SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दिगंबर शास्त्र कैसे बने ? लेखकः-मुनिराज श्री दर्शनविजयजी प्रकरण १८-भट्टारक देवसेन भट्टारक देवसेन विक्रमकी सोलहवी शताब्दीके दिगम्बर विद्वान हैं। इन भट्टारकजीने भावसंग्रह (वि. सं १६२७ फा. कृ. ५को लिखित), आराधना सार (वि. सं० १५५८ जे० शु० १२के दिन लिखित ), तत्त्वसार, नयचक्र और दर्शनसार ग्रंथ बनाये हैं । ये सब मुद्रित हो चुके हैं। भावसंग्रह-भट्टारकजीने इस ग्रंथमें दिगम्बर दृष्टिसे भिन्न भिन्न विचा रणा की है। इसमें सात प्रकारके मिथ्यात्व बतलाये हैं तं पुण पंचपयारं० ॥ १६ ॥ सप्त मिथ्यात्वाः । विपरीतमिथ्यादृष्टिः ब्राह्मणः १ एकान्तबौद्धः २ वैनयिकस्तापसः ३. संशयश्वेताम्बरः ४ अज्ञानतुरुष्कः ५ जोवाभावचार्वाकः ६......सांख्यः ७ ॥ तं पुण सत्तपयारं ॥ १६ ॥ अज्ञानादेव मोक्ष इति अज्ञानमिथ्यादृष्टिस्तुरुष्कः ॥ (गाथा-१६) -माणिकचंद्र दिगम्बर जैन ग्रंथमाला ग्रंथांक २० में प्रकाशित भाव . संग्रहादि ग्रंथ-४ इसमें श्वेताम्बर मतकी उत्पत्तिके लिये लिखा है कि “ विक्रम संवत् १३५ में निमित्तधर माने दूसरे भद्रबाहु स्वामिके पश्चाद आचार्य शांतिसूरिने सौराष्ट्र के वल्लभी शहरसे श्वेताम्बर मत चलाया और कबली, दंड तथा दुद्धियपत्त (पनी) रखनेका जारी किया। उनको चेलेने दंडेसे मार डाला, वे मरकर व्यतर हुए। श्वेताम्बर संघने भयभीत होकर शान्तिके लिये उस व्यंतरकी पूजा चालू की । आज भी ( अनुसंधान पाना २८४भानु) અગાઉ આ લેખમાં જ હું જણાવી ગયો છું કે ધરણેન્દ્ર, પદ્માવતી તથા પાર્શ્વયક્ષની સાથે સ્તોત્રની ગાથાઓને ઘટાવનાર ટીકાકાર એકલા શ્રી જિનપ્રભસૂરી જ છે, અને તેથી શ્રી સિદ્ધિચન્દ્રગણિથી જે ટીકાને બૃહદવૃત્તિ તરીકે જણાવે છે, તે ટીકા. શ્રી જિનપ્રભસૂविनील छे, ते २५ट बात छे. આ પ્રમાણે ઉપલબ્ધ ટીકાઓના ટીકાકારે પૈકી, એકલા શ્રી હર્ષકીર્તિસૂરિ જ આ સ્તોત્રની ગાથાઓ પ્રથમ સાત હતી તે બાબતનો ઉલ્લેખ, કઈ પણ જાતના પ્રમાણ વગર આપે છે. તે સિવાયના બધાએ ટીકાકારે આ સ્તોત્રની ગાથાઓ, તેના રચયિતાએ પાંચ જ રચી હોવાની માન્યતાવાળા છે. ઉપર્યુક્ત ટીકાકારોએ રચેલી ટીકાઓ સિવાય કોઈ પણ ટીકાકારે “ઉવસગ્ગહર સ્તોત્રમ્ પર ટીકા રચી હોય અને તેમાં પાંચ ગાથાથી વધારે ગાથાઓ સંબંધી કોઈ પણ ટીકાકારે ઉલ્લેખ કરેલ આ લેખના વાંચનાર કોઈ પણ મહાનુભાવના જોવામાં આવ્યો હોય, તે તેઓને જાહેરની જાણ સારૂ આ માસિક દ્વારા જાહેરમાં મુકવા મારી નમ્ર વિનંતિ છે. [ अपूर्ण 1 For Private And Personal Use Only
SR No.521530
Book TitleJain Satyaprakash 1938 03 SrNo 32
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy