત્યાં તે પણ જાય છે અર્થાત ભમરાની પાછળ માખીઓ ઘેલી થઈ ફરે છે તેવી રીતે ઇંદ્રિ ચિત્તની પાછળ ફરે તેને અર્થાત જ્યાં જ્યાં ચિત્ત પ્રવૃત્ત થાય ત્યાં ત્યાં ઇક્રિયાના જવાને પ્રત્યાહાર કહેવાય છે. ધારણ : જે સ્થાન એયનાં આશ્રયભૂત છે તે સ્થાન પર ચિત્તને એકાગ્ર કરી લગાવવું તેને ધારણા કહે છે. અર્થાત ચિત્તની વૃત્તિઓને એકાગ્ર કરીને એના આધાર સ્થાન પર લગાવવી તેને ધારણું કહે છે. તેના દશ પ્રકાર છે. શરૂઆતમાં ધારણું નાભિમાં કરાય છે. પછી અનુક્રમે હદય, વક્ષસ્થળ, કઠે, મુખ, નાસિકાગ્ર, નેત્ર, ભુમધ્ય, મુર્ધસ્થાન આદિમાં આ બધી મળીને દશ પ્રકારની ધારણા છે. આમાં ચિત્તની વૃત્તિઓ એકાગ્ર થઈ ને એય સ્થાન પર બંધાય છે. અને ધ્યેય સાથે તેનો કંઈ પણ સંબંધ રહેતું નથી. ટુકાણમાં ચિત્તને દેશ-વિદેશમાં બાંધવું તેને ધારણ કહે છે. ધ્યાન : એ સ્થાન પર (એયના આધાર પર) ધ્યેય પ્રભુ આદિ વિષયક જ્ઞાનની એકતાનતા તે ધ્યાન છે. અર્થાત એય સ્થાન પર (જ્યાં ચિત્ત એકાગ્રતાથી બંધાઈ ગયું છે ત્યાં) એયાલંબન પ્રત્યયક (એય સંબંધી) જ્ઞાનનું બીજા જ્ઞાન દ્વારા તેને અત્યંત અસપૃપ્ત રાખીને લગાતાર પ્રવાહ રાખે તેને ધ્યાન કહે છે. તે જ વિષયક જ્ઞાનમાં મગ્ન રહેવું અર્થાત્ ધારણાના દેશમાં ચિત્તવૃત્તિનો તેલની ધારાની પેઠે અખંડ પ્રવાહ તથા મનનું નિવિય હોવું તેને ધ્યાને કહે છે. એ પ્રકારે એકાગ્રપણે વૃત્તિના અખંડ પ્રવાહનું નામ ધ્યાન છે. સમાધિ : ચેય વસ્તુના સ્વરૂપથી પ્રાપ્ત થયેલું મન પિતાની ધ્યાનાવસ્થા ત્યાગીને સંકલ્પ વિકલ્પથી રહિત થઈને કેવળ ધ્યેય વસ્તુના સ્વરૂપમાં સ્થિત થાય ત્યારે આ અવધાને ભેગીઓ સમાધિ કહે છે. સારાંશમાં ધ્યાનમાં જે પ્રત્યયાત્મક સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તેનું સમાધિવસ્થામાં શૂન્યતા થઈ અર્થાત મને સંકલ્પ વિકલ્પથી રહિત થઈ ધ્યાન યાકાર રૂપમાં સાક્ષી તરીકે નિર્ભષિત થાય છે. ધ્યાનથી સ્થિર થવાય છે. અને સ્થિર થયાથી એયાકાર બની જાય છે અને આપના સ્વરૂપને ભૂલી જાય છે. આ અવસ્થાને સમાધિ કહે છે. ઈશ્વરને સર્વત ભાવથી આત્મસમર્પણ કરવાથી સમાધિ સિદ્ધ થાય છે. સંપૂર્ણ. ક ‘હિંદી” “કલ્યાણ” માસિકના યોગાક ઉપરથી, For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાઅમાત્યનું આત્મસમર્પણ! નંદવંશના આઠમા રાજા, મહારાજા મહાપવના સ્વર્ગગમન પછી, અનેક પ્રકારની રાજકીય કાવાદાવા અને મંત્રીઓની અનેક વિચારણાના અંતે મહારાજા મહાનંદ નવમા નંદ તરીકે રાજસિંહાસને આરૂઢ થયા હતા. મહારાજા મહાનંદ ક્ષત્રિયાણીને પુત્ર હોવાના બદલે એક શુદ્ર રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ હોવાથી તેની સામે અનેક પ્રકારનો વિરોધ બતાવવામાં આવતા હતા. અને આ કારણે ત્યારનું રાજકીય વાતાવરણ સંશુબ્ધ રહ્યા કરતું હતું. આ વાતાવરણ ખરેખર, ઘણું જ ગંભીર હતું અને એને શાંત કરીને પ્રજામાં રાજા પ્રત્યે આદર ઉત્પન્ન કરવાનું કાર્ય કટોકટી ભર્યું હતું. આ વખતે મહારાજા નદે વિચાર કરીને, વંશપરંપરાથી જે કુટુંબનું મંત્રીપદુ મગધ ઉપર ચાલ્યું આવતું હતું તે કુટુંબના વંશજ અને પ્રથમ નંદ મહારાજા નંદીવર્ધનના મહાઅમાત્ય કલ્પનના સાતમા વંશજ શકટાળને મહામંત્રી પદે નીમ્યો. એણે ટુંક વખતમાં પિતાની શક્તિ અને કુનેહથી બધું વ્યવસ્થિત કરી નાખ્યું. અને ધીમે ધીમે પ્રજામાં રાજા પ્રત્યે આદરભાવ ઉત્પન્ન થવા લાગ્યો. મહારાજા મહાનંદ વિદ્યા અને કળાના શોખીન હતા. આથી વિદ્યા અને કળાના ઉપા સકને સારો રાજ્યાશ્રમ મળતો. નવી નવી કવિતાઓ રચનાર કવિઓને કવિતાદીઠ સારું ઇનામ મળતું. આ વખતે મહાવૈયાકરણ વરરુચિ જે કવિતા બનાવી જાણતા હતા, તે ત્યાં રહેતો હતો. તેણે મહારાજાની આ ઉદારતાને પૂરેપૂરો લાભ લેવાનો વિચાર કર્યો. તે રેજરોજ નવી નવી કવિતા બનાવી લાવો અને મહારાજા તેને રાજખજાનામાંથી ભારોભાર ઈનામ અપાવતા. મહામંત્રી શકટાળને આ વાત ન સચિ! પ્રજા પાસેથી પાઈ પાઈ કરીને મેળવેલ ખજાને પ્રજાના કલ્યાણ માટે ન વપરાતાં આવી રીતે ખાલી થઈ જાય અને કટોકટીની પળે રાજા અને પ્રજા એ ખજાનાને લાભ ન લઈ શકે એ સ્થિતિ તેને અસહ્ય લાગી! અને આવી રીતે ખજાનાને ખાલી થતા અટકાવવા માટે તેણે મહારાજાને જણાવ્યું કે વરચિ જે કવિતા રોજ બનાવી લાવતા હતા તે તેની કૃતિ ન હતી પણ તે તે પૂર્વના કોઈ કવિની બનાવેલી હતી. અને આની સાબિતિ માટે મહામંત્રીએ જણાવ્યું કે જે કવિતા વરચિ બેલે તે મારી સાત પુત્રીઓ પણ બોલી બતાવશે. મહામંત્રીની સાત પુત્રીઓમાં એ ગુણ હતો કે પહેલી એક વખત, બીજી બે વખત, ત્રીજી ત્રણ અને સાતમી સાત વખત બોલાયેલ વસ્તુને કહી બતાવી શકે. આ પ્રમાણે ભર રાજ સભામાં સાત પુત્રીઓએ વરચિએ ઉચ્ચારેલ કવિતા કહી બતાવી ત્યારે વરસચિની શરમને પાર ન રહ્યો. બીજી બાજુ રાજાને વરસચિના આવા કૃત્ય પ્રત્યે અણગમો ઉત્પન્ન થયો. આ પ્રમાણે, મહાઅમાત્યે પોતાની અજબ કુનેહ અને દૂરઅંદેશથી રાજ્યના ખજાનાને બચાવવાની પિતાની ફરજ અદા કરી. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮] મહાઅમાત્યનું આત્મસમર્પણ! [૩૫] સાથે સાથે વરરુચિ પાસેથી પિતા માટે આજન્મ વૈર પણ વહોરી લીધું, પણ મહામંત્રીને તેની પરવા કરી પાલવે એમ ન હતી ! વરચિને પહેલાંથી જ મહામંત્રી પ્રત્યે અણગમે હતો. તેને પિતાને રાજાના પ્રિય બનીને મંત્રીપદે નિયુક્ત થવાની ઉત્કટ ભાવના હતી. અને આ ભાવનાને સફળ બનાવવામાં તેને મહાઅમાત્ય અકાળ જ આડખીલી રૂપ લાગતા હતા. તેમાં વળી આ બનાવ બન્યો ! એટલે પછી એના ગુસ્સાને પાર જ કેમ રહે? તે વધુને વધુ વિહળ બનતે ગયે. રાત દિવસ તેના મનમાં મહામંત્રીના પ્રતિષધના પડઘા સંભળાતા હતા. અને તેથી કોઈ પણ ભોગે મહાઅમાત્યને શિકસ્ત આપીને પોતાના માર્ગમાંથી તેને કાંટે દૂર કરવાનો ઉપાય તે શોધવા લાગે. જેને કોઈ પણ ભોગે છિદ્ર જ ગેતી કાઢવું હોય તેને તે ગમે તેવા શુદ્ધ માણસમાં પણ મળી આવે છે. દૂધમાંથી પણ પિરા કાઢનારાં જગતમાં કયાં નથી પડયાં? વરસચિને પણ આવો એક પ્રસંગ મળી ગયો અને તેને લાભ લઈને મહાઅમાત્યનું કાસળ કાઢવાનો તેને નિર્ણય કરી લીધે. વાત એમ હતી કે મહાઅમાત્ય શકટાળને ત્યાં ટુંક વખતમાં તેના પુત્રના લગ્નને મંગળ અવસર આવવાનો હતો. આ શુભ અવસરે, જેની છત્ર છાયામાં રહીને પોતે મહામંત્રીપદને ભોગવતો હતો અને જેનું લૂણ ખાઈને પોતાની કાયાને પિવી હતી તે મહારાજાનંદને પિતાને ત્યાં નોતરીને તેમનું ક્ષત્રિયોચિત સન્માન કરવાનો તેણે વિચાર કર્યો. અને આ સન્માન વખતે અનેક પ્રકારનાં શસ્ત્રઅ મહારાજાને ભેટણ તરીકે આપવાનું તેને વધારે ઉચિત લાગ્યું. આથી પિતાના ઘરના ભૂગર્ભમાં આવાં અસ્ત્ર-શસ્ત્રો તૈયાર કરાવવા લાગ્યો. પણ આને પિતાનો વિરોધી ગેરલાભ લેશે તે, એ દુરદશ મહામંત્રી ન જોઈ શકે. રાજભક્તિની ઉત્કટતા આગળ પિતાની સલામતીને વિચાર તે ભૂલી ગયો ! વરચિને આ વાતની ખબર પડતાં તેના આનંદનો પાર ન રહ્યો. તેને પિતાના અપમાનને બદલે હવે હાથવેંતમાં લાગ્યો. તે તરત મહારાજા પાસે પહોંચી ગયો અને મહારાજાને જણાવ્યું કે “આપનો માનીતો મહાઅમાત્ય અસ્ત્ર-શસ્ત્ર તૈયાર કરાવીને ટુંક વખતમાં આપને તખ્ત ઉપરથી ઉઠાડીને પોતાના પુત્રને તખ્તનશીન કરવા માગે છે. જે આપ તપાસ કરાવો તે આપને ખાત્રી થયા વગર નહીં રહે કે મહામંત્રીના મકાનના ભેંયરામાં અનેક પ્રકારનાં અસ્ત્ર-શસ્ત્રો તૈયાર થઈ રહ્યાં છે.” મહાનંદ આખરે રાજા હતા. તે કાનને કાચ બન્યો. પિતાને જીવ બચાવવાના સ્વાથી વિચારે તેની બુદ્ધિની સૂક્ષ્મતાને આવરી લીધી. તેણે ગુપ્તચર મારફત તપાસ કરાવતાં શસ્ત્રો તૈયાર થવાની વાત સાચી માલુમ પડી એટલે એને મહાઅમાત્યના રોજદ્રોહનો નિર્ણય થઈ ગયો. અને તે દિવસે દિવસે મહામંત્રી પ્રત્યે ઉદાસીન થવા લાગ્યો ! મહાઅમાત્ય બુદ્ધિશાળી હતા. રાજકરણી શતરંજના અનેક દાવ પેચ તે આસાનીથી ઉકેલી શકતો હતો. એટલે અત્યારની મહારાજાની ઉદાસીનતાનું આંતરિક રહસ્ય સમજતાં તેને વાર ન લાગી. તે બધી પરિસ્થિતિ બરાબર સમજી ગયો. તે જોઈ શકો કે પોતાની રાજભક્તિ તેને પિતાને જ ભાગ લેવા તૈયાર થઈ હતી. પણ હવે એ બધી વસ્તુને સાચો For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૬] શ્રી જૈન સત્ય પ્રકાશ ખુલાસે મહારાજાને ગળે ઉતારવામાં બહુ મોડું થયું હતું. એવો પ્રયત્ન કરવા જતાં ઉલટી વધુ આફત વહેરવા જેવું તેને લાગ્યું. હવે તો પિતાની જાતને વિચાર એક તરફ મૂકીને પિતાના કુટુંબનું અને જે પ્રજા તેના ઉપર અટળ વિશ્વાસ રાખતી હતી તેનું અમંગળ થતું અટકે અને પિતાના વિરોધીના હાથ હેઠા પડે એ જ વિચાર એને કરવાનો હતો. તેણે લગ્નનું કામ જેમ તેમ કરીને શાંતિપૂર્વક પતાવી દીધું. અને પછી પિતાના લઘુ પુત્રને બધી પરિસ્થિતિથી વાકેફ કરવાનો તેણે વિચાર કર્યો. સોળ વર્ષથી ઉપરના પુત્ર સાથે મિત્ર તરીકે આચારણ કરવાની વાત મહાઅમાત્યના ખ્યાલમાં હતી. આથી તેણે પોતાના લધુ પુત્ર શ્રીયકને પિતાની પાસે બોલાવ્યું. તેને મોટો પુત્ર સ્થૂલિભદ્ર તો કેટલાંય વર્ષોથી ઘર : બાર છોડીને કહ્યા વેશ્યાને ત્યાં ભેગવિલાસમાં મગ્ન હતા. જ્યારે શકટાળ મહાનંદના મહાઅમાત્ય તરીકે હતો ત્યારે તેને ના પુત્ર શ્રીયક મહારાજા મહાનંદના અંગરક્ષકને મવડી હતા. મહારાજાની રક્ષા કરવાનું બહુ જવાબદારી ભર્યું કામ તેના માથે હતું. શ્રીયક આવી પહોંચતા શકટાળે બધી વિકટ પરિસ્થિતિથી તેને વાકેફ કર્યો. પોતે, પિતાનું આખું કુટુંબ અને જે રાજા અને પ્રજાની પતે એક નિષ્ઠાથી સેવા બજાવી હતી તેનું મહામંત્રીપદ અત્યારે કેવી આક્તભરી સ્થિતિમાં હતાં તે વાત તેણે શ્રીયકને સમજાવી. અને આ બધાને વખતસર બચાવી લેવા હોય તો તેને એક માત્ર ઉપાય શકટા શ્રી કને કહી બતાવ્યો. આ ઉપાય એ હતો કે–બીજે દિવસે રાજસભામાં જ્યારે શકટાળ મહારાજાની સન્મુખ મસ્તક ઝુકાવી ઉભો રહ્યો ત્યારે તરત જ મહારાજના અંગરક્ષક તરીકે શ્રીયકે તેનું પોતાના પિતાનું મસ્તક તરવારના ઝાટકાથી ઉડાવી દેવું, અને મહારાજા જ્યારે આમ કરવાનું કારણ પૂછે ત્યારે શકટાળના રાજ્યદેહથી મહારાજાનું રક્ષણ કરવાની વાત આગળ કરવી. પરશુરામે પોતાના પિતાના કહેવાથી પોતાની માતાનું મસ્તક ઉડાવી દીધાની વાત શાસ્ત્રમાં વાંચી છે. પણ ત્યારે તે કલિયુગ ન હતો અને છેવટે મંત્રના બળે પરશુરામની માતા સજીવન થઈ હતી. અત્યારે તે કલિયુગ પ્રવર્તતો હતો. મરી ગયેલે માનવી ફરી સજીવ થયાની કલ્પના કરવી પણ બુદ્ધિને છળવા જેવું હતું. એટલે શ્રીયક આ વાતને શી રીતે સ્વીકાર કરી શકે ? પોતાના પૂજ્ય પિતાનો, પિતાના સગા હાથે અને તે પણ કોઈ પણ પ્રકારના સંગીન અપરાધ વગર વધ કરવા એ તૈયાર ન હતો. એ કલ્પના માત્રથી તેનું હૃદય કંપી ઉઠતું હતું. પિતાના પુત્રની અસમંજસતા જોઈને શકટાળે ફરી તેને સમજાવ્યું. અને કહ્યું કે “જરુર આ ઉપાય બહુ આકરે છે. પણ હવે કોઈ ઉપાય છે તે માત્ર આ જ છે. આકરા રેગ માટે આકરો ઉપચાર જ કામ કરી શકશે. તારી ખાતર નહીં તે છેવટે પ્રજા ઉપર અયોગ્ય અમાત્યને ભાર ન પડે અને પ્રજાનું અમંગળ ન થાય તે ખાતર પણ તારે આ કાર્ય કરવું પડશે. હું તે હવે વૃદ્ધાવસ્થાના કિનારે બેઠે છું, એટલે ટુંક વખતમાં મારું મોત તે થવાનું જ છે. તે પછી મરતાં મરતાં પણ આ કાયાથી આટલે ઉપકાર થઈ જાય તે કેવું સારું ?” For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮] મહાઅમાત્યનું આત્મસમર્પણ! [૩૭] શ્રીયકના ગળે આ વાત કંઇક ઉતરતી લાગી. પણ આ કામ પિતાના હાથે કરવામાં પિતૃહત્યાનું મહાપાતક પોતાને લાગે તેનું શું ? મહામતિ શકટાળે તેને પણ ઉપાય શોધી કાઢઃ રાજ દરબારમાં આવતી વખતે હું મારા મોઢામાં ઝેરનો ઘુટડો ભરીને આવીશ કે જે ઝેર ક્ષણભરમાં પ્રાણ હરી શકે. એટલે દેખીતી રીતે તારી તરવારથી મારું મૃત્યુ થયું ગણાશે, જ્યારે સાચી રીતે મારા હાથે લીધેલા ઝેરથી જ હું પરલેકવાસી થઈશ.” મહાસમરમાં લડતાં લડતાં અને અનેક યોદ્ધાઓને સંહાર કરતાં કરતાં વીરતાના આવે શમાં પિતાના પ્રાણની આહુતિ આપનારા અનેક યોદ્ધાઓની વાતો સાંભળી છે. પણ સૌ કોઈના ભલા માટે, પિતાને સગા પુત્રના હાથે પિતાના મુખે માગી લીધેલા આવા ઠંડા મોતની કથા આ પહેલી જ છે અને અદ્દભુત છે-અજોડ છે. છેવટે શ્રીયકે પિતાએ પિતાના ઉપર નાખેલી આકરી ફરજ અદા કરવાનું પણ લીધું અને પિતા પુત્ર છુટા પડયા ! રાજસભા ધીમે ધીમે ભરાવા લાગી હતી. સૌ કોઈ આવીને પોતપોતાના સ્થાને બેસવા લાગ્યા હતા. સૌ મહારાજાની રાહ જોઈ રહ્યા હતા. છેવટે છડીદારના છડી પોકાર સાથે પિતાના અંગરક્ષકે સાથે મહારાજા આવી પહોંચ્યા અને રાજસિહાસને બિરાજ્યા. શ્રીયક અંગરક્ષક તરીકે પાસે ઉભે રહ્યો. મહાઅમાત્ય શકટાળે આવીને, રજના શિરસ્તા પ્રમાણે, મહારાજાને સલામ કરવા ગરદન ઝુકાવી કે તરત શ્રીયકે પિતાની તરવાર ખેંચી કાઢીને એક ઝાટકે શકટાળનું મસ્તક ધડથી જુદું કરી દીધું. શ્રીયકનો આત્મા કર્તવ્યની અગ્નિપરીક્ષામાં પાર ઉતર્યો. આખી સભામાં સનસનાટી ફેલાઈ ગઈ. મહારાજા બેલ્યો-“અહહ, શ્રીયક, આ શું? પિતૃવધ ? શ્રીયકે સવિનય જવાબ આપો. “કશું નહીં, મહારાજા ! હું આપને અંગરક્ષક છું! આપની રક્ષા કરવી એ મારે પ્રથમ ધર્મ છે ! આપને જેમાં રાજ્યદ્રોહની ગંધ સરખી પણ જણાય તેનું મસ્તક સલામત ન રહી શકે ! પછી ભલે તે અવર કઈ હોય કે મારે પિતા હોય !” --અને મહામંત્રીના શરીરમાંનું શોણિત, રાજસભાની ભૂમિને કુંકુમવર્ણી બનાવતું તેના આત્માની સચ્ચાઈની સાખ પૂરતું હતું. તેને આત્મા સ્વર્ગલેના દ્વારે જઈને ઉભે હતો ! ઉંચે આકાશમાં એક પંખીડું આનંદની ચીસ પાડતું ક્ષિતિજમાં સમાઈ ગયું! ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાયેલી આ કથા પ્રભુ મહાવીરના નિર્વાણ પછી લગભગ સવાસો વર્ષ બની ! આજેય તે એટલી જ ઉજજવ લાગે છે ! For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હિન્દુરશાસ્ત્રોમાં જૈનધર્મ Acharya Shri Kailassagarsuri Gyanmandir [ એક હળવા પ્રતીકાર ] લેખક–મુનિરાજ શ્રી પ્રેમવમળજી મનુષ્યને ધર્મ પ્રાપ્તિ થવી એ વસ્તુને શાસ્ત્રકારા મહાન પુણ્યદય મનાવે છે. અને તે પ્રાપ્ત થએલ ધર્મનું સુંદર સ્વરૂપ, એનાં ગૂઢ રહસ્યો સાથે સમજાઈ જાય છે ત્યારે આત્મહિત કરી શકાય છે એ નિર્વિવાદ છે. પરંતુ જો ધર્માંની પ્રાપ્તિ સાથે એ ધર્મના વાસ્તવિક સિદ્ધાંતાથી વિપરીત વન થાય છે, ત્યારે તે જ ધર્મ આત્મહિતને બદલે અવદશા ઉત્પન્ન કરી અધાતિને જ પમાડે છે, સત્ય, શાશ્વત અને સનાતન ધર્મ પ્રત્યે સર્વ કાઇને અનુરાગ ઉદ્ભવે છે. પણ જ્યારે એ અનુરાગ સાથે અજ્ઞાનતા જોડાઈને, તે અંધ શ્રદ્ધામાં પરિણમે છે ત્યારે તે બહુ ભયંકર થાય છે. એ અંધ શ્રદ્ધા આગળ વધતાં એનાં અનિષ્ટ અને અનિચ્છનીય પરિણામરૂપે કેવાં ગંભીર સ્વરૂપ પકડે છે, એ ફક્ત અનુભવીએ જ સમજી શકે છે. આવા જ એક અટિત બનાવ ‘ રવિવાર ’ નામના એક જાણીતા અઠવાડિક પત્રમાં બનવા પામ્યા છે. વસ્તુસ્થિતિ એવા પ્રકારની છે કે—એ પત્રના વિ. સં. ૧૯૯૪ના છેલ્લા દીપોત્સવી અંકમાં પાને ૮૭માં ‘શિવલગિ પૂજા સત્ર થાય છે?” એ શીર્ષક હેઠળ એક લેખ છપાએલ છે. એ લેખના લેખક મહાશય શાસ્ત્રી રેવાશકર મેધજી પુરાહિત છે, કેજેએ પાતાને ‘પુરાણુ વિશારદ' તરીકે પેપરામાં એળખાવે છે. એ લેખકશ્રી એમના ઉપર્યુક્ત લેખમાં જણાવે છે કે– જૈન ધર્મીઓ તે મેટે ભાગે હિંદુઓનાં અનુકરણ કરે છે. તે ફક્ત નામ માત્રથી જ જૈન છે.' આ પ્રમાણે જણાવનાર લેખકની માન્યતાઓમાં તથ્યાંશ કેટલું છે, એ વસ્તુ વાંચકવૃંદ નીચેની બીનાએથી સુંદર રીતે સમજી શકશે. લેખક મહાશયે જે શિવલિંગ પૂજાની મહત્તા મનાવવા પૂરતી જ કાશીષ કરી હોત તે। એ સામે કાઇને કંઈ પણ વિરોધ ન હોય, પરંતુ ખેદની બીના એ છે કે—જ્યારે સ્વમતની નમાં અન્ય મત પ્રત્યે અન્યાયનું પ્રદર્શન કરવામાં આવે ત્યારે તે દરેક સ્વધર્મ નિષ્ઠ વ્યક્તિને સ્વરક્ષણાર્થે એના પ્રતિકાર કરવાની ફરજ ઉભી થાય છે. અને તેથી જ એ માટે કંઇક લખવાનું જરૂરી જણાય છે. જૈનધર્મ સંબંધી એ લેખકશ્રીની માન્યતાએ શાસ્ત્રસિદ્ધ છે કે મનઃ કલ્પિત છે, એનુ પ્રથમ નિરીક્ષણ કરવાનું રહે છે. એ લેખક મહાશય પેાતાને પુરાણુ વિશારદ' તરીકે ભલે એળખાવે, પરંતુ પુરાણુ શાસ્ત્રમાં જૈનધર્મ માટે કેવા પ્રકારનું લખાણ છે, એ કંઇક જાણવા-સમજવા તેમણે પ્રયત્ન કર્યાં હોત તો જરૂર એ વાત શાભાસ્પદ બની શક્ત. પુરાણુ શાસ્રામાં લેખકના શબ્દોથી ઉલટું જૈનધર્મને પ્રસંશનીય બતાવનાર લખાણ દષ્ટિગોચર થાય છે. જીએ પદ્મપુરાણ ગ્રંથમાં મહાદેવજી એમની સુપત્ની પાર્વતીજીને જણાવે છે કે— For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- અંક ૮ ] હિન્દુશાસ્ત્રોમાં જૈનધર્મ [૩૯]. ते कीदृशाः किमाहाराः महादेव, निगद्यतां ॥ दंडकंबलसंयुक्ता, अजलोमप्रमार्जनाः। गृह्णति शुद्धमाहारं, शास्त्रदृष्टया चरंति च ॥ २॥ तुंबीफलकरा भिक्षाभोजिनः श्वेतवाससः । न कुर्वति कदा कोपं, दयां कुर्वति जंतुषु ॥३॥ मुक्तिकारणधर्माय, पापनिःकंदनाय च । अवतारः कृतोऽमीषां, मया देवि युगे युगे॥ ४ ॥ અર્થ-શંકરજી પાર્વતીજીને જણાવે છે કે...હે દેવી, દંડ કંબલ સહીત, ઉનના રોહરણવાલા, શુદ્ધ આહારને ગ્રહણ કરનાર, અને શાસ્ત્રાનુસાર વર્તનાર, તરાપણી–તુંબીફલ રાખનાર, ભિક્ષાભેજન કરવાવાલા અને વેતવોવાળા એવા જૈન મુનિઓ કદાપિ ક્રોધ કરતા નથી, અને જીવ ઉપર હંમેશ દયા કરે છે. તેમને અવતાર દરેક યુગમાં મેં મુક્તિના કારણે, ધમને ફેલાવે કરવા, અને પાપનું નિકંદન કરવા કરેલ છે. આ ઉપરાંત નગરપુરાણ તથા મહાભારત ગ્રંથમાં-વિરાટ પર્વમાં ૩૫મા અધ્યાયમાં ૪૩મા લેકમાં જણાવે છે કે – दशभि जितैविप्रैर्यत् कृतं जायते फलम् । अर्हद्भक्तस्य तद्दाने, जायते तत्फलं कलौ ॥ અર્થ—કલિયુગમાં દશ બ્રાહ્મણોને ભોજન દેવાથી જે ફલ થાય છે તેટલું જ અરિહંતના એક ભક્તને દાન આપવાથી થાય છે. શ્રીમાલપુરાણમાં ૭૩મા અધ્યાયમાં અગિયારમા લેકમાં જણાવે છે કે – प्रथमं ऋषभो देवो, जैनधर्मप्रवर्तकः । एकादशसहस्राणि, शिष्याणां धारितो मुनिः । जैनधर्मस्य विस्तारं, करोति जगति तले । અર્થ–પ્રથમ રૂષભદેવ જૈનધર્મ પ્રવર્તાવનાર અગિયાર હજાર શિષ્યો સાથે જગતમાં જૈનધર્મને પ્રવર્તાવે છે. પ્રભાસ પુરાણમાં જણાવે છે – रैवताद्रौ जिनो नेमिः, युगादिविमलाचले । ऋषीणामाश्रमादेव, मुक्तिमार्गस्य कारणम् ।। અર્થ–રેવતાચલ નામના પર્વતમાં નેમિનાથ” નામવાલા જિનદેવ અને વિમલાચળ ઉપર યુગાદિદેવ- આદીશ્વર પ્રભુ ઋષિઓના આશ્રમથી મુક્તિમાર્ગના કારણરૂપ છે. હિંદુ શાસ્ત્રોમાં ચાર વેદ યજુર્વેદ, રૂદ, અથર્વવેદ અને સામવેદ ) છે કે-જેને સર્વ હિંદુ સર્વ શ્રેષ્ઠ માને-મનાવે છે. એ વેદો પૈકી રૂવેદમાં જૈન ધર્મ માટે જણાવે છે કે – ॐ त्रैलोक्यप्रतिष्ठितानां, चतुर्विशतितीर्थकराणां । ऋषभादिवर्द्धमानान्तानां, सिद्धीनां शरणं प्रपद्ये ॥ For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ છે. અર્થ–ત્રણ લોકમાં પ્રતિષ્ઠિત શ્રી રૂષભદેવથી માંડીને વર્ધમાનસ્વામી સુધી વીસ તીર્થકરે છે. એ સિદ્ધોને શરણે હું પ્રાપ્ત થવા ઈચ્છું . યજુર્વેદમાં ૨૫મા અધ્યાયમાં મંત્ર ૧૯માં જણાવે છે કે – पुशुरिन्द्रमाहुरिति स्वाहाः ॥ उत्त्रातारमिन्द्रं ऋषभं वंदति अमृतारमिन्द्रं हवे सुगतं सुपार्श्वमिन्द्रं हवे शक्रमजितं तद्वर्द्धमान पुरुहुतमिन्द्रमाहुरिति स्वाहाः ॥ ॐ स्वस्तिनः इन्द्रो वृद्धश्रवा स्वस्तिनः पूषाविश्ववेदाः वलायु व शुभजातायु ॐ रक्ष रक्ष अरिष्टनेमि स्वाहाः। वामदेवशांत्यर्थमनुविधीयते सोऽस्माकं अरिष्टनेमि स्वाहाः। ભાવાર્થ–રૂષભદેવ પવિત્રને અથવા યજ્ઞ કરનારને, યજ્ઞમાં પશુ જેવા વેરીને જીતવાવાળા ઈન્દ્રને હું આહુતિ આપું છું. રક્ષા કરવાવાળા ભાયુક્ત સુપાર્શ્વનાથ ભગવાન જેવા, એવા ઈન્દ્રને રૂષભદેવ તથા વધ માનસ્વામી તેઓને હું બલિદાન દઉં છું. બહુ ધનવાલા ઇંદ્ર કલ્યાણ કરે. વિશ્વવેદસૂર્ય અરિષ્ટનેમિ ભગવાન અને બૃહસ્પતિ અમારું કલ્યાણ કરે. દીર્ધાયુ, બલ અને શુભ-મંગલ આપે. હે અરિષ્ટનેમિ ભગવાન, તું અમારી રક્ષા કર. વામદેવ શાન્તિ માટે થાઓ. જેમ અમે વિધાન કહીએ છીએ, તે જ અમારા અરિષ્ટનેમિ છે. તેને અમે બલિદાન દઈએ છીએ. આ સિવાય પણ અનેક સ્થળે જૈનધર્મની અત્યુત્તમતા દર્શાવનાર વિદ્વાને હિંદુ શાસ્ત્રોમાં પડેલ છે. લંબાણ થવાની ભીતિએ ફક્ત ટુંકામાં જ ઉપર્યુક્ત શાસ્ત્રાધાર આપ્યા છે. આ માટે એ લેખક મહાશય શું જવાબ આપે છે ? ભલે એ લેખક જવાબ આપે યા ન આપે, પરંતુ જનતા જરૂર જણી શકશે કે લેખકની જૈનધર્મ પ્રત્યેની માન્યતાઓ શાસ્ત્રોક્ત નહિ બલકે મનઃ કલ્પિત છે. અહીં એક બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે-લેખકની માન્યતાનુસાર જૈન ધમઓએ જે ખરેખર હિંદુ ધર્મનું અનુકરણ કર્યાની બીના જે સત્ય હોય તો એમની માન્યતા મુજબ પાછળથી ઉદ્દભવેલ જૈનધર્મનું ખ્યાન હિંદુ શાસ્ત્રોમાં શી રીતે આવી શક્યું ? આ વસ્તુ એ જ બતાવે છે કે શિવ અને વિષ્ણુ માર્ગીઓના પરમપ્રિય હિંદુ ધર્મની ઉત્પત્તિ અગાઉ પણ જૈનધર્મનું અસ્તિત્વ હતું જ. અને એ માટે જ શિવ અને વિષ્ણુ માર્ગીઓએ જૈનધર્મનું વિસ્તૃત વિવેચન કરવાનું હિંદુ શાસ્ત્રોમાં એ માન્યું છે. આ બધી બીનાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ એ લેખક ભાઈ કરશે તે જરૂર સત્ય વસ્તુ સમજી શકશે ! અસ્તુ ! For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जिनभद्रसूरि रास-सार लेखकः-श्रीयुत अगरचदजी भंवरलालजी नाहटा बीकानेर जगत्प्रसिद्ध जैनाचार्य श्रीजिनभद्रसूरिजी विक्रम की पंद्रहवीं शताब्दी में एक प्रतिमाशाली विद्वान और जैन साहित्य के रक्षक अग्रगण्य आचार्य थे। उन्होंने जैसलमेर, जालौर, देवगिरि, नागौर पाटण, माण्डवगढ, आशापल्ली, कर्णावती, खंभात आदि स्थानोंमें हजारोंमें प्राचीन और नवीन ग्रन्थों के भण्डार स्थापन कर संसार को चिरकृतज्ञ बना लिया। उनका विशेष परिचय प्रात करने के लिए ' विज्ञप्तित्रिवेनी और खरतर गच्छ पट्टावली' आदि ग्रन्थों का अवलोकन करना चाहिए । “ ऐतिहासिक जैन काव्य संग्रह " का सम्पादन करते समय इन महापुरुष के गुणवर्णनात्मक एक भी काव्य का उपलब्ध न होना विशेषरूप से खटकता था, किन्तु वह अभिलाषा थोडे ही समय में कुछ अंशों में पूर्ण हुई । जयपुर के श्री पूज्यश्री श्री जिनधरणेद्रसूरिजी के संग्रह का अवलोकन करते हुए मुझे एक ऐसी संग्रह प्रति का कुछ अंश मिला जिसमें प्रस्तुत " श्री जिनभद्रसूरि पट्टाभिषेक रास " सुरक्षित मिला। दुर्भाग्यवश आदि की ३॥ गाथा से कुछ अधिक त्रुटक रह गया है, परन्तु उस प्राचीन पद्धति की सराहना करनी पडेगी कि जिसके कारण रास त्रुटक होने पर भी “वस्तु छंद” के कारण सम्बन्ध पूरा मिल गया क्योंकि" वस्तुछंद पूर्वकी ढाल में कही हुई बात को संक्षेप में दुहरात है। यह रास ४५ गाथाओं में हैं, जिनमें प्रारम्भ की ७ गाथाएं ढाल में ८ वीं वस्तु छंद, १२ तक ढाल, १३ वीं वस्तु छंद, १९ तक अढैया ढाल, २० वीं वस्तु छंद, २४ तक ढाल भास, २९ वीं वस्तु छंद, ३६ तक ढाल, ३७ वो वस्तु छंद, और अन्तमें ४५ गाथाओं तक भास में रास समाप्त होता है। यद्यपि यह ई पट्टाभिषेकरास होने से सूरीश्वर की महत्त्व पूर्ण जीवनी का इतिहास इसमें नहीं मिलता है, फिर भी पहले का वर्णन भी महत्त्व से खाली नहीं हैं । ढालें और भाषा प्राचीन सुन्दर वर्णन शैली और गुरुभक्ति से ओत प्रोत हैं । समकालीन होने के कारण प्रामाणिक और विश्वसनीय भी हैं। कुछ महत्त्व की वातें जो इस लघु रास से मालुम होती हैं, यहाँ लिखता हूं। १ उपाध्यायजी श्री क्षमाकल्याणजी आदि की पट्टावलियों में श्रीजीन भद्रसूरिजी का गोत्र भणसाली लिखा है किन्तु इससे छाजहड प्रमाणित है। - २ उपाध्यायजी ने मूल नाम भादो लिखा है, किन्तु इससे “रामण कुमार और दीक्षा के पश्चात् “कीर्तिसागर मुनि” नाम होना सिद्ध है। For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [१२] શ્રી જન સત્ય પ્રકાશ [१५३ ३ श्री जिनभद्रसूरिजी देवलपुर के साह धीणिग के पुत्र थे, उनकी माता का नाम खेतल देवी था । ४ उस समय मेवाडका राणा लाखा (राज्यकाल १४३९ से १४७५) राज्य करता था। ५ सुश्रावक साह नाल्हिग का भी कविने अच्छा वर्णन किया है। रासकार कवि समयप्रभ गणि ने रास के अन्त में अपना नाम लिखने के अतिरिक्त अपना विशेष परिचय नहीं दिया है, इससे जब तक कोई दूसरा प्रमाण या कृति न मिल जाय, यह बतलाना कठिन है कि ये भी सूरीश्वर के पट्टाभिषेक के समय विद्यमान होंगे। श्री जिनभद्रसरिजीने अपने जीवन में बहुत से महत्त्वपूर्ण कार्य, शासन प्रभावनाए की। बहुतसे जिनालयों और हजारों जिनबिम्बों की प्रतिष्ठा की, जिनमें सेंकडो प्रतिमाएं लेख सहित अब भी विद्यमान हैं। ज्ञानभंडार स्थापित करना तो इनके जीवन की मुक्य कृति है। उन ग्रन्थों की प्रशस्तियों से इनके विषय में बहुत कुछ लिखा जा सकता है। इनके सुश्रावस मण्डन और धनदराज जैसे विद्वान और समृद्धिशाली श्रावक थे। आचार्यश्री की कृतियों में १ जिन सत्तरी प्रकरण (गा. २२०) २ द्वादशांगी प्रमाण कुलक (गा २१) और २-३ स्तवनादि उपलब्ध हैं। पालणपुर के पुरातत्त्वरसिक शाह नाथालाल छगनलाल के पास श्रीजिनभद्रसूरिजी की एक कपडे की चद्दर थी जिसे उन्होंने लन्दन के म्यूजियम को प्रदान करदी थी उस पर भी एक लेख लिखा हुआ है। मैं आगे यह लिख चुका हूं कि जिस प्रतिमें यह रास है वह संग्रह प्रति है। उस प्रति की पूर्ण पत्रसंख्या १२५ थी जिनमें इस समय ८१, ८८, ९४ और १११ से १२५ तक पूर्ण है । पत्रांक १११ से ३ पत्रों में यह रास है। प्रति सुन्दर अक्षरों में लिखी हुई है। प्रत्येक पत्र में ११ पंक्तियां और प्रत्येक पंक्ति में लगभग ४० अक्षर हैं । कागज गल गए, दीमक ने धावा बोल दिया किन्तु फिर भी जितना अंश प्राप्त है प्रायः अक्षर विशेष नष्ट नहीं हुए । पुस्तक के अन्तिम पुष्पिका लेख से ज्ञात होता है कि यह प्रति खंभात की श्राविका अमरा देवी को स्वाध्याय-पुस्तिका थी पुष्पिका लेख :- " संवत् १५४९ वर्षे ॥ भाद्रपद शुदि ८ शुक्रे ॥ श्री खरतरगच्छे । श्री जिनभद्रसूरि श्री जिनचन्द्रसूरि । पट्टालंकार । श्री जिनसमुद्रसूरि विजय For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક ૮] શ્રી. જિનભદ્રસૂરિજી રાસસાર [33] राज्ये ॥ वा० रत्नमूर्ति गणि । वा० जयाकर गणि वा० धर्मविलास गणि । शिष्यरत्न पं० पुण्यजय गणि वराणामुधमेन ॥ ॥ श्री स्तंभतीर्थ वास्तव्य ॥ चउरासी न्याति श्रृंगार ॥ ऊकेश वंशे राय भंडारी गोत्रे । भंडारी जाटराज । भं० श्रीराज भार्या चंपाई सुश्राविका । पुत्र। भं० अमीपाल भार्या ॥ अमरादे ॥ पठनार्थ ॥ छः ॥ ॥स्वाध्याय पुस्तिका ॥ लेखिता ॥ छः ॥ रास-सार भरतखण्ड के मेवाड देश में देउलपुर नामका नगर है वहां लखपत्ति राजा के राज्य में समृद्धिशाली छाजहड गोत्रीय श्रेष्ठि धीणिग नामक व्यवहारी निवास करता था। उसको शीलादि गुण विभूषिता सती स्त्री का नाम खेतल देवी था। इन्होंकी रत्नगर्भा कुक्षि से रामण कुमारने जन्म लिया, रामण कुमार असाधारण रूप गुण सम्पन्न थे । एक वार श्री जिनरत्नमरिजी महाराज उस नगर में पधारे। रामण कुमार के हृदय में आचार्य भगवान के उपदेशों से वैराग्य परिपूर्णरूप से जागृत हो गया । कुमारने मातुश्री के पास दोक्षा के लिए आज्ञा मांगी । माताने अनेक प्रकार के प्रलोभन दिये मिन्नत की पर सब व्यर्थ! अन्त में स्वेच्छानुसार आज्ञा प्राप्त कर ही ली ॥ समारोह पूर्वक दीक्षा की तैयारिया हुई, शुभ मुहूर्त में श्रीजिनराजसूरिजीने रामणकुमार को दीक्षा देकर “कीर्तिसागर मुनि" नाम प्रसिद्ध किया। गुरु महाराजने समस्त शास्त्रों का अध्ययन करने के लिये कीर्तिसागर मुनि को शीलचन्द्र गुरु को सौंपा उनके पास ये विद्याभ्यास करने लगे। चन्द्रगच्छ के श्रृङ्गार आचार्य श्री सागरचन्द्रसूरिजीने गच्छाधिपति श्री जिनराजसरिजी के पट्ट पर बिठाने के लिए " कीर्तिसागरजी को" पसन्द किया। भाणसउलिपुर नगर में सुप्रसिद्ध साहूकार नाल्हिग निवास करते थे, जिनके पिताका नाम सहुडा और माताका नाम आंबणि था। लीलादेवी के भरथार नाल्हिग साह ने सर्वत्र कुंकुमपत्रिवें भेजीं, बाहर से संघ विशाल रूप में आने लगा। सं. १४७५ में शुभ मुहूर्त के समय श्री सागरचन्द्रसूरिजीने कीर्तिसागर मुनि को सरि पद पर प्रतिष्ठित किया नाल्हिग साहने बडे भारी समारोह से पट्टाभि षेकका उत्सव मनाया, नाना प्रकार के वाजिब बजाए गये, याचकों को मनोवांछित देकर सन्तुष्ट किया गया। सुविहित-विधि-मार्ग-शिरोमणि श्री जिनभद्रसूरि युगप्रधान गुरुराज के गुणवर्णन कर कवि समयप्रम गणि “ गुरुदेव चिरकाल प्रत" ऐसी कामना करता हुआ अपना रास समाप्त करता है। For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्री लक्ष्मणी जैनतीर्थ की प्राचीनता लेखक-महोपाध्याय श्री यतीन्द्रविजयजी लखमणी में बालुभीलाला के खेत से ता० २९-१०-३२ के दिन श्वेताम्बरजैनों के मान्य श्री पद्मप्रभस्वामी आदि जिनेश्वरों की प्राचीनतम १४ मूर्तियाँ प्रगट हुई, जो देखने में बडी मोहक हैं। उनमें ३ मूर्तियाँ उत्तमांग खण्डित होने से भण्डार दी गई । शेष मूर्तियाँ लक्ष्मणीतीर्थ के जीर्णोद्धार कराये हुए प्राचीन त्रिशिखरी जिनालय में ता. १३-१२-३७ के रोज स्थापन कर दी गई । भूगर्भ से प्रगट मूर्तियों में अन्तिम जिनेश्वर श्रीमहावीर प्रभु की मूर्ति जो इस समय पद्मप्रभप्रभु के दाहिने तरफ के जिनालय में विराजमान है, महाराजा सम्प्रति के समय की है, ऐसा उसके चिह्नों से जाहेर होता है। जैन इतिहासज्ञों के मन्तव्यानुसार महाराजा सम्प्रति ( संपदि ) का राज्याभिषेक इस्वीसन के ३१८ वर्ष पहले हुआ और इसका दूसरा नाम * प्रियदर्शिन् ' भी था। अतः लक्ष्मणीतीर्थ दो हजार वर्ष से भी अधिक पुराना मालूम पडता है। श्रीपद्मप्रभस्वामी की मूर्ति जो ३७ इंची बडी है, एक हजार एक वर्ष की पुरानी है, ऐसा उसके 'संवत् १०९३ वर्षे वैशाख सुदि सप्तम्यां' इस लेख से मालूम होता है। उसके आसपास श्री मल्लिनाथ और नमिनाथ की श्याम रंग की ३२ इंची बडी जो दो मूर्ति हैं, वे भी इसी समय की प्रतिष्ठित हैं। १ इस तीर्थ का प्राचीन नाम लक्ष्मणपुर या लक्ष्मणीपुर है जो किसी समय भारत प्रसिद्ध श्वेताम्बर जैन तीर्थ था। यह दोहद रेल्वे स्टेशन से ४४ मील ईसान कोण में है। स्टेशन से आलीराजपुर तक सर्विश मोटर और वहाँ से लखमणी तक बैलगाडी जाती है। आलीराजपुर राजा के तरफ से लखमणी तक रोड का काम चालु है, उसके बन जाने बाद आलीराजपुर से लखमणी तक मोटर भी चालु हो जायगी। . २ लेख घिसा जाने से पूरा वांचा नहीं जा सकता, शिर्फ इतना ही वांचने में आता है। For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८] લક્ષમણિ તીર્થ [3१५) पद्मप्रभप्रभु के बांये तरफ के जिनालय में स्थापित आदिनाथजी की मूर्ति जो २७ इंची बड़ी है और उसके आसपास ऋषभदेव की १३-१३ इंची बड़ी दो एवं तीनों मूर्तियाँ छःसौ चोवीस वर्ष की पुरानी है। इनको प्राग्वाट्ज्ञातीय ( पोरवाड़ ) मंत्री गोसल के वंशज मंत्री पदम की भार्या मांगलीने बनवा के प्रतिष्ठा कराई, ऐसा आदिनाथ के लेख से जान पड़ता है। ये प्रतिमा भी बडी सुन्दर हैं । शेष मूर्तियों पर लेख नहीं है, परन्तु उनकी बनावट से पता चलता है कि विक्रम की १२ वीं शताब्दी की बनवाई होंगी । इनमें अजितनाथ की मूर्ति जो १५ इंची बड़ी है, वेलु पाषाण की है और वह बहुत पुरातन मालूम होती है। धातुमय श्रीपार्श्वनाथ की मूर्ति जो चार अंगुल बड़ी है, उसके पृष्ठी भाग के 'सं० १३०३ आ० सु०४ ललितसा०' इस लेख से छः सौ एकानवे वर्ष की पुरानी है और उसके भराने-बनवानेवाले ललितशाह शाहूकार हैं। एक सुन्दर परिकर तोरण जिसमें प्रभुमूर्ति नहीं है और जो आकर्षक नक्शीवाला है, प्रभु बैठक के नीचे एक देवी, उसके दोनों बगल में हाथी, उपरि विभाग में छत्र और प्रभु के दोनों तरफ चमर सह इन्द्र इसमें उत्कीर्ण हैं। इसके लेख से पता लगता है कि यह सातसौ छप्पन वर्ष का पुराना है. और इसको बनवानेवाले माधव, केशव भल्लु, मंत्रीवर हैं जो महाजन थे। विक्रम संवत् १४२७ के मगसर महीने में जयानन्द नामक जैनमुनिने अपने गुरु के साथ नेमाड प्रान्तीय जैनतीर्थों की यात्रा की। उनके स्मारक रूप में उन्होंने दो गीतिका छन्दों में ' नेमाड़ प्रवास गीतिका' बनाई । ३ " संवत् १३७० वर्षे माघ मुदि ५ सोमदिने प्राग्वाटज्ञातीय मंत्री गोसल, तस्य चि० मंत्री आलिगदेव, तस्य पुत्र गंगदेव, तस्य पत्नी गांगदेवी, तस्याः पुत्र मंत्री पदम, तस्य भार्या मांगल्या प्र०।" इस लेख में प्रतिष्ठाकार और गाँव का नाम नहीं है। ४ “ संवत् १२३८ फागुणसुदि २ चन्द्रे प्रति० श्रीचद्रराज प्र० अन्वय सुथण सा० भ० अक्षय सु० महं० चंडसेण-मणि-पदमसेणादि महं० पोपसिंह मं० माधव मं० केशव मं० भल्लुना प्र०। यह लेख पडिमात्रा में है और इसमें प्रतिष्ठाकारक आचार्य तथा गांवका नाम नहीं है। For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [३१] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५ उसमें जयानन्द मुनिने अपने समय में लक्ष्मणीतीर्थ में 'लखमणीउर इक्कसय' और 'दुन्निसहस कणयभया' इन वाक्यों से १०१ जिनालय तथा उनके उपासक जैनों-श्रावकों के २००० घर होनेका उल्लेख कीया है । लक्ष्मणीतीर्थ के भूप्रदेश में चारों ओर दो दो मील पर्यन्त अनेक जिनालयों के खण्डहर, टीले स्वरूप दिखाई पड़ते हैं और उनेक नक्शीदार पत्थर इतस्तत: विखरे हुए पडे हैं, जो इस तीर्थ की प्राचीन जिनालय और जनसमृद्धि का भान अद्यापि करा रहे हैं और प्राचीन संस्कृति कला की याद दिला रहे हैं। किसी किसी खण्डहर के निरीक्षण से तो दर्शकों को उसकी शिल्पकला के लिये मुग्ध बनना पडता है ! उपलब्ध लेख, स्थापत्य और प्राचीन संस्कृति चिन्हों से इस निर्णय पर तो निःसन्देह आना पडता है कि यह पावन तीर्थ दो हजार वर्ष से भी अधिक पुराना है और विक्रमीय १६ या १७ वीं शताब्दी तक इस तीर्थ की जाहोजलाली कायम थी, बाद में मुसलमान बादशाहों के संघर्षण में मांडव के साथ साथ इसकी भी समृद्धि और जाहोजलाली मिटियामेट हो गई । ठीक ही है कि 'समय के फेरनतें सुमेरु होत माटी को' यह कहावत इस तीर्थ को भी लागु पड गई। For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચાર પ્રતિમાજી નીકળ્યાં ઝાલરાપાટણમાં તા. ૧૯--૧ ૩૮ના દિવસે એક મકાન ખાદતાં શ્રી. પાર્શ્વનાથ પ્રભુની કૃણા અને સિ ંહાસન સાથેની નવ ઈંચની પ્રતિમાજી નીકળેલ છે. આ પ્રતિમાજી સ, ૧૧૫૬ની સાલની હાવાનુ જણાય છે. પ્રતિષ્ઠા ઉમેદપુરમાં ફાગણ સુદી દસમના દિવસે શ્રી. પાર્શ્વનાથ પ્રભુના દેરાસરની પૂજ્ય આ. મ. શ્રી. વિજયલભસૂરિજી મ. ના હાથે તથા (૨) ભાંડાલી ( જેધપુર )માં ફાગણુ ર.દી દસમના દિવસે પૂજ્ય આ. મ. શ્રી. વિજયશાંતિસૂરિજી મના હાથે પ્રતિષ્ઠા થવાના સમાચાર મળ્યા છે. દીક્ષા : સ`ખલપુરમાં ખલેાલના રહેવાસી મા. કચરાભાઇ લાલચ ંદે પૂ. મુ. શ્રી સ ંતોષવિજયજી પાસે .મના શિષ્ય તરીકે દીક્ષા લીધી છે. તેમનું નામ કુમુદવિજયજી રખાયુ છે પદવી : (૧) ૫. શ્રી. કુસુમવિજયજી મહારાજને મહાવદી પાંચમને શનિવારે આર્ચાય પદવી આપવામાં આવી. (૨) પૂ. આ. મ. શ્રી. વિજયભકિતસૂરિજીના શિષ્ય શ્રી. સુમતિવિજજીને વીરમગામમાં મહાવદી સાતમે ગણી પદ આપવામાં આવ્યું (૩) પૂ. આ. મ. શ્રી. વિજયલબ્ધિસૂરિજીના શિષ્ય શ્રી. ભુવનવિજયજીને છાણીમાં ફાગણ સુદી પાંચમે પન્યાસ પદ આપવામાં આવ્યુ'. સ્વર્ગવાસ : પાલીતાણા ખાતે તા. ૧૦-૨-૩૮ ના દિવસે પૂ. આ. શ્રી કૃપાચ'દ્રસૂરિજી મ. ના સ્વવાસ થયા. જન હુન્નર શાળા : કરાંચીમાં જૈન સહાયક મડળ તરફથી છ માસના અખતરા તરીકે જૈન હુન્નર શાળા સ્થાપવામાં આવેલ છે. શારીપુરના મેળા : શેરીપુરના મેળે ચૈત્ર વદી ૬-૭-૮ મે ભરાશે. માદરના સુવર્ણમહાત્સવ : માલેગામના દેરાસરના સૂત્ર મહાત્સવ ૬-૭-૩૮ ઉજવાયા. ભાષણમ'ધી : ભરતપુર રાજ્યમાં કોઇ પણ નતના જાહેર કે ખાનગી ભાષણની બધી કરવામાં આવી છે. આની અસર ઉપાશ્રયના વ્યાખ્યાન ઉપર પણ પડે છે. ઈનામી નિમ`ધ : “ ભ મહાવીર અને તેમને સદેશ ” એ નામના અંગ્રેજી, ઉર્દુ કે હિન્દી ભાષાના ત્રણ સે। લીટીને નિબંધ આત્માનંદ જૈન સભા અબાલાસીટી તરફથી મંગાવવામાં આવ્યેા છે. નિબંધ મેાડામાં મેડા ૧૦-૪-૩૮ સુધીમાં મેાકલવાના છે. ઇનામ રૂ ૨૦) તથા ૧૦) નું રાખવામાં આવ્યુ છે. ડેા. થેાસ : જૈન સાહિત્યના અભ્યાસી લંડનવાળા ડો. થેામસ આગરા મુકામે પૂ. આ. શ્રી. વિજયેન્દ્રસૂરિજીને મળશે. હવુ જૈન પત્ર : કલકત્તાથી એસવાલ નામનું નવું જૈન પાક્ષિક નીકળ્યુ છે. ચુંટાયા : શે. શાંતિદાસ આસકરણ, સર પ્રભાશંકર પટણીના અવસાનથી ખાલી પડેલી કોન્સીલ ઓફ સ્ટેટની જગ્યાએ ચુંટાયા છે. અહિંસા દિન : નમનગરના સધના માનમાં મહા નદી છઠના દિવસને કાયમ માટે અહિંસા દિન તરીકે પાળવાનું પાલીતાણા રાજ્યે નકકી કર્યું છે. ઉપયાગી જાહેરાત: મદ્રાસ સરકારે સ`સ્કૃત, પ્રાકૃત અને પાલીના ખચા ગ્રંથાનું કકાવાર લીસ્ટ તૈયાર કરવાનું નકી કર્યું છે, અને આ કામ ડો. એસ. કુપ્પુસ્વામી શાસ્રી એમ. એ. ની દેખરેખ નીચે થશે. જૈન ભારેાએ પણ પેાતાના ગ્રંથેાનું લીરટ મેાકલવુ' જોઈગે. તેમનું ઠેકાણુ આ પ્રમાણે છે. C/o ન્યુ યુનીવરસીડી. ટ્રીપ્લીકેન. મદ્રાસ For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir egd. No. B. 3801 તૈયાર છે ! આજે જ મંગાવે ! શ્રી જૈન સત્ય પ્રકાશ. બીજા વર્ષની પૂરી ફાઈલ પરમાત્મા મહાવીર દેવના જીવનને લગતા અનેક વિદ્વત્તાભર્યા લેખોથી સમૃદ્ધ શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક નામના 228 પાનાના દળદાર અંકનો સમાવેશ થાય છે. ટપાલ ખર્ચ સાથે કિંમતઃબાંધ્યા વગરના બધા એ કાના બે રૂપિયા બધા એક સાથે બાંધેલાના અઢી રૂપિયા. શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંકનું e છુટક મૂલ્ય:ટપાલ ખચ” સાથે માત્ર તેર આના. - . આ લખાઃશ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિ‘ગભાઈની વાડી, ઘીકાંટા, : અમદાવાદ. (ગુજરાત) - For Private And Personal Use Only