Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષ પ્રથમ
અક પાંચમા
શ્રી જૈન સત્યપ્રકાશ
તત્રી ચીમનલાલ ગોકળદાસ
એક અભિપ્રાય (૯ જૈનદર્શન બહુ જ ઉચી કેટીનું દર્શન છે, આનાં મુખ્ય તત્ત્વો વિજ્ઞાન-શાસ્ત્ર (Science) Eી ના આધાર ઉપર રચાએલાં છે. છે આ મારૂં કેવળ અનુમાન જ નથી પણ મારે સંપૂર્ણ અનુભવ પણ છે. જેમ જેમ પદાર્થવિજ્ઞાન આગળ પ્રગતિ સાધતું જાય છે તેમ તેમ જૈનધર્મના સિદ્ધાન્તા પણ સિદ્ધ થતા જાય છે ??
---સ્વર્ગસ્થ હૈ. એલ. પી. સીટારી
(ઇટલી)
પ્રકાશક શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશીંગભાઈની વાડી, ઘીકાંટા
અમદાવાદ, ( ગુજરાત )
વાર્ષિક લવાજમ રૂ. ૨
સ્થાનિક રૂ. ૧ાા
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ ષ ય–દ શ ન
૧૨૫
૧૩૦ ૧૩૨
श्रोसेरीसापार्श्वनाथाष्टक : उपाध्याय श्री पद्मविजयजो गणी દિગંબરની ઉત્પત્તિ : આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજી શ્રી તપાગચ્છ પટ્ટાનુક્રમ ગુર્નાવલી છંદ : શ્રી વિબુધવિમલશિષ્ય સંતબાલની વિચારણા : આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી समीक्षाभ्रमाविष्करण : उपाध्याय श्री लावण्यविजयजी दिगंबरशास्त्र कैसे बनें! मुनिराज श्री दर्शनविजयजी મથુરાક૯૫ : અનુ. મુનિરાજ શ્રો ન્યાયવિજયજી श्रीमान् सन्तबालजीसे कुछ प्रश्न : मुनिराज श्री ज्ञानसुंदरजी। શ્રી સ્તંભન પાર્શ્વનાથ : ઉપાધ્યાય શ્રી પદ્યવિજયજી ગણી
१३७
૧૪૫
૧૯૭
૧૫૧
-: પદસ્થ મુનિરાજોને વિજ્ઞપ્તિ :
[ આપને આ માસિક, કાઈપણ પ્રકારનું લવાજમ લીધા સિવાય, મોકલવામાં આવે છે.
તે આશા છે કે આપ આપના વિહાર દરમ્યાન, આ માસિકના ગ્રાહકે વધે અને
જનતા વધુ પ્રમાણમાં સાહિત્યને રસ લેતી થાય તેવો ઉપદેશ આપશે. વ વિહારના કારણે આપનું સરનામું બદલાયાના સમાચાર દર સુદી બોજ પહેલાં અમને
જણાવતા રહેશે. જેથી પેપર ગેરવલ્લે ન જતાં આપને વખતસર મળી જાય.
કોઈ પણ પદસ્થ મુનિરાજને સરત ચૂકથી, અથવા એવા કોઈ કારણે, માસિક ન મળતું હોય તો તેમણે અમને જણાવવા કૃપા કરવી.
ગ્રાહકૈાને
[ આપને માસિકનો અંક, મોડામાં મોડા દર મહીનાની સુદો અગીયારસ સુધીમાં
ન મળે તો તે સમાચાર સમિતિની ઓફીસે લખી જણાવશો.
T આપના મિત્રો અને સંબંધીઓમાં માસિકનો પ્રચાર વધારવા પ્રયત્ન કરશે.
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
DDDDDDDDJaaaaaaaaa
___ णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमज्झे संमीलिय सव्वसाहुसंमइयं पत्तं मासियमेयं, भव्वाणं मग्गयं विसयं ॥२॥
શ્રી જૈન સત્ય પ્રકાશ
પુસ્તક ૧
અંક ૫ अण्णाणग्गहदासगत्थमइणा कुब्वंति जे धम्मिए, अक्खेवे खलु तेसिमागमगयं दाउं विसिट्ठोत्तरं ॥ सोउं तित्थयरागमत्थविसए चे मेऽहिलासा तया. वाइज्जा प्पवरं पसिद्धजईणं सञ्चप्पयासंमुदा ॥ १ ॥
વિક્રમ સંવત ૧૯૯૨
વીર સંવત ૨૪૬૨ માગશીર્ષ શુકલા પંચમી
સને ૧૯૩૫
5 | श्री सेरीसापार्श्वनाथाष्टकम् |
कर्ता-उपाध्याय पद्मविजय गणी
( शिखरिणी वृत्तम् ) स्मृते नो यस्य प्रभवति महासिद्धिरखिला, प्रभावाढ्या मूर्तिः प्रशमविशदास्तिक्यफलदा । सदाा देवेन्दैनरपतिभिरानन्दनिवहैः, स्तुवे श्रीसेरीसापतिमहमनन्तार्थकलितम् ॥ १ ॥
( पंचचामर वृत्तम् ) घरेण्यलक्षणाञ्चितेष्टवाग्गुणालिभूषितं, विशुद्धबोधमालिनं प्रशस्तवर्णभासुरम् । भवाब्धिपारदायिनं परोपलक्ष्यभावनं,
भजामि पार्श्वनाथमिष्टदायिनं तमन्वहम् ॥२॥ NEERRRRRRRRRRRREE
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
શ્રી જૈન સત્ય પ્રકાશ गुणालयक्रमाप्तदर्शनादिमुक्तिसाधनं, सुदृष्टिभावभावितं सुनिश्चितार्थदेशकम् । समीष्टदानकल्पपादपं मनोमलापहं, भजामि पार्श्वनाथमिष्टदायिनं तमन्वहम् ॥३॥ सदष्टप्रातिहार्यशोभितातिशायिसद्गुणं, समस्तविघ्नवारकं सुसम्पदालिधारकम् । दयासुधर्मदानवीरसात्त्विकप्रमोददं, भजामि पार्श्वनाथमिष्टदायिनं तमन्वहम् ॥ ४ ॥ समानसं समानमिज्यपाददिव्यदर्शनं, विशिष्टभावनाबलाप्ततीर्थक-त्वसंपदम् । चरित्रसाद्यनन्तभंगसिद्धिसौधसंगतं, भमामि पार्श्वनाथमिष्टदायिनं तमन्वहम् ॥५॥ विवर्णवर्यमध्यमोरुवैखरीवचोगतं, वीदेहजीवनं परात्मभावसंपदं गतमू । विपत्तिदानवोरमोहवार्धिमग्नतारकं, भजामि पार्धनाथमिष्टदाथिनं तमन्वहम् ॥ ६ ॥ विनष्टदोषसंततिं चिताष्टकर्मशोधकं, जगत्स्वरूपभासकं समोपसर्गवारकम् । विनाथनाथलोकबन्धुदेशनोपकारक, भजामि पावनाथमिष्टदायिनं तमन्वहम् ॥७॥ अहं तवास्मि किङ्करो मम त्वमेकनायकः, न भास्करादृते यमीश! वारिजौघबोधनम् । यथा तथा त्वयान्तरा ममाऽपि निर्वृतिः कथं ? भजामि पार्श्वनाथमिष्टदायिनं तमन्बहम् ॥ ८ ॥ जगदगुरौ विलोकिते त्वयि प्रमोददायके, चलं मनः स्थिरं भवेत्किमत्र संशयास्पदम् । स्वभावसिद्धिलाभदो भवेशपाव! सर्वदा, भजामि पानाथमिष्टदायिनं तमन्वहम् ॥९॥
( शार्दूलविक्रीडित वृत्तम् )
॥ प्रशस्तिश्लोकद्वयम् ॥ इत्थं गीतगुणावलिर्विजयते सेरीसकस्थप्रभुः, स्तोत्रं मंगलसिद्धिवृद्धिकरणं भव्याः पठन्तु प्रगे । पूज्यश्रीगुरुनेमिसूरिचरणाम्भोजानुभावाद्वरे, धोलेराभिधबंदरे प्रविदिते प्राचीनतासुंदरे ॥१॥ नन्दद्वीपनिधीन्दुमानप्रमिते संवत्सरे वैक्रभे, धन्ये पावनमार्गशीर्षप्रथमाहन्येकभक्त्या मया। विज्ञप्त्या विजयोत्तरस्य शमिनोऽर्हद्भक्तवाचस्पतेः, ध्येयाईत्पदपद्मपभगणिना पाश्र्वाष्टकं निर्मितम् ॥ २ ॥
(युग्मम् )
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
- - -
-
દિગંબરની ઉત્પત્તિ લે. આચાર્ય મહારાજ શ્રીમત સાગરાનંદસૂરિજી મહારાજ
(ગતાંકથી ચાલુ) જિનકલ્પ એ એક અઘોર પરાક્રમ- મરણાંત રોગ હોય તે પણ દવા કરાવે જ વાળ કલ્પ છે. નાગા સાધુઓની નહિ. જિનકલ્પી સાધુ સભામાં વ્યાખ્યાન
ધ આપે નહિ, અને કોઈને પણ દીક્ષા આપે મર્યાદા સાથે તેની કંઈ સંબંધ
નહિ. જિનકલ્પી સાધુઓને વિહાર કરતાં નથી—
જે જાપર ચોથે પહાર બેસી જાય તે કે વર્તમાનમાં કેટલાક દિગંબર જગ પર ચાહે તે તે કાંટામાં હોય કે તથા અણસમજુ કેટલાક શ્વેતાંબર પણ કાંકરામાં હોય,પણ કાઉસ્સગ્ન કરી દે, અને અણસમજથી એમ બેલવા તૈયાર થાય બીજા દિવસના બાર વાગ્યા સુધી, ત્યાંથી છે કે દિગંબર મુનિઓના આચાર એક ડગલું પણ ચાલે નહિ.આ બધી જિનતે જિનકલ્પ, અને તાંબર મુનિઓના ક૯૫ની સ્થિતિ જે સમજવામાં આવે તે આચાર તે સ્થવિરકલ્પ, પણ તેવું બેલ- નિરાહી મનુષ્ય સ્વપ્ન પણ નાગા નારાને જિનકલ્પના આચારની અંશે પણ સાધુઓને જિનકલ્પી ગણવાનો વિચાર ખબર હોતી નથી, કેમકે પ્રથમ તો કરે નહિ. જિન કલ્પવાળા સાધુઓ વડષભનારા દિંગબાએ ગોચરી વખતે કરેલ સંઘયણવાળા જ હોય અને તે વાઋષ-
વસ્ત્રનો સ્વીકારથનારા સંઘયણ તે ચાદ પૂર્વના જે કે દિગંબરના નાગા સાધુઓએ, વિચ્છેદની સાથે વિચ્છેદ થઈ ગએલું છે. ઉત્પત્તિ વખતે, વસ્ત્રના સર્વ ત્યાગ ઉપર વળી જિનકલ્પીઓ આહારની અશુદ્ધિ જોર દીધું, પણ પાછળથી તેજ સમુદાયને હોય તો છ છ માસ સુધીના ઉપવાસ ગોચરી જતી વખતે અર્ધો ભાગ ઢાંકવા કરવાવાળા હોય છે, એટલું જ નહિ પણ જેટલું આચ્છાદન સ્વીકારવાની ફરજ પડી, જે ધૈડિલ ભૂમિ ગયા હોય અને જે એટલે એમ કહી શકીએ કે તે દિગઈંડિલ શુદ્ધ ન મળે તો છ મહિના બર સાધુઓને પોતાના આદિ પ્રવર્તક સુધી પણ થંડિલના વેગને રોકી શકે શિવભતિની ત્રુટિ માલમ પડી અને તે વળી તે જિનકલ્પી સાધુઓ ગમે તેવો સુધારવી પડી.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
શ્રી જૈન સત્ય પ્રકાશ પછી અને કમંડલુનું ધારણ એ સ્થાનમાં, આસને નાખીને પછી તાપના નવું ચિ8
સ્થાને આતાપના લે છે એ અધિકાર
વાંચનારને પણ સ્પષ્ટ માલમ પડે તેમ છે જે કે એ વાત તે દિગંબરની
કે–આસનાદિકની ઉપાધિ રાખનારાજ સામે ચેલેંજ તરીકે કહી શકાય તેમ છે
નિર્ગળ્યા હતા. વળી એ પણ વિચારવાની કે—કઈ પણ જિનકલ્પી પીછી અને કર્મ
જરૂર છે કે બુદ્ધ પિતે અને તેમના મત ડલું રાખે જ નહિ. પછી અને કમંડલ
વાળા સાધુઓ વસ્ત્ર રાખતા હતા એ રાખનારા થઈને, સર્વથા નિત્થપણાને
સ્પષ્ટ છે અને કઈ પણ સ્થાને બુધે કે ખેટે ડેળ કરે તે કઈ પણ પ્રકારે
તેમના સાધુઓએ, નિની સાથે કે સજજનને શોભતું નથી. અન્ય કઈ પણ
નિર્ચને અંગે બીજા કેઈની પણ પ્રાચીન શાસ્ત્રોમાંથી જિનકલ્પી સાધુઓ,
સાથે, નિર્ચના વસ્ત્રોના અભાવની ચર્ચા અગર જૈન સાધુઓ પછી કે કમંડલુ
કરી જ ન હતી. જે તે વખતે નિથાને ધારવાવાળા હતા એમ સાબીત કરી
સર્વથા વસ્ત્ર, પાત્ર ન હોત તો તે બાબશકાય તેમ નથી.
તની ચર્ચા બુદ્ધને કે તેના સાધુઓને નિગ્રંથ સાધુઓ પાત્રવાળા હોવાની જરૂર કરવી પડત. બૈદ્ધમત
નિર્ગથ નામ શ્વેતાંબર સાધુઓ બુદ્ધચર્યાને તપાસનાર મનુષ્ય પણ માટે વપરાતુંકહી શકશે કે ભગવાન્ મહાવીર મહા- વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે રાજના વખતમાં જેન સાધુએ પાત્રને કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજથી ધારણ કરતા હતા, પણ પછી કે કમં. કેઈ પાટો સુધી, યાવત્ નિયમિતપણે ડલ કોઈ પણ જૈન સાધુએ ધારણ કર્યો વનમાં વાસ કરવાથી વનવાસીપણે પ્રસિદ્ધ હોય એ કોઈ પણ પ્રાચીન ગ્રંથમાં થઈ ન હતી ત્યાં સુધી, સમગ્ર શ્વેતાંબર ઉલ્લેખ મળતો જ નથી. અર્થાત્ કહેવું શાસન નિગ્રંથ શાસન તરીકે પ્રસિદ્ધજ જોઈએ કે દિગંબરોએ ચિફ તરીકે હતું, અને શ્વેતાંબર શાસ્ત્રોમાં પણ જ્યાં માર્નેલાં કે જરૂર તરીકે રાખેલાં પછી જ્યાં સાધુ અને સાધ્વીને સધિકાર લે અને કમંડલ, નથી તે જિનકપીનું ચિન્હ હોય છે ત્યાં ત્યાં સર્વત્ર શ્રમણ, ભિક્ષ કે નથી તે સાધુનું ચિ
અને અણગાર શબ્દોની માફક નિગ્રંથ નિગ્રંથને આસન વગેરે હોવાની શબ્દ સ્પષ્ટપણે વપરાયજ છે, અને તેથી
જગે જગો પર શ્રી કલ્પસૂત્ર વિગેરેમાં બિદ્ધમાન્યતા
नोकप्पइ निग्गन्थाणं निग्गंथिण वा० कप्पड़ વળી રાજગૃહીના પર્વતો ઉપર બે નિથાળ વા નિrifથ વા વિગેરે સેકડે દ્વને અને નિથાને જે પ્રશ્નોત્તર થયા સૂત્રો સંયમના ઉપકરણને ધારણ કરવાછે તે અંધકારમાં પણ નિશે પોતાના વાળાને અંગે કહેવાયેલાં છે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નને અવર્સ
દિગમ્બરની ઉત્પત્તિ
૧૨૭ ગ્રંથને અભાવ કે વસ્ત્રને અભાવ નથી, તેવા ક્ષપણુક શબ્દને દેખીને કેટલાક
વળી એ પણ વિચારવા જેવું છે કે દિગંબર પિતાની મનમાનીતી નગ્નતા જે વસ્ત્ર અને ઉપકરણથી રહિતપણાને સિદ્ધ કરવાને તૈયાર થાય છે, તેઓએ અંગેજ નિર્ગથ શબ્દ વપર હોત, નક્ષgવે રે નવી ઉર્જ વરિષ્યતિ અર્થાત ઉપકરણ અને વસ્ત્રને ગ્રંથ એવી ચિરપ્રરૂઢ કહેવતને બરોબર વિચાતરીકે જ ગણવામાં આવ્યા હોત, તે જેમ રવી જોઈએ, કેમકે ક્ષપણુક શબ્દથી જે દિગંબરોને અંગે અર્વાચીન અને પ્રાચીન અન્ય મતવાળાઓએ દિગંબર, વિવસ્ત્ર,
નગ્ન એ વિશેષણ લગાડવું પડતજ નહિ, વિવસન વિગેરે શબ્દો વસ્ત્રના અભાવને અર્થાત એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સૂચવી નગ્નપણાને જણાવનાર તરીકે ક્ષપણક એટલે વસ્ત્ર હત હેય તેજ કહ્યા છે, તેવી રીતે બદ્ધશાસ્ત્રોમાં જૈન સાધુ કહેવાય એવો અર્થ થઈ સાધુ માત્રને માટે નિર્ણય શબ્દ નહિ શકે નહિ. વાપરતાં નિર્વસ્ત્ર એ સીધો શબ્દ વાપ- દિગઅને વસ્ત્રના પ્રતિષેધમાં રત. દિગંબરોએ જેમ શાસનથી જુદા પડયા પછી પોતાના નગ્નપણને સૂચ
આગ્રહ કેમ?— વનાર તરીકે દિગંબર શબ્દ રાખે છે.
સામાન્ય રીતે જનસમૂહમાં એ વાત જો કે દિગંબરેએ પિતાને માટે રાખેલા તે પ્રસિદ્ધ છે કે જે મનુષ્ય જે બાબ“દિગંબર” શબ્દથી જ તેઓ કોઈ વસ્ત્ર- તને મત જુદે કાઢે છે, તે બાબતમાં વાળા શાસનથી જ જુદા પડેલા છે અને તેથી અમારે બીજાં વસ્ત્રનહિ તે દિશા
નવા મતમાં જે તે કાઢનારે શિથિલ રૂપી વસ્ત્ર તે છે એમ સમાધાન કરવું પડેલું છે) તવી રીતે કોઈ પણ પ્રાચીન
આગ્રહવાળો હોય તે તે મત કાઢી શકેજ શાસ્ત્રોમાં જૈન સાધુઓને માટે દિગંબર
નહિ અને કાઢે પણ નહિ. શાસ્ત્રીય એ શબ્દ કેઈ પણ જગો પર જોવામાં
નિયમ પણ એજ છે કે વૈકલ્પિક વ્યાઆવતો નથી.
ધ્યાનમાં મતસ્થાપન હોય જ નહિ. એ
વસ્તુ ધ્યાનમાં રાખીને સમજુ મનુષ્ય ક્ષપણુક શબ્દથી થતી ભ્રમણાને
જો વિચારશે તે માલમ પડશે કે વે. નિરાસ
તાંબર શાસ્ત્રો વસ્ત્રને આગ્રહ રાખતાજ જો કે કેટલાક ક્ષપણુક શબ્દ, કે જે નથી વેતાંબરો તે બે પ્રકારના સાધુઓ માત્ર કર્મને ખપાવવાની તપસ્યામાં લીન માને છે, જેમાં કેટલાક શુદ્ધ એટલે રહેનારા હાઈને ક્ષણ એટલે ઉપવાસ ઉપચાર વગરના અલકાણાવાળા હોય અને તેને કરનારા તે ક્ષપણુક કહેવાય, અને કેટલાક સાધુઓ ઉપચારથી અચેઅને જે ક્ષપણક શબ્દમાં વસ્ત્ર તથા ઉપ- લાપણાવાળા હોય, એટલે સર્વથા વસ્ત્ર કરણના અભાવની કઈ પ્રકારે છાયા પણ સહિતપણુરૂપ ઉપચરિત અચેલકતા
આ
એપ
ગ્રહ
કહેલા
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
શ્રી જૈન સત્ય પ્રકાશ સહિતપણાને આગ્રહ તાબામાં કે લક્ષણ અતિવ્યાપ્ત થઈ જાય માટે નિર્વ તેમના શાસ્ત્રોમાં છેજ નહિ, અર્થાત જે સ્ત્રત્વ એમ કહ્યું નથી, પણ આવી રીતનું દિગંબરે પ્રાચીન હોત અને તેમાંથી તેઓનું કહેવું થાય તે તે પણ યોગ્ય માત્ર વસ્ત્રસહિતપણાને લીધેજ વેતાં નથી. કેમકે જેમ ચારિત્ર શબ્દ કહેવા બરો જુદા પડ્યા હોત તો તાંબરોના છતાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સહિસર્વ શાસ્ત્રોમાં વસ્યસહિતનેજ મેક્ષ તપણું જેડે રાખેલું છે, તેવી રીતે વસ્ત્ર માર્ગે પ્રયાણ કરનારા અને મોક્ષને પ્રાપ્ત રહિતપણુની અતિવ્યાપ્તિ થવાને વખત કરનારા માનત. પણ સચેલકપણા કે આવત નહિ. વળી દેશવિરતિવાળાના અલકપણા એટલે વસ્ત્રસહિતપણા કે ચારિત્રને સાક્ષાત્ મેક્ષમાર્ગ તરીકે ન વસ્ત્રરહિતપણાને મોક્ષનું સાધન ન
માનવાને માટે જેમ ચારિત્રની સાથે સમ્યક માનતાં માત્ર સમ્યક દર્શન, જ્ઞાન,
શબ્દ જોડાય છે, તેવી રીતે નિર્વસ્તત્વની ચારિત્રનેજ મોક્ષનું સાધન માન્યું. એટલું સાથે પણ સમ્યક્ શબ્દ જોડી શકાત, અને જ નહિ પણ સચેલક અને અલપણા. તેથી દિગંબરના માનેલ નગ્નપણાની એટલે માં રહેવાવાળા મોક્ષે ગયા એમ જે નિર્વસ્ત્રપણાની બરાબર સિદ્ધિ થાત. શ્વેતાંબર શાસ્ત્રોમાં મનાએલું છે તેજ શ્રી ઉમાસ્વાતિ વાચકના આધ સ્પષ્ટપણે જણાવી દે છે કે તેઓ દિગં. બરમાંથી નીકળ્યા પણ નથી અને નવું
સૂત્રનો વિચાર શ્વેતાંબરપણું સ્થાપવાવાળા પણ નથી.
ખરી રીતે શ્રી ઉમાસ્વાતિ વાચકપણ દિગંબરોએ, કવેતાંબર કહે કે સવસ્ત્ર
જીએ તો દિગંબરના આગ્રહને હિસાબે કહો પણું, ઉપકરણવાળા શાસનથી જુદા
નિર્વસ્ત્ર શબ્દ પણ નહિ રાખતાં પડી પિતે દિગંબરપણું નવીન કાઢેલું તળાવના ક્રિાંચરત્યાતિ મોક્ષમા હોવાથી તેને દિગંબરપણાને આગ્રહજ એમ કહેવું જોઈતું હતું. જો કે દિગંબરેકરવો પડયો. તેમના હિસાબે તો ભગ- એ પોતે દિગંબર શબ્દ પસંદ કરેલ વાન્ ઉમાસ્વાતિ વાચકજીએ સભ્યન- દેવાથી દિગંબર શબ્દ વપરાય તેમાં જ્ઞાનચરિત્રાણિ મોક્ષમા એવું સૂત્ર દૂષણ દઈ શકાય તેવું નથી, પણ કોઈ કરવામાં મોટી ભૂલ કરી, અને દિગંબરના તટસ્થ સમીક્ષક મનુષ્ય હોય તે તે હિસાબે તો ઉમાસ્વાતિ વાચકજીએ કદાચ એમ કહી શકે કે–દિગંબરપણું તે સર્જનજ્ઞાનવારિત્રાણિ નિર્વહત્યાન સામાન્ય નગ્ન માત્રમાં છે એટલે જગ માનઃ એમ કહેવું જોઈતું હતું. કદાચ તને વ્યવહાર વસ્ત્રહિતપણાને છે, કહેવામાં આવે કે નિર્વસ્ત્રત્વ એટલે વસ્ત્ર અને તેથી તે વસ્ત્રસહિતપણાના રહિતપણું તે જાનવર વિગેરેમાં અને વ્યવહારમાંથી નીકળેલા સર્વ નગ્ન બાલક વિગેરેમાં પણ હોય છે, તેથી તે મનુષ્યોને દિગ બર કહી શકાય.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિગમ્બરની ઉત્પત્તિ
૧૨૯ છેવટે ખુદ મહાદેવ કે જેઓ સ્ત્રી, માટે છે, અને કેષકારે પણ ગ્રંથ પુત્ર, ધનુષ વિગેરે સહિત છે છતાં પણ શબ્દથી ધન, ધાન્યાદિક પરિગ્રહનો તેમનું દિગંબરપણું મનાય છે અને તેમનું અર્થ લે છે, અને તેથી એકલું પરિગ્રહનામ પણ દિગંબર છે, તેથી દિગંબર રહિતપણું જ આવે, પણ પાંચ મહાશબ્દને વિશેષણ લગાડવાની જરૂર છે, વ્રતો સમગ્ર ન આવે માટે સામાયિકાદિ તો તે તટસ્થની શંકાના સમાધાનમાં ભેદને જણાવવાવાળા ચારિત્ર શબ્દને જ એવી રીતે ચોકખું કહી શકાય તેમ છે. શાસ્ત્રકારોએ અને ઉમાસ્વાતિ વાચકજીએ કે જેમ દશન અને જ્ઞાન શબ્દની સાથે માને છે. પણ દિગંબરોને તો દિગં. સમ્યક્ શબ્દ જોડવામાં આવે છે તેવી બરપણાનેજ એટલે વસ્રરહિતપણાનો જ રીતે દિગંબરપણાની સાથે સમ્યફ શબ્દ આગ્રહ છે અને તેમને મતે કઈ પણ જોડવામાં આવી અને તેથી તટસ્થની સવસ્ત્ર મનુષ્ય ચારિત્રવાળે હોઈ શકે જ જણાવેલી દિગંબરપણાની અતિવ્યામિ નહિ અને તેથી તે કેવળ દિગંબરપણાના રહેત નહિ, અને તેથી સ્પષ્ટ કહેવું આગ્રહવાળા છે. (વિચક્ષણ પુરૂષે આ જોઈએ કે-દિગંબરોના આગ્રહ પ્રમાણે તેમના વસ્ત્રરહિતપણાના આગ્રહથી જ
mઝનશાનનāાનિ. સમજી શકે તેમ છે કે-તે દિગંબરોએ શાન નિર્વસ્ત્રવાનિ કે ન શાન વસરહિતપણાનો નવીન જ મત કાઢેલે વિવરવારિ એમ જણાવીને જ મોક્ષ છે. કેમકે જે એમ ન હોય તો સ્વાદમાર્ગ પણું જણાવત. કદાચ એમ કહે- વાદપ્રધાન જિનશાસનમાં, વસ્ત્રસહિતવામાં આવે કે તાંબરોના મત પ્રમાણે પણામાં ચારિત્રને સર્વથા નિષેધ અને
નશાનનિથાનિ મોક્ષમા: વસ્ત્રરહિતપણામાં જ ચારિત્રનો આગ્રહ એમ કેમ ન કહ્યું? એના ઉત્તરમાં માની દિગંબરપણે પ્રસિદ્ધ થવાનું તેઓ જણાવવાનું કે નિર્ચઋત્વ એ માત્ર ઉચિત ન ગણત.) મુખ્યતાએ નિષ્પરિગ્રહપણને જણાવવાને
(અપૂર્ણ)
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી તપાગચછ પટ્ટાનુક્રમ ગુર્નાવલી છંદ
કર્તા-શ્રી વિબુધવિમલ શિષ્ય
(ત્રીજા અંકથી ચાલુ) સેજવાલાં પાલાં નહીં પાર લહલઈ ઘજા અરિ ઉદાર પાલખી સુખાસણ સુઘટસાર કુજત કૃમેલક ભરીય ભાર
છે ૯૮ છે રથવાહણિ જૂઈ વૃષભ તુરંગ વેગવતી વિકિ દ્રય દુરંગ પરદલ પંચાનન સુહડ સૂર સાથિ છ વરણાવરણ ભૂરિ
છે ૯૯ છે સરણાઈ સીંગા ઢોલ ઢક્ક દડવડી દમામાં દમદમક તતૂરણુકિ તૂરકિ રણરણતિ નફેરિ નદિ કાયર ધુણંતિ
છે ૧૦૦ છે નીંસાણ ધસૂક્કઈ નવલ નાદિ ભાભારવ વજઈ ગુહિર સાદિ વરતંતિ તાલ વાજઈ મૃદંગ તિમતિમ સંઘાહિવ ધરઈ રંગ છે ૧૦૧ છે પીંપરાલી ઉછવ ઘણુ કિધ સંઘાહિવ પદવી સુગુરિદ સિરિ વિમલાચલ શૃંગારહાર રિસહસર વંદઈ વારવાર
છે ૧૦૨ છે. જિન પૂછ પરમાનંદપૂરિ, શ્રી સંઘભગતિ તિહાં કિધ ભૂરિ અગ્યાર ગણાધિપ મુનિ ન પાર, સંઘપુજ સુપરિકિધિય ઉદાર. | ૧૦૩ છે કબહિ કનક ટૂંકા પ્રવાહિ કે કાંણદાણુ પંચવિધ ચાહિ મમ્મણ જણપૂરિ અતુલ આસ તિમતિમ સંઘાહિવ મનિ ઉલ્લાસ છે ૧૦૪ ગયગમણીં રમણીં રાસાદિંતિ...ગચ્છનાયક ગાઈ એક ચિંતિ આચારિજ દેઈ થપિય સુજાંણ મહીમંડલિ વરતઈ સુગુરૂ અણુ ૧૦૫ છે
શ્રી હેમવિમલ ગપતિ તણું દહદિસિ પસરી હક વાદિ વિડંબન બિરૂદ બલિ વાદી કીધા મુંક
ને ૧૦૬ ! હેમસરિસ અમરસ ઘરઈ તિહાપ સુણુપડઈ બહુચૂક દુમન નયન નાવ ઊથડંઈ જિમ રાવ દિઠઈ ઘુક
૧૦૭ હરામખેર ઘૂઘોર ડિજેર છhએ.. સુગામિ (૨) ઠાંમિ (૨) હમનામ દિપૂએ મહલ્વયાણ પંચગંચ, લંચ, દસ ટાલએ, તિકરણ ચરણ, સત્તરીતિ સુત્તરીતિ, પાલએ
| ૧૦૮ છે
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
શ્રી તપાગચ્છ પટ્ટાનુક્રમ ગુવીવલી ઈદ
૧૩૧ તિકિદ્ધ ઘાણ પંચ બાંણ સૂરિરણ સોહિએ, સુધાસમાંણિ સુદ્ધવાણિ મહીઅ લેખ મોહએ, તિકેહ લેહ મેહ જેહમાંણ આંણ વારએ તિપાય પઉમ ચંચરીક સાવયાણ તારએ
છે ૧૦૯ છે તિગે અમાઈ બહઅભાઈ વીરસીસ વત્રિયા સુરાસુરાધિપત્તિ ચિત્ત ભક્તિભાવિ નમ્બિયા અપુવ પુર્વ ચંગ અંગ સુન્નતા પારયા અતુચ્છ છ ચંદ્રગછ સારભાર ધારિયા
. ૧૧૦ વિદેશ દે સક્રિસ ગામ ઠામ નયએ સોહમ્મ સમ્મ સૂરિરાય જસ્થ જસ્થ વિહરએ ચકોર ચકિખ ચંદમુકિખ દેઅતી આસીસએ શ્રી સુમતિસાધુસૂરિસીસ જીવ કોડિ વરી એ.
ને ૧૧૧ ! જા સાયરજલપૂર સૂર સુષિરપઈ પુરંદર સકલ કલાનિધિચંદ દંદશુકહિ સુ દર મંડલ મેદિની જામ થિર રહઈતિ મંદર પુહરિ પવન સંચરઈ ધઈ દિગ્ગય દિસિંકદર એતા જિં અચલતા વિબુધ શ્રી વિમલ સીસ ઈમ ઉચ્ચરઈ
શ્રી હેમવિમલ ગુરૂ પકમલ સયલસંઘ મંગલ કરઈ છે ૧૧ર છે ઇતિ શ્રી તપાગચ્છ પટ્ટાનુક્રમ ગુવીવલી છંદ સંપૂર્ણ. સંવત ૧૬૫૩ વર્ષે ભાદ્રપદ વ૦ ૧૩ દિને લિખત છે શ્રી
( સંપૂર્ણ )
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. સંતબાલની વિચારણા
મૂર્તિપૂજા વિધાન
B લે. આચાર્ય મહારાજ શ્રીમદ્દ વિજયલબ્ધિસૂરિજી મહારાજ infપ્રપtinut[DlaminflDlma.milwami niDlammatbhaiDWlsad
(ગતાંકથી ચાલુ) આજ સુધીના લેખોમાં સન્તબાલ વિગેરે બાબત વાંચતા કલ્પનાની કહાજીએ એક લંકાશા, બીજા ધર્મસિંહ, ત્રીજા ણી જ જણાઈ આવે છે. જે લંકાશાહને લવજી રીખ. અને ચોથા ધર્મદાસ; એ નો પંથ સ્થાપવાની ઈચ્છા ન હતી ચાર નામનો ઉલ્લેખ કર્યો છે અને તે તો પછી પ્રભુ-મૂર્તિની નિંદાનુ ઘોર ચારે જણ મૂર્તિને નિંદકે હતા તે પાપ શા માટે હે ? હમેશાં કોઈ વાત સાચી છે. અને તેના ચાર માણસો પણ આદમીને કાંઈ નવું કરવું હોય થયા છે એ વાત પણ સાચી છે. માત્ર એટલે તે જુનામાંથી, દુધમાં પુરાની જેમ, તેમને મહિમા વધારવા ખાટી પ્રશંસા ખોટા દુષણ કાઢે છે. અને “આંધળા કરી તેમનામાં જે પરિબલ ન હતું, જે ને હયાકુટાઓ મળી આવે છે” જ્ઞાન ન હતું અને જે વિજ્ઞાન ન હતું એ કહેવત પ્રમાણે તેના અનુયાયીઓ તેવા ગુણોનું કાલ્પનિક વર્ણન કર્યું છે વધે છે. એટલે ન પંથ નીકળે જ છે. એટલે જ હમોએ તેમના લખાણને આ રીતે વિચાર કરતાં લંકાશાહને ન નેવેલનું રૂપક આપ્યું છે. જેમકે તા. પંથ કાઢવાની ઈચ્છા ન હતી એમ ૮-૯-૩૫ના જેન પ્રકાશ”માં સન્તલાલ માની શકાય નહિ. વળી તેમને પીસ્તાલખે છે કે “ધર્મપ્રાણ લેકશાહને લીશ સાધકે મન્યા એટલે પીસ્તાલીશ કઈ પંથ સ્થાપવાની લેશ માત્ર ઈચ્છા જણાએાએ તેમના ચરણમાં શિર ઝુકાવ્યું ન હતી................તેમના પીસ્તાલીશ અને તેમના ધર્મને પ્રચાર કરવા જુદી સાધકેએ આ વાત વીસારી ન્હોતી મૂકી જુદી દિશાઓમાં વિહાર ગમન વહેતું
પીસ્તાલીશ સાધકોમાંના મૂકયું. આમ લખતા સન્તલાલે પીસ્તામુનિ સરવાજી, ભાણજી, નન્નાજી, અને લાશને આંકડા લખે છે તે સંકોચથી મુનિ જગમલજી મહાન ઉપદેશક હતા.” લખ્યો હોય એમ જણાય છે. કેમકે
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વધત.
સન્તબાલની વિચારણા અને મૂર્તિપૂજા વિધાન ૧૩૩ ઐતિહાસિક પ્રમાણ સિવાય લખવાનું દીક્ષિત થયેલા જ નથી તે પછી તેમના હતું એટલે પીસ્તાલીશ સોએ ફેંકાશા- હાથે આટલી બધી દીક્ષાઓ થઈ એ હના ચરણમાં ઝુકાવ્યું એમ લખી માર્યું હડહડતું જૂઠ નહિ તે બીજું શું? હોત તો લંકાશાહને મહિમા વધારે આવાં આવાં ગપ્પા મારી અજ્ઞાની છોને
ભ્રમ જાળમાં નાંખવા, તેના જેવી બીજી
બાલીશતા કઈ? વળી તે પીસ્તાલીશ જણાઓએ ભેંકાશાહની આજ્ઞાથી તેમના મતને પ્રચાર
આવી રીતે પંદર સોલ, સત્તર, તથા કરવા ભિન્ન ભિન્ન દિશામાં વિહાર ગમન
અઢારમા લેખમાં લવજી રીખ, ધર્મ, વહેતું મુકયું તે પણ નવીન મત સ્થા
સિંહ, અને ધર્મદાસના વર્ણન લખતાં પનાની ઇચ્છા નહિ તે બીજું શું કહી
લખતાં તા. ૨૮–૯–૩૫ ના “જેન પ્રકાશકાય? વળી પીસ્તાલીશ જણામાંથી
શના લેખના અંતમાં લખ્યું છે કે “એ ચારનાં સરવાજી નુન્નાજી જેવાં નામ પણ
ત્રણે સમર્થ પુરૂને જેમ જેમ જનઉભા કરી શકનાર તુન્નાજી, મુન્નાજી,
તામાં પ્રકાશ ફેલાતો ગયો તેમ તેમ મુન્ન છે, ધુન્નાજી વિગેરે નામાવલિ પણ
યતિ વર્ગને અને અત્યવાદી સાધુઓને ઉપજાવી શકત. તો પછી તેવાં નામે
મહિમા ઘટવા લાગ્યો “ઈત્યાદિ લખાણ ઉપજાવી પોતાની કલ્પના શક્તિના
પણ સ્વમતના અનુરાગથી જ લખાયું વિકાસને જગતને પરિચય કેમ નહિ
છે. કેમકે તે કાળ દરમ્યાન લંકામતના કરાવ્યો હોય તે સમજાતું નથી આગળ
જમ્બરજસ્ત વિદ્વાન્ સાધુ મેઘજી શીખે, ચાલતાં તેઓ લખે છે કે ધર્મપ્રાણ
અનેક સાધુઓની સાથે, લેપક મતને કાશાહ પાસે એ પીસ્તાલીશ સાધક જુઠ જાણી શ્રીમદ્ વિજયહીરસૂરીઉપરાંત પાટણના પ્રતિષ્ઠિત એકસો શ્વરજી મહારાજ પાસે સત્ય વેતાંબર બાવન શેઠીયાઓએ દીક્ષા લીધી હતી. મૂર્તિપૂજક ધર્મની દીક્ષા લીધી હતી.
એકસો બાવન શેઠીયાઓનું એકી અને તેમનું નામ મુનિશ્રી મેઘવિજયજી સાથે દીક્ષાનું ગ્રહણ કરવું એ પણ સન્ત રાખવામાં આવ્યું હતું. કે જેઓએ બાલની ગપલીલાને પ્રકાશ કરે છે. આ પાછળથી ઉપાધ્યાય પદ પામી ઉપાવાત વાંચીને નીચેની કહેવત યાદ આવે ધ્યાયજી શ્રીમદ્ મેઘવિજયજીના નામથી છે. આ ગપીને ઘેર ગપી મલ્યા, બેલ વ્યાકરણ જોતિષ, યુક્તિવાદના ગ્રન્થો ગપીજી બાર હાથનું ચીડું અને તેર રચી જમ્બરજસ્ત પ્રસિદ્ધિ મેળવી હતી.
એટલે જ્યારે અને ત્યારે મહિમા તે મૂવિના તદ એ વાકયા- ખોટા મત ચલાવનારાઓને જ ઘટયો છે. નુસાર જ્યારે લંકાશાહ પિતે ગૃહ. કદાચ સત્યના પરીક્ષકે ઓછા સ્થ હતા અને તેમની આખી ઉમ્મરમાં પ્રમાણમાં હોય અને ખોટે મત વધારે
હાથનું બી”
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
શ્રી જૈન સત્ય પ્રકાશ પ્રમાણમાં ધમધોકાર ચાલે, પણ તેથી લેતા એટલે બાધ નથી થઈ શકતો સત્યને મહિમા કાંઈ ઓછો થતું નથી. તેનાથી વિશેષ બેધ તેના નકશાથી અજ્ઞાની પુરૂષો ગોળને છેડી ઓળને થઈ શકે છે, કાણુગજમાં ઠવણું સચ્ચને ખાવા લાગે તેથી કાંઈ ગોળનો મહિમા પાઠ છે, તેથી પણ અરિહંત ભગવાનની ઘટતા નથી, તેમ પ્રભુ-મૂર્તિની પૂજાના મૂર્તિ સાચી છે એમ સિદ્ધ થાય છે નારકીના અમૃત ઝરણું છેડી દઈ તારક દેવની ચિત્રની સ્થાપના, અઢી દ્વિપની સ્થાપના મૂર્તિની નિંદા કરનારા પિતાનો મહિમા જંબુદ્વિપના ચિત્રની સ્થાપના, દેશની વો એમ માને તો તે તેમને જ સ્થાપના, શ્રેણીની સ્થાપના, ભાંગાની મુબારક રહો! બાકી વિદ્વાન તે સમજે સ્થાપના, ચાદરાજલોકની સ્થાપના છે કે-મહિમા વધતો નથી પણ મરણ
મનાય છે તે પછી જ્યાં પ્રભુની સ્થાપના તે જરૂર વધે છે.
આવે છે ત્યાં જ કેમ હરકત આવે છે પ્રભુ-મૂર્તિની પૂજા એજ સાચું
તે સમજાતું નથી. આવા હઠવાદમાં તત્વ છે. અને તેની સિદ્ધિ કરનારા
પડેલાઓને કાન્તિકારક કહેવા કે બ્રાન્તિએમાં જ સાચુ સત્ત્વ છે. આર્યસમા
કારક કહેવા એ વાત સન્તબાલે જરૂર જીષ્ટ આદિ તો ઈશ્વર ને નિરાકાર
વિચારવા જેવી હતી. દશામાં માનીને મૂર્તિથી છૂટી જાય છે પરતુ ટૂંઢક સમાજ તે ઈશ્વરની સાકાર
એક હઠવાદ પકડાઈ જાય છે, પછી દશા માનવા છતાં કથિી છટવા લાગે છુટો મુશ્કેલ થઈ જાય છે. ઘણાએ છે તે કદી પણ છુટી શકશે નહિ. માત્ર
ઢુંઢીયાઓ કહે છે કે જે મૂર્તિ માં પ્રભાવ હઠવાદે પકડીને “ઉહ ઉહ કરવું હોય તે પછી દ્વિપાયને દ્વારકા બાળી હોય તે તે વાત જુદી છે. પરંતુ
ત્યારે તમારા મંદિર અને મૂર્તિ તમારા યુક્તિથી તથા સિદ્ધાન્તવાદથી તે મતિ હિસાબે કાયમ જ હતાં તે પછી દ્વારકા પૂજાને સિદ્ધાન્ત ગળે ઉતા જ કેમ બળી ? જોયું કે કુતર્ક? તે છુટકે છે. જ્યારે પ્રભુ-મૂતિ–પૂજા એ હું ઢીયાઓને કોઈ પૂછે કે ભગવતિજીના એક આદરણીય વિષય ઠરે છે ત્યારે
પંદરમા શતકમાં લખ્યું છે કે શ્રી નિંદકોની ગમે તેટલી પ્રશંસા સત્તબાલ મહાવીર પ્રભુની સન્મુખ ગોશાલે તેજેકરે તેની અસર યુક્તિ અને સિદ્ધાન્ત
લેશ્યા છોડી અને તેમના બે સાધુઓને વાદને સમજનાર સમાજ ઉપર કશી બાળી નાંખ્યા તે પછી શું મહાવીર પણ થઈ શકતી નથી. હમને અફસ પ્રભુના ભાવ નિક્ષેપામાં પણ પ્રભાવ ન થાય છે કે જે લોકે પ્રભુનું નામ જડ હતો એમ કહેશે ખરા કે? અને હોવા છતાં તેને અહનિશ જાપ કરે ભાવ નિક્ષેપાને અત્યારે માની રહ્યા છો. છે, તે જ પ્રભુની મૂર્તિને જડ કહી તેથી પાછા હઠશે કે? જે અહીં ભાવદૂર ભાગી જાય છે. જંબુદ્વિપનું નામ ભાવ કહીને છુટશો તે પછી ત્યાં પણ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સન્તબાવની વિચારણું અને મૂર્તિપૂજા વિધાન ૧૩૫ ભાવિ ભાવ કેમ માનતા નથી? વળી કાલમાં ઈષ્ટ દેવની ભક્તિ પૂજા કરીને જ દ્વારકા બળી ત્યારે તમારા સ્થાનકવાસીના ન્યાયાલયમાં (કેટમાં) આવ્યા કરતા હિસાબે પ્રભુના નામ લેનારાઓ પણ હતા, અને તેથી જ કઈ વખત આવહશે તો પછી દ્વારકા કેમ બળી? કહોને વામાં વિલંબ થઈ જતા હતા. એક કે નામ પણ નિરર્થક ? નહિ નહિ દિવસ મૂર્તિ પૂજાના કટ્ટર વિરોધી નામને તે નિરર્થક નહિ માનીએ. મંત્રીએ હાથ જોડીને કહ્યું કે મહારાજ, એમ માનીએ તો મંગળા જ બની જઈએ. આપ બહુ મોડા ન્યાયાલયમાં પધારે
જ્યારે નામ છોડવાથી મંગાપણું આવી છે. એનું કારણ શું છે? રાજા સાહેબે જાય છે એમ જણાતું હોય તે પછી કહ્યું કે હું પ્રભુ પૂજા કરીને આવું છું પ્રભુ-મૂર્તિના દર્શન સિવાયનું આંધળા- એટલે આવવામાં પ્રાયે વિલબ થઈ જાય પણું પણ માની લો તે ઘણું સારું.
છે. ત્યારે મંત્રીએ કહ્યું કે મહારાજ, જેથી હમારી હમેશાની ખંડન મંડનની
આપ ખોટું નહિ લગાડશે, આપ મહેનત મટી જાય.
આવા બુદ્ધિશાલી થઈને પણ મૂર્તિ–પૂજા
કરે છે. મૂર્તિ-પૂજાથી કોઈ પણ - દુનિયાનો કેઈ પણ પંથ મૂર્તિ- જાતને લાભ થઈ શકતો નથી. વળી પૂજા વગરને નથી, એ પણ લાંબી જડ વસ્તુને ઈશ્વર માનીને પૂજવી એ વિચારણા કરવાથી સિદ્ધ થાય છે અને બુદ્ધિમાનોનું કર્તવ્ય નથી. અન્તમાં તે મૂળ સિદ્ધાન્તોની પણ એમાં પુરતી માત વિરોધી મંત્રીએ એવી એવી સાક્ષી મળે છે. એ વાત એક રાજાની વાત સંભળાવી કે રાજાની મૂર્તિ-પૂજા કપિત દષ્ટાંતને અહીં દાખલ કરી ઉપરની શ્રદ્ધા તરત જ નષ્ટ થઈ ગઈ. બાળક પણ તે વાતને સારી રીતે સમજે અને તેણે મૂર્તિ–પૂજા કરવાની છેડી દીધી. તેવા ઢંગથી અત્રે સમજાવવામાં આવે છે. તે પાઠકજન ધ્યાન આપી સમજે
જ્યારે બે ચાર દિવસ વ્યતીત થયા અને તમારા સ્થાનકવાસી ભાઈ બાને
ત્યારે મૂર્તિપૂજક મંત્રીને સમાચાર સમજાવે તો હમારે પરિશ્રમ સફળ
મળ્યા કે બીજા મંત્રીના મૂર્તિપૂજાના થયે માનીશું.
વિરોધી ઉપદેશથી રાજાસાહેબે મૂર્તિ પૂજન
છોડી દીધું છે. ત્યારે એક દિવસ તેણે એક નગરમાં અત્યંત ધર્માત્મા, રાજા સાહેબને નિવેદન કર્યું કે હે જિજ્ઞાસુ અને સમદશી એક રાજા હતો. સ્વામિન! સંભળાય છે કે આપ સાહેબે એ રાજાને બે મન્ત્રી હતા. તેમાંથી એક શ્રી પ્રભુ-મૂર્તિની પૂજા કરવી છેડી દીધી મૂર્તિ—પૂજાને માનનાર હતો જ્યારે છે. રાજા સાહેબે જણાવ્યું કે સાચી બીજે મન્કી તેને વિરોધી હતો. તે વાત છે. જડ પૂજા હું હવે કદિ ધમી રાજા હમેંશા નિયમિત પૂજા કરીશ નહિ, કેમકે જડ વસ્તુ કર્યા કરતા હતા. એટલે પ્રતિદિન પ્રાતઃ હમને કાંઈ અપી શકતી નથી.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
શ્રી જૈન સત્ય પ્રકાશ ત્યારે મૂર્તિપૂજક મંત્રીએ કહ્યું કે બીજા મંત્રીએ તે સમજાવ્યું છે. મૂર્તિજ્યારે આમ બાબત હતી તે પછી પૂજક મંત્રીએ જવાબ આપ્યો કે મહાઆપ પહેલા શા માટે પૂજા કરતા હતા? રાજ! આંખ અને કાનના વચમાં ચાર મહારાજાએ જવાબ આપ્યો કે પહેલાં આંગળનું અંતર છે. આપે માત્ર મંત્રી હું અજ્ઞાની હતું, પરંતુ હાલ બીજે પાસે સાંભળ્યું છે પણ એ પૂજાને મંત્રી મને સન્માર્ગમાં લાવ્યા છે તેથી તે માનતા જ નથી એવું ખુદ આપે અવતે કાર્ય મેં છોડી દીધું છે. મૂર્તિપૂજક લેકિન તે કર્યું નથી ને ? જો આપ મંત્રીએ જણાવ્યું કે મહારાજ ! આ સ્વયં જોઈ લો તો માલુમ પડશે કે એ સંસારમાં પ્રાય કરી એ કોઈ પણ લેક શું શું કરે છે? એ લેકે મુર્તિમત નથી જે મૂર્તિપૂજાને નહિ માનતો પૂજનથી કદાપિ દૂર રહી શકતા નથી હાય, અર્થાત કોઈને કોઈ પણ પ્રકારે એ વાત આપને હું બહુ જ સારી પેઠે
કઈ મૂર્તિપૂજાને માટે જ છે. રાજા બતાવી શકું છું. રાજાએ કહ્યું કે ઉપસાહેબે કહ્યું કે તમારું કહેવું અસત્ય છે, યુક્ત ધર્માવલંબી મુર્તિપૂજનને માને છે કેમકે મારો બીજે મંત્રી મૂર્તિપૂજા નથી એ વાતને યુક્તિ પ્રમાણથી સિદ્ધ કરી માનતો એટલું જ નહિ પણ ઢંઢીયા, બતાવો તે હર્ષની સાથે હું ભાવથી યવન, સીખ, ઈસાઈ, અને આર્યસમા મુર્તિપૂજા કરવી શરૂ કરીશ. મુર્તિપૂજક જીસ્ટ આદિ મતવાલા પણ મૂર્તિપૂજા મંત્રોએ કહ્યું કે સ્વામિન્ ! બહુ જ સારી માનતા નથી.
વાત છે. ત્રીજે દિવસે આપ એક સભા મૂર્તિપૂજક મંત્રીએ કહ્યું કે આપના બેલા અને દરેક મતમાંથી એક એક બીજા મંત્રી ક્યા મતના અનુયાયી છે પ્રતિષ્ઠિત ગૃહસ્થને બોલાવો. રાજાએ તે આપને માલુમ છે ?
આ વાત સ્વીકારી અને નિયત કરેલા રાજાએ જવાબ આપે કે હું જાણું
દિવસે સભા બેલાવવામાં આવી. જ્યાં છું કે તે આર્ય સમાજ છે. મૂર્તિપૂજક
સર્વ મતના સજજનગણે એકત્રિત થઈ મંત્રીએ કહ્યું કે આર્ય, સીખ, ઢંઢક,
ગયા. તે પછી રાજાએ મુર્તિપૂજક યવન અને ઈસાઈ આદિ મતાવલંબી
મંત્રીને ચારે આદમી સાથે પ્રશ્ન ઉત્તર મૂર્તિપૂજાને નથી માનતા એ વાતનો કરવાની આજ્ઞા આપી, અને કહ્યું કે આપને ચોક્કસ નિશ્ચય થયો છે ? મુર્તિપૂજા સિદ્ધ કરી બતાવે. રાજાએ પ્રત્યુત્તર આપે કે હા, મને
(અપૂર્ણ)
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समीक्षाभ्रमाविष्करण
[ याने दिगम्बरमतानुयायी अजितकुमार शास्त्रीए " श्वेताम्बरमतसमीक्षा "मां
___ आळेखेल प्रश्ननो प्रत्युत्तर ] लेखक- उपाध्याय श्रीमद् लावावजयजी महाराज
(गतांकथी चाल ) क्या साधु चर्मका उपयोग भी करे ?
आ चालता प्रश्नना संबन्धमां " कांइक सविस्तर संयमर्नु स्वरूप, तेमां पण चर्मपञ्चकनं * स्वरूप, उत्सर्ग अने अपवादमार्गनी व्यवस्थानु दिग्दर्शन तथा लेखके उछाळेला गप्पगोळानो * नमुनो विगेरे अमो जे उपर बतावी आव्या तेना उपरथी अमुक अंशे आ प्रश्ननो उकेल आवी * जाय छे, छतां पण विशेष प्रकाश पाडवा माटे हवे अमो सविस्तर जवाब आपीशुं ।-लेखक* *-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*
आ प्रश्ननी बाबतमा लेखके जे लेख २. जेमां हिंसा थयेली होय ते वस्त लखेल छे तेनी तमाम पंक्तिपर विचार राखवाथी हिंसानो दोष लागे छ । नहि करतां, लेखके आखा लेखना जे
आबे बाबतमा प्रथम, पहेली बाबतने भव सारांशो तारव्या छे ते सारांशनो
माटे लेखकने पुछवामां आवे छे के त्रस आपणे सारांश विचारीए के जेनी अंदर जीवनी हिंसाथी ज चामडं प्राप्त थाय छे, आ चालता प्रश्ननो उत्तर पण गतार्थ एम जे सूचववामां आव्युं तेनो शो अर्थ ? थइ जाय ।
जे जोवनुं चामडुं छे तेनी हिंसाथी के सारांश-१. चमडा रखनेसे साधुको बोजा त्रस जीवनो हिंसाथी ? जे जीवन हिंसाका दोष लगेगा क्यों कि चमडा चामडं छे तेनो हिंसाथी एम जो कहेता प्रस जीवकी हिंसासे ही प्राप्त होता हो तो तो स्पष्ट ज कही दोने के पश्चेन्द्रिय है। आमांथी नीचे प्रमाणे बे बाबतो जीवनी हिंसाथी प्राप्त थाय के एटले के स्पष्ट तरी आवे छे।
पञ्चेन्द्रिय ढोर विगेरेने मारी नांखवाथी १. चामडं त्रस जीवनी हिसाथी ज ज प्राप्त थाय छे । प्राप्त थाय छे, ते सिवाय नहि ।
हवे आ बाबतमा लेखकने पुछवामां
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
શ્રી જૈન સત્ય પ્રકાશ आवे छे के-ढोर विगेरे पञ्चेन्द्रिय पोतानी मोर पिच्छो राखवानां शास्त्रीय लखाणोने मेले मरे छे के नहि ? नथी मरता एम कल्पित मानवां पडशे । जो कहेशो तो ते तो प्रत्यक्ष विरुद्ध छे. कदाच लेखक एम कहे के-चामडं मरे छे एम कहेशो तो शुं तेनुं चामडुं त्रस जीवनी हिंसाथो ज प्राप्त थाय छे काममां आवी शके के नहि ? न आवी
एम जे जणाववामां आवेल छे, तेनो अर्थ शके एम जो कहेता हा तो ए वात
एवो छ के-जे जीवनुं चामडुं छे तेनाथी प्रत्यक्ष विरुद्ध छे । काममां आवी शके
भिन्न जे त्रस जीवो तेनी हिंसाथी चामडं एम जो कहेता हो तो सिद्ध थयुंके
प्राप्त थाय छे । आ वात पण व्याजबी त्रस जीवनी हिसा सिवाय पण चामडु नथी। कारण के-तज्जीवना वियोग सिवाय प्रास थइ शके छे। अने उपयोगमा
अन्य त्रस जीवोनी हिंसाथी चामडं मळी आवी शके आटलुं कहेता हो तो तमारा
शके ज नहि ए वात प्रत्यक्षसिद्ध छ। पूर्ववचनने अनिच्छाए पण पार्छ खची लेवू पडशे।
कदाच एम कहेवामां आवे के-जे
जीवन चामडुं छे तेना कलेवरनी निश्राए कदाच एम कहेवामां आवे के- रहेला अन्य त्रस जीवनी हिंसा थयेल चामडाने माटे ढोर विगेरेने मारवानो होय छे. माटे ते चामडामां पण त्रस सम्भव छ, तेथी सम्भवनी अपेक्षाए जोवनी हिंसा गणाय। आ वात पण अमोए त्रस जीधनी हिंसा कहेली छे। व्याजबी नथी, कारण के-निश्रित जीवनी आ वात पण व्याजबी नथी, केमके जेमां हिंसा पण जो आधारमा गणवामां आवे हिंसानो सम्भव होय एने लेवामां पण तो, वनस्पति विगेरेमा पण निश्रित हिंसा गणाती होय तो तमारा दिगम्बर जीवनी हिंसा थाय छे । अने ते हिंसा मुनिओ जे मोर पिच्छी राखे छे तेमां शाक भाजीमां पण गणावाथो शाक पण मोरनी हिंसानो संभव छे, कारण के भाजीमां पण हिंसाना दोष लागशे। पिच्छाने माटे कोह हिंसक लोको मोरने मारी पण नांखे छ।
कदाच एम कहेवामां आवे के-पञ्चे
न्द्रिय जीव चवी गया बाद ते चर्ममां कदाच एम कहेवामां आवे के-- नवा अन्य त्रस जीवो उत्पन्न थाय छे, चाम पञ्चेन्द्रियर्नु अङ्ग छे, अने पञ्चे- आ त्रस जोवोनी हिंसा थती हावाथी न्द्रियर्नु अङ्ग राखq ते जीवहिंसा छे। चामडं त्रस जोवोनी हिंसाथीज प्राप्त आ वात पण व्याजबी नथो, कारण के थाय छे एम अमो कहीए छीए । आ वात दिगम्बरना मुनिओ जे मोर पिच्छी राखे पण व्याजबी नथी, कारणके तजीवप्रयुक्ताछे ते पण पञ्चेन्द्रियनु अङ्ग छे, तेमां तारहित शुष्क चर्ममां स जीवनी पण जीव हिंसा मानवी पडशे, अने उत्पत्ति ज नथी तो पछी हिंसानी वात दिगम्बरो ते वात इष्ट करी शके तेम ज क्याथी होय। आटला ज माटे चर्म. नथी। कदाच इष्ट करी ले तो तेमना पञ्चकने अजीव संयमना विषयमां बतामुनिने मोर पिच्छी छोडवी पडशे, अने वेल छ ।
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમીક્ષાશ્રમાવિષ્કરણ
૧૩૯ कदाच एम कहेवामां आवे के चर्म वापरवामां पण हिंसानो दोष लागशे, जे वखते ग्रहण करे छे ते वखते शुष्क केमके-माखणमां त्रस जीवोनी हिंसा शुद्ध अने साफ थयेल होवाथी भले थाय छ। तथा त्रस जीवनी हिंसावाळीमां प्रस जीवनी उत्पत्ति के नाश न होय हिंसा मानवी अने एकेन्द्रिय जीवनी परंतु ते जीव ज्यारे कलेवरमांथी निकली हिंसावाळीमां न मानवी आ वात तो गयो, त्यारथी मांडीने ते चर्म शुष्क मत्तप्रलाप सरखी छे। युक्ति तो एज थयुं त्यांसुधीना कालमां जीवनी कबुल करशे के-जो त्रस जीवनी हिंसाउत्पत्ति अने विनाश थयां हशे, आवो वाळामां हिंसा, तो एकेन्द्रियनी हिंसारीते भूतकालमां प्रस जीवनी हिंसा वाळामां पण हिंसा, अने जो तेमां न थयेल होवाथी वर्तमान कालमां भले होय तो आमां पण नहि। हिंसा न होय तो पण भूतकालीन हिंसाथी हिंसा कहीशुं । आ वात पण व्याजबी नथी, उत्सर्गमार्गथी तो चर्मनो त्याग कारण के-आवी रोते जो हिंसा गणवामां करवो ते मुनिनो धर्म छे परंतु कोई आवे तो तो मुनिओने आहारनो पण प्रबल कारण विशेषे शुष्क शुद्ध अने त्याग करवो पडशे, कारण के-तेमां पण साफ करेला चर्मने कदाच लेवामां आवे प्रथम हिंसा थयेल छ । सारांश ए छे तो पण हिंसानो दोष कोइ पण रीते के-त्रस जीवनी हिंसाथी ज चर्म प्राप्त लागु पडी शकतो नथी। कारण केथाय छे आq जे लेखकनुं लखाण छे ते “प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा" पीलकुल भुल भरेलुं छे ।।
प्रमादयोगथी प्राणनो जे वियोग करवों
तेनुं नाम हिंसा कहेवाय छे । मुनिओ हवे आपणे बीजी वातना विचार मायोगी मन वचन कायाप करीने. पर आवीए । बीजी वातमा एम जणाव
चर्मन माटे त्रस जीवना प्राणनो वियोग वामां आव्यु हतु के-"जेमा हिंसा थयेल
करता करावता के अनुमोदता नथो । होय ते वस्तु राखवाथो हिसानो दोष माटे हिंसा कोइ पण रीते घटी शकतो लागे छे'। आना जवाबमा जणाववानुं
नथी। जे-भूतकालमां जेमां हिंसा थइ होय तेने वर्तमान कालमां पण वापरवाथी जो
कदाच एम कहेवार्मा आवे के-आवी हिंसानो दोष लागतो होय तो डाळ वस्तु पासे राखवामां हिंसानी अनुमोशाक विगेरे वापरवामां पण हिंसानो दनानो दोष लागशे। आ वात पण युक्त दोष लागशे, कारणके-तेमां प्रथम नथी, कारण के-पासे राखवाथो जो धान्यादिकना जीवनी हिंसा थयेलो हती। हिंसानो अनुमतिनो दोष गणघामां आवे
तो भूतकालमा जेमा हिंसा थयेल छ कदाच एम कहेवामां आवे के-त्रस एवा आहारादिकने वापरवामां पण ते जीवनी जेमा प्रथम हिंसा थइ गयेल दोष लागु पडशे। सारांश ए छे के होय ते वर्तमान कालमां वापरवाथो पण जेमां हिंसा थयेल होय तेने वापरवामां किसानो दोष लागे छ । आ वात पण हिंसा लागे छे आq लेखकनुं जे कथन याजबी नथी, कारण के घी विगेरे ते युक्तिविकल छ।
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
શ્રી જૈન સત્યપ્રકાશ सारांश-२ चमडा अपने पास रख- वशात् कोपायमान थइने आ मुनिमहानेसे साधुको परिग्रहका दोष भी लगता त्माने हुकम कर्यो के अमुक टाइममां है, क्यों कि-चमडा संयमका उपकरण ज मारो देश छोडीने चाल्या जाव, नहि, उसका ग्रहण शरीरको मुख पहुं नहितर जानथी मारी नाखीश। अथवा चानेके लिये, उसमें ममत्वभावसे, तो देशान्तरमा कोइ मोटो वादी आवेल होता है।
छे, तेनी सामे त्यां कोइ टक्कर झीली आमाथी नोचे प्रमाणे चार बाबतो __ शके तेम नथी। आ मुनिमहात्मानी त्यां स्पष्ट तरी आवे छे।
तात्कालिक जरुरत छे । न जाय तो जिन१ चामडं चारित्रनुं उपकरण नथी। शासनना हीलना अने लोको धर्मपतित २ संयमोपकरण राखवाथी परिग्रहनो
थइ जाय तेम छे, आ रीते मानील्यो के दोष लागतो नथी।
बेमांथी कोइ कारण उपस्थित थयेल छ । .३ चामडुं शरीरने सुख पहोंचाडवा
आवा प्रसङ्गमा मुनिमहात्माए शु करवू? माटे छे ।
पगनां तळोयानी उपर्युक्त दशाने लइने ४ शरीरने सुख आपनारी वस्तु
खुल्ला पगे थोडा समयमां ते राजानी हदनी ममत्वथो ग्रहण कराय छ।
बहारना भागमां; अथवा वादी ज्यां छे आ चारमाथी प्रथम बाबतने अङ्गे ते स्थलमां पहोंची शके तेम नथी। हवे लेखकने पुछवामां आवे छे के-संयमो- जो न जाय तो प्रथम प्रसङ्गमां राजाथी पकरण एटले शु? संयम मार्गमां सहाय- मृत्यु पाछल शासननां अव्यवस्थादिक कारी जे वस्तु ते संयमोपकरण कहेवामां छे। अने बीजा प्रसङ्गमां परवादिनो जय आवे छे आम जो कहेता हो तो चर्म अने लोकोतुं धर्मथी पतन विगेरे छ। पण संयमोपकरण थइ जशे, कारणके- आ बन्ने जातना दोषमांथो बचवानो दशाविशेषमां चर्म-ग्रहण बतावेल छे एक रस्तो छ के चामडानां तळीयां जो हमेश माटे तो नहि ज । दशाविशेषमा पो बाँधी ले तो धार्या टाइमे ते ते एटले शुं ? के जे दशामां चमेथी संय- स्थले पहोंची शके तेम छे अने संयममादिगुणने सहायता मलतो होय ते । गुणधारो श्रतनिधि मुनिनु रक्षण, शासअवस्थामां।
ननो व्यवस्था, परवादीनो जय अने कदाच एम कहेवामां आवे के-कोइ शासन-प्रभावना विगेरे लाभो थाय के पण अवस्थामां चर्म संयमादिगुणर्नु
आवा प्रसङ्गे चर्म उपयोगमां लेबु ते साहायक बनतुं ज नथी तो ए वात पण महान् लाभदायक छ, संयमादिगुणर्नु युक्त नथी। कारणके अवस्था विशेषमां साहाय्यक छे एम कहेवू पडशे. सहायक बनी शके छे। जुओ-कोइ परवादीयोना जयने माटे दिगम्बर शासननायक श्रुतनिधि मुनिमहात्मा मुनिओने तेमना शास्त्रकारे चोमासामा अमुक नगरोमां पधार्या छ। आ मुनि- जीवाकुल भूमि होवा छतां पण भार महात्माना पगनां तळोयां घणां सुकु. दइने विहारो बताव्या छे। शासनमाळ छे अथवा तो एमां चांदां पड्यां प्रभावना माटे सावधांश वोरवा पडे तेनी के। आ देशना राजाए कोइ निमित्त- पण चिन्ता नहि कारणके-सावद्यना अंश
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સમીક્ષાભ્રમાવિષ્કરણ
सिवाय धर्मनी प्रभावना थती नथी । आवी रीते दिगंबर - शास्त्र बतावे के जुओ-दिगम्बरशास्त्र उत्तरपुराणना वर्धमानपुराणमां
नास्ति सावद्यलेशेन, विना धर्म
प्रभावना ।
भावार्थ-प - पापना अंश सिवाय धर्मनी प्रभावना होइ शकती नथी । उपर्युक्त दृष्टान्तमां शासन - प्रभावनादि समायां छे तेनुं सहायक चर्म बने है ।
कारण
अथवा कोई मुनिमहात्मा विहारक्रमथी चाल्या आवे छे। रस्तामां पराना अंगुठा पर खत घा लाग्यो छे, जेम तेम करोने रस्ताना गाममां आवी गया;
या संयमनां घातक अनेक साधनो छे: आगल गया सिवाय छुटकारो नथी; चालवाने माटे पगना अंगुठापर चामडानी खोळी चडाववी आवश्यक छे: न चडावे तो विहार करी शकाय तेम नथी: कदाच साहस करीने करवामां आवे तो लडथडीया आववाथी रस्तामां पडी जवानो भय रहे छेः आवा प्रसङ्गोमा पण चर्म संयम अने संयमीनुं सहायक बने छे ।
सारांश एछे के चर्म संयमनुं उपकरण ज नथी एवं जे लेखकनुं लखवुं ते युक्त नथी । कारण के - दशाविशेषमां उपकरण बनी शके । कायमनी प्रवृत्तिने माटे नथी एम जो कहेवामां आवतुं होय तो अमारे इष्ट ज छे । अमो पण कायमने माटे चर्मने उपकरण मानता ज नथी । एटला माटे तो शास्त्रकारोए तेनुं वर्णन बतावेल है ।
२. बीजी बाबतमां सूचववामां आव्युं जे संयमोपकरण राखवाथी परिग्रहनो
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
दोष लागतो नथी । आ बाबतमां लेख' कने पुछवामां आवे छे के आनो शो अर्थ करो छो ? शुं संयमोपकरण राखवामां परिग्रहनो दोष नथो, अने अन्योपकरण राखत्रामां परिग्रहदोष छे एम कहेवा मांगो छ ? अथवा जेम अन्योतेम संयमोपकरण वापरवामां पण परिपकरण वापरवामां परिग्रहनो दोष नथी ग्रहनो दोष नथी एम कहेवा मागो छो आ बेमाथी एक पण वात युक्त नथी, कारण - ज्ञानोपकरण पुस्तक दिगम्बर मुनिओए स्वीकारेल छे से पहेला अर्थ मां परिग्रह थइ जशे । बोजा अर्थमां संयमोपकरण सिवायना बोजा तमाम उपकरणमां परिग्रहनो दोष नथी एम दिगम्बरो मानो शकशे नहि ।
कदाच एम कहेवामां आवे केसंयमोपकरणने राखवामां परिग्रहनो दोष लागतो नथो एटलुं ज अमारुं कहेवु छे, बीजा उपकरणनो अमो अहींया चर्चा करता नथी । आ बाबतमां पण लेखकने पुछवामां आवे छे के आ वात दिगम्बर मतप्रमाणे कहो छो के श्वेताम्बर मत प्रमाणे ? दिगम्बर मत प्रमाणे जो कहेता हो तो, वस्त्र पात्र विगेरे पण संयमीना संयम मार्गमां सहायक होवाथी संपमोपकरण कहेवाशे अने तेने राखवामां परिग्रहनो दोष नथी तेम मानवुं पडशे । अने आ मानवा जतां दिगम्बर शब्दने बाजुपर सुकवो पडशे । कदाच एम कहेवामां आवे केश्वेताम्बर मत प्रमाणे कहीए छीए, तो एक वात श्वेताम्बरनी अनुकूलता पडे त्यां मानवी अने बोजी न मानवी ए क्यांनो न्याय कहेवाय !
(अपूर्ण)
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दिगम्बर शास्त्र कैसे बनें ?
लेखक:-मुनिराज दर्शनविजयजी
(गतांकसे क्रमशः) आजीवकमतदर्शक बौद्धप्रमाण, अंगके दूसरे सुत्त विभाग के २२ हलायुधकृत अभिधान रत्नमाला सूत्रोंका वर्णन, और दिगम्बर ग्रन्थ ( रचना सन् ९५० इस्वी०), विरंचि- प्रशस्ति२८ अपने को हठात् मनाते हैं पुरमें उत्कीर्ण १३वी शताब्दीका कि-आजीवक त्रिराशिक ओर दिगम्बर शिलालेख, तामिल साहित्य, तामिल ये सभी एक अर्थके सूचक हैं ।२९ शब्दकोष, सूत्रकूतांग टीका, दृष्टिवाद (जैन-साहित्य-संशोधक वर्ष ३,
२८ कुन्दकुन्दान्वये ख्याते, ख्यातो देशिगणाग्रणीः ॥
बभूव संघाधिपः श्रीमान् , पद्मनन्दी त्रि-राशिकः ॥ ४ ॥ २९ प्रोफेसर होरालालजी दिगम्बरजैनका मत है कि-दिगम्बर और श्वेताम्बर ग्रंथों में कई बारीकियोंमें मतभेद है, पर इन भेदोंसे ही मूल बातोंकी पुष्टि होती है क्यों कि उनसे यह सिद्ध होता है कि एक मत दूसरे मतकी नकल मात्र नहीं हैं, व मूल बातें दोनोंके ग्रन्थों में प्राचीनकालसे चली आती हैं।
-( जैन शिलालेखसंग्रह पृष्ठ ६७) उपर लिखित प्रोफेसरके मतके अनुसार श्वेताम्बर मत प्राचीन है, एवं दिगम्बर मत भी। दिगम्बर मत की प्राचीनता आजीवक त्रैराशिक वगैरह मतोंको आभारी है ।
मतभेदके लिए श्रीयुत् नथुरामजी प्रेमी (दि० जैन ) ने लिखा ह कि
" सौ दो सौ वर्षों में फिर नई परिस्थितियां और आवश्यकताओं के कारण उसमें भी नया भेद जन्म ले लेता है"
" इस प्रकारके प्रयत्नों से सबसे बड़ा लाभ यह होता है कि प्रायः प्रत्येक धर्मके अनुयायी अपने धर्मके मूल और प्राचीन सिद्धांतोंसे बहुत दूर नहीं भटकने पाते,
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દિગમ્બર શાસ્ત્ર કેસે બને ?
૧૪૩ पुण्याश्रव कथाकोष, नन्दीसूत्र, समवा शाखायें थीं; बादमें दिगम्बर सम्प्रदाय यांग सूत्र )
में अनेक मत निकले हैं। ३० उन्होंने एक हो कर "मूलसंघ" जैसे किकी वृद्धिमें जोशिले प्रयत्न किये थे। संवत् ५२६ विक्रममें द्रविडसंघ __ शिवभूतिको दो शिष्य थे, १- निकला, संवत् ७०५ विक्रम यापनीय कुंदकुंद, २ कोट्टवीर। उन दोनेांसे स
र संघ निकला जो केवलिभुक्ति आर दिगम्बर परंपरा चली ह। ( आ०
स्त्री-मुक्तिका स्वीकार करता है । नि०, उत्त०)
विक्रम संवत् ७०५में काष्ठसंघ
चला, जो स्त्रीओंकी दीक्षामें सम्मत है । दिगम्बर ग्रन्थों में भी मूलसंघ के काष्ठासंघसे २०० वर्ष के बाद नेता कुंदकुदाचार्यको ही बताया ह । माथुर संघ ( निष्पिच्छक) चला।
शुरुमें मूलसंघकी सिंहसंघ, नन्दी . सं० १५७२ विक्रमसे पहिले जिसंघ, सेनसंघ व देवसंघ ऐसी चार नप्रतिमावरोधि “ तारनपंथ " बना । उनके करीब करीब ही बने रहते हैं फिर भी न कहा जा सकता, इस प्रकारके प्रयत्नों से उत्पन्न हुआ कोई सम्प्रदाय अपने धर्मके मूल स्वरूपको जैसे के तैसे रूपमें पा जाता हो ।
जैनहितैषी, १४-४ पृ० ९७-९८॥
३० दिगम्बर शास्त्रोंके अनुसार विक्रम सं० ५३६ से मतभेद होने लगे, जो करीब करीब २०० या ३०० वर्षांके फासलेमें अलग अलग फटने लगे थे। किन्तु उनसे पहिले भेद नही हुए, यह नहीं माना जाता । पहिलेके समयमें जमालि वगैरह के निन्हव-मेद हुए हैं, जिसका जिक्र असली जेन-साहित्यमें उल्लिखित है। दिगंबर सम्प्रदायने असली संघसे भिन्न होने के बाद प्राचीन जन साहित्य को छोड दिया, साथ साथमें गौशाला जमालि गोष्ठामाहिल वगैरह का इतिहास भी छूट गया, और जो नया दिगम्बर साहित्य बना, वो ही उसका प्राचीन जनसाहित्य माना गया ।
३१ यापनीय संघ श्वेताम्बर व दिगम्बर के बिचमें मध्यस्थ मत था ।
एपिग्राफिका इन्डीका वॉ० ४ पृ० ३२८ अंत्य पारिग्राफ, हर्नलसम्पादित दि० पट्टावली, इन्डीयन एन्टीक्वेरी वॉ० २१ पृ० ६७ फूटनोट १६-१७, एपिग्राफिका कर्णाटिका वॉ० १२ प्रस्तावना पृ० ५, तत्वार्थ गु० परिचय पृ० ३३. .....
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सत्य Man संवत् १६८० विक्रममें आगरा (जैन हितैषी, वर्ष ८, ९ । जैन शहरक लघुशाखीय श्रीमाल खरतर श्वेताम्बर कोन्फरन्सहेरल्ड वर्ष ११ का मतानुयायी बनारसीदासने " तेरह पंथ " चलाया।
इतिहास - साहित्यअंक । युक्तिप्रबोध
वगैरह) जो दिगम्बरजैन तेरहपंथमें शरिक न हुए, वे सभी “बीसपंथी" के जो जिनागम-प्रमाण है, जो जिनामसे प्रसिद्ध हुए। ३२
नागमकी अविच्छिन्न परंपराका धारक संवत् १८१८ विक्रमके बाद पं० है, जो जैनत्वकी प्राचीन जड है, उस गुमानीरामने “ गुमानपंथ " चलाया।
जैनसमाजका नाम ह श्री संघ ( श्वेतादिगम्बरसंघमें आज पंडितपार्टी
म्बर संघ)। श्वेताम्बर संघ एकांतऔर बाबूपार्टी की जोशीली खिंचाखिंच आग्रहवादो न था-न है ॥ हो रही है।
(क्रमशः)
जीन थीम २७ " ON माहिर "नी, पून्य | મુનિરાજ શ્રીદર્શનવિજયજી મહારાજન, લેખ આ અંકમાં સ્થળસ કેચના કારણે લઈ શકાયો નથી
३२ श्री सोमप्रभसूरिजीने " सिन्दूर प्रकर" में २० विधिद्वार फरमाये है । वोशपन्थी जैन उन सभीको प्रमाण मानते हैं, तेरहपन्थो जैन उनमें से तेरह को मानते हैं॥
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મથુરાક૯૫
કર્તા–શ્રીમદ્ જિનપ્રભસૂરી અનુમુનિરાજ ન્યાયવિજયજી
(ગતાંકથી ચાલુ) જિતશત્રુ નરેન્દ્ર પુત્ર કાલસિત ૪ શંખ રાજર્ષિને તપ–પ્રભાવ જોઈને, મુનિ, હરસ અને મસાથી પીડિત એવા સમદેવ વિપ્ર ગજપુરમાં જઈને દીક્ષા પિતાના શરીરમાં નિસ્પૃહ એવા અને લઈ સ્વર્ગ ગયે. અને કાશીમાં હરિકેશી તેમુગલગિરિમાં ઉપસર્ગ સહન કર્યો. અષી નામે દેવ પૂજ્ય થયા.૧૫ ૧૪ કાલવેશિમુનિ
મથુરામાં છતશત્રુ રાજાને કાલા નામની વેશ્યા પત્નીથી કાલવેશીકુમાર થયે. તેની બહેન મુગશેલ હતી અને તેને હતશત્રુરાજા સાથે પરણાવી હતી, કાલવેશી કુમારે યુવાવસ્થામાં દીક્ષા લીધી. વિહાર કરતાં કરતાં પિતાની બહેનની રાજધાનીમાં પહોંચી ગયા. તે વખતે કાલવેશીને હરસમસાનું ભયંકર દરદ થયેલું હતું. બહેને મુનિને ભિક્ષામાં દવા હેરાવી. મુનિએ દવાને અધિકરણ માની અનશન સ્વીકાર્યું. અહીં આ વખતે પૂર્વ ભવના વૈરી વ્યંતર દેવે શીયાળનું રૂપ કરીને મુનિને ઘણું ઉપસર્ગો કર્યા. મુનિરાજે મન વચન અને કાયાની એકાગ્રતાથી નિશ્ચલપણે તે ઉપસર્ગો શાન્તિથી સહન કર્યા. ૧૫ શંખરાજર્ષિ, સોમદેવ અને હરિકેશીબલા
મથુરામાં રાજકુમાર યુવરાજ શાંખકુમારે દીક્ષા લીધી; દીક્ષા લઈ તે હસ્તિનાપુર ગયા. ગામમાં ભિક્ષા માટે જવા રસ્તા પુ. સેમદેવ નામના બ્રાહ્મણે જાણી જોઈને સખ્ત ગરમીથી ગરમ થઈ ગયેલે ભયંકર રસ્તો બતાવ્યું. મુનિરાજની તપસ્યાના બળે ગરમ રસ્તા પણ ઠડે થઈ ગયો. આ જોઈ સમદેવ ચમક્યા અને મુનિરાજને ખેટે રસ્તે ચઢાવ્યા તેના પ્રાયશ્ચિત્તરૂપે તે મુનિરાજ પાસે તેણે સાધુપણું સ્વીકાર્યું. સોમદેવે સાધુપણું લીધું ખરું પણ તેનું જાતિનું અભિમાન-ગર્વ ગળે ન હતો. જેથી મૃત્યુ પામી કાશીમાં મૃતગંગાને કાંઠે ચાંડાલ બલકેહરિકેશીની પત્ની ગૌરીની કુક્ષિમાં પુત્રપણે જન્મ લીધો. પિતાએ તેનું નામ બહરિકેશી ચાંડાલ રાખ્યું. આ ચાંડાલપુત્રને નિર્બલતા અને સબલતાનો વિચાર કરતાં વૈરાગ્ય ઉત્પન્ન થયે; અને તેણે દીક્ષા લીધી. મુનિ બન્યા પછી હિંદુક વનમાં રહી ધ્યાન કરવા લાગ્યા. મુનિરાજનું ધ્યાન નિરખી વનને માલિક ગડિનિંદુક યક્ષ મુનિરાજન સેવા બન્યા અને નિરંતર સેવા કરવા લાગે.
એકવાર કૌશલિકની રાજકન્યા ભદ્રાએ મુનિરાજને તિરસ્કાર-અપમાન કર્યું; યક્ષરાજે ભદ્રાને મુનિની આશાતનાનું ફળ ચખાડયું, શિક્ષા કરી. જેથી નગરમાં મુનિરાજનું મહાત્મા ફેલાયું. જાતિથી ચંડાલ હોવા છતાં આ મુનિરાજ ઋષિ, બ્રાહ્મણ, રાજા અને દેવતાયી પણ પૂજિત થયા.
(ઉ. સૂ૦ અ ૧૨ સૂ૦ ૧-૬ નિર્યુકિત ગાથા ૨૨ થી ૨૬ ૨૫ )
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ અહિં ઉત્પન્ન થયેલી નિવૃત્તિ નામની રાજકન્યાને પરણ્યો. નામની રાજકન્યાને, રાધાવેધ કરનાર માતા કુબેરસેના અને ભાઈ કુબેરસુરિંદદત્તની સાથે, સ્વયંવર થયે. દત્તને કુબેરદત્તાએ, અવધિજ્ઞાનથી અર્થાત સુરેન્દ્રદત્ત રાધાવેધ કરી નિવૃત્તિ અઢાર નાતરાં જાણી, પ્રતિબંધ કર્યો હતે. ૧૬ રાજકુમારી નિવૃત્તિ
મથુરામાં છતશત્રુ રાજાને નિવૃત્તિ નામની રાજકુમારી હતી, રાજાએ તેની યુવાવસ્થા જોઈ વરને માટે પૂછયું, રાજકુમારીએ કહ્યું-જે શુરવીર અને બલવાન હોય તે મારો પતિ થાય. રાજાએ કુમારીને અનુજ્ઞા આપી. રાજકુમારી સૈન્ય સહિત ઈન્દ્રપુર જઈ પહોંચી. તે વખતે ઈન્દ્રપુરમાં ઇન્દ્રદત રાજા હતો, તેને માનીતી રાણીના બાવીશ કુમાર હતા. જે પઠિતમૂખ અને અભિમાની હતા. રાજાને અણમાનીતી રાણુથી એક પુત્ર થયો હતો જેનું નામ સુરેન્દ્રદત્ત હતું. અને જેનું રક્ષણ પણ મંત્રીએ કર્યું હતું. સુરેંદ્રદત્ત બાણુકલામાં કુશળ હતે.
જિતશત્રુરાજાની રાજકુમારીએ ઇન્દ્રપુર આવી રાધાવેધ માંડયો. રાજાના બાવીશ કુમાર રાધાવેધમાં નિષ્ફળ નિવડયા પરંતુ સુરેદ્રદત્તે રાધાવેધ સફલતાથી કર્યો, નિવૃત્તિરાજ કન્યાને પરો અને છેવટે મથુરાનું રાજ્ય પશુ પામે.
( ઉ૦ સૂ૦ અ ૩ નિ ગાથા ૧૬૦ ટીકાનું દૃષ્ટાંત પૃ. ૧૪૮) ૧૭ કુબેરદત્તા
મથુરા નગરમાં કુબેરસેના નામની ગણિકા રહેતી હતી. તેણીના ગર્ભમાં એક યુગલપુત્ર અને પુત્રી એકી સાથે જન્મ્યાં તેમનું નામ અનુક્રમે કુબેરદત્ત અને કુબેરદત્તા રાખ્યું, માતાએ દશ દિવસ પાલી તેમને એક પેટીમાં પુરી બન્નેના હાથમાં મુદ્રિકા પહેરાવી પેટી યમુનાના પાણીમાં તરતી મુકી દીધી. પટી તણુતી તણાતી શિારિપુરમાં પહોંચી. ત્યાં પેટી બહાર કાઢી અને એક ગૃહસ્થ પુત્ર અને બીજાએ પુત્રી લીધી. યુવાવસ્થામાં બન્નેનું લગ્ન થયું. લગ્ન પછીની પ્રથમ રાત્રે રમતાં રમતાં બન્નેએ એક સરખી મુદ્રિકા જોઈ અને વિચારવા લાગ્યાં કે આપણે બન્ને ભાઈ બહેન જેવાં લાગીએ છીએ. આ વાતની ખાત્રી બન્નેનાં નવાં માતપિતાને પુછીને કરી લીધી. પછી કુબેરદત્ત પૈસા કમાવા પરદેશ ગયે; અને કુબેરદત્તાને યથાર્થ વાત જણાવી. જેથી તે વૈરાગ્ય પામી દીક્ષિત બની; ઉત્તમ ચારિત્ર પાળવાથી તેને અવધિજ્ઞાન થયું. પછી પોતાની સ્થિતિ જાણુ પિતાનો ભાઈ કયાં છે તે પણ જાણ્યું. તેને ભાઈ કુબેરદત્ત શૌરિપુરથી નીકળી મથુરા જઈ વ્યાપાર કરવા લાગ્યો અને ત્યાં તેની માતા કુબેરસેના વેશ્યાને પિતાની સ્ત્રી બનાવી પિતાના ઘરમાં રાખી વિષયસુખ ભોગવતાં તેને એક પુત્ર થયો. કુબેરદત્તાએ અવધિજ્ઞાનથી આ જાણી, સંસારનાટકની વિચિત્રતા જોઈ, ભાઈને પ્રતિબંધિવા મથુરા આવી અને તેના ઘરની નજીકમાં એક સ્થાનમાં રહી, ત્યાં કુબેર સેના ગણિકા સાધવી પાસે રાજ ભણવા જતી અને પિતાના બાલક પુત્રને પણ સાથે લઈ જતી. એકવાર કુબેરસેના પુત્રને મૂકી ઘરમાં ગઈ હતી ત્યાં તે સાખીએ તે પુત્રને ઉદેશી પિતાનાં તેની સાથેનાં અઢાર સગપણ સંભળાવ્યાં. નજીકમાં રહેલા કુબેરદત્તે આ સાંભળ્યું અને સાધ્વીજીને
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
મથુરાના કંકાલીટીલામાંથી પ્રાપ્ત થએલ પ્રાચીન જૈનવેતાંબર અવશે [૨]
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
ખંડિતથયેલ કેશવાળી આદીશ્વર ભગવાનની મૂત્તિ,
શિલાલેખ સહિત-સાધુઓનો પરિચય આપતી પ્રભુ મહાવીરની મૂર્તિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કીશ્રા પ્રિટરી, અમદાવાદ.
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મથુરાક૯૫
૧૪૭
અહિં શ્રત-સાગરના પારગામી આય કંબલાલ અને સંબલ નામના બે મંગુ૮ આચાર્ય ઋદ્ધિ શાતાગારવમાં બાલ બળદ જિનદાસ શેઠના સંસર્ગથી લુબ્ધ બની યક્ષપણું પામ્યા અને જીભ
પ્રતિબોધ પામ્યા અને મૃત્યુ પામી નાગબહાર કાઢીને સાધુઓને અપ્રમાદી થવા માટે પ્રતિબંધ કર્યો.
કુમારમાં દેવપણે ઉત્પન્ન થયા. અને પછી પુછ્યું, સાધ્વીજીએ આખી ઘટના હૃદયભેદક શબ્દોમાં સંભળાવી. પુત્ર સાથેનાં પિતાનાં અઢારે સગપણ સંબંધ જણાવ્યા અને મુદ્રિકા પણ બતાવી. કુબેરદત્તે પ્રતીબોધ પામી સાધુપણું સ્વીકાર્યું. અને મૃત્યુ પામી સ્વર્ગ ગયો.
કુબેરસેનાએ શ્રાવકનાં વ્રત સ્વીકારી જૈનધર્મ આદર્યો અને કુબેરદત્તા સાધ્વીજી ગુરૂણી પાસે ગયાં.
આ આખી ઘટના જૈન ગ્રન્થમાં અઢાર નાતરાને નામે પ્રસિદ્ધ છે. જે મથુરામાં જ બનેલ છે. ૧૮ આચાર્ય આર્ય મંગુ
આ આચાર્ય નદીસૂત્રની ગુર્નાવલીના અનુસાર શ્રી આર્ય સમુદ્રના શિષ્ય હતા. તેઓ આચાર્ય પદપર અધિષ્ઠિત થયા હતા અને યુગપ્રધાન પણ હતા. આ મહાન પદ પામ્યા પછી શાતા ઋદ્ધિગારવમાં ફસી ગયા. જીહેન્દ્રિયના લાલચુ બની ગયા. આનું પ્રાયશ્ચિત લીધા સિવાય કાળધર્મ પામી મથુરા નગરીની નાલ-ગટર ઉપર યક્ષપણે ઉત્પન્ન થયા, અને તેમની મતિ પણ પુજાવા લાગી. એ રસ્તેથી જતા જેન શ્રમણોને જોઇને યક્ષરાજ જીભ બતાવવા લાગ્યા. સાધુઓએ પૂછ્યું આ શું છે ? જીભ કેમ કાઢે છે ? પછી યક્ષરાજે જવાબ આપતાં પિતાનું પૂર્વ સ્વરૂપ સમજાવ્યું અને કહ્યું કે-હું ઇન્દ્રિયનો લાલચુ થવાથી આ દશા પામ્યો છું માટે તમારામાં કોઈ જીહેન્દ્રિયના લાલચુ હે તો ચેતી જઈ વધુ ત્યાગો અને વૈરાગ્યમય બનશે.
ગ્રન્થકારના સમયે આ મંગુ આચાર્યનું મંદીર હતું, અત્યારે તે વિદ્યમાન નથી. ૧૯ કંબલ અને સંબલ
- કંબલ અને સંબલની ઉત્પત્તિ માટે કલ્પસૂત્ર સુબાધિકાવૃત્તિમાં આ પ્રમાણે ઉલેખ મળે છે, “ મથુરા નગરમાં જીનદાસ શ્રાવક અને સાધુદાસી નામની તેમની સ્ત્રી શ્રાવિકા હતી. બન્ને પરમ ધર્મનિષ્ટ હતાં. તેમણે શ્રાવકનાં બારવ્રત ઉચ્ચર્યા હતાં અને તિથિએ ઉપવાસ, પિષધ આદિ નિરંતર કરતાં. એક વાર તેમને ઘેર દુધ દેનારી ભરવાડણને ત્યાં વિવાહ હતો અને તે વિવાહની શોભામાટેની કેટલીક કિમતી સામગ્રી શેઠ જીનદાસને ત્યાંથી આવી હતી, જેથી તેમને વિવાહ મહોત્સવ બહુજ દીપી ઉઠશે, તેથી તેના બદલારૂપે તેમણે બે નાનાં નાનાં વાછડાં શેઠ જીનદાસને ભેટ ધર્યો. શેઠે ઘણી ના કહી છતાં શેઠને આંગણે પરાણે તે બાંધી ગયો. શેઠને પાંચમા પરિગ્રહ વ્રતમાં કોઈપણ તિર્યંચ પિતાને ત્યાં ન રાખવાનાં પચ્ચખાણ હતાં. શેઠને વાછડાં રાખવાની ઇચ્છી લેશમાત્ર ન હતી. છતાંય ભરવાડને તે પાછા આપવાથી તેને ખસી કરશે; નાથ ઘાલી ભાર ખેંચાવશે વગેરે, તેની દયાથી
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
શ્રી જૈન સત્ય પ્રકાશ ત્યાંથી અહિં આવી નાવમાં આરૂઢ થઈ, અહિં અર્ણિકાપુત્ર અને પુષ્પનદી પાર કરતા ભગવાન મહાવીરને થયેલે ચૂલા પ્રતિબોધ પામી દીક્ષિત બની સંસારઉપસર્ગ શાંત કર્યો..
સાગરને પાર પામ્યા. પ્રેરાઈ એ વાછરડાંને પિતાને ત્યાં રહેવા દીધાં. રોજ ઘાસ પાણી નાખે છે, પરંતુ શેઠ અષ્ટમી ચતુર્દશીનો પિષધ કરી નિરાહાર રહેતા અને શાસ્ત્ર વાંચતા. આ સાંભળી બળદે પણ શેઠનું અનુકરણ કરી તે દિવસે ઘાસ પાણી ને ખાતાપીતા ઉપવાસ કરતાં. અનુક્રમે શેઠને તેમના ઉપર સાધર્મિ તરીકે પ્રેમ વળે.
એકવાર શેઠ પૈષધમાં મૌનધારી બેઠા હતા તે વખતે તેમના મિત્ર તેમને પૂછ્યા સિવાય ભડીર યક્ષની યાત્રામાં આ બંને વાછડાને લઈ ગયે, ગાડીમાં જોડવાં અને એટલા બધાં દેડાવ્યાં કે તેમના સાંધે સાંધા ટુટી ગયા. પછી ઘેર લાવી ખીલે બાંધ્યાં. શેઠે આ સ્થિતિ જોઈ તેમનું મૃત્યુ નજીક જાણી અનશન કરાવ્યું. જેથી ધર્મ ધ્યાન કરી મૃત્યુ પામી નાગ કુમારમાં દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાં ઉપયોગથી તેમણે જોયું કે
અન્તિમ તીર્થકર ભગવાન મહાવીર વહાણમાં બેસી ગંગા નદી ઉતરે છે ત્યાં ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં અપમાનિત સિંહને છવ સુદષ્ટ દેવ અત્યારે પ્રભુને ઉપસર્ગ કરે છે. એટલે નીચે આવી એક દેવે વહાણનું રક્ષણ કર્યું અને બીજાએ સુદષ્ટ દેવને હરાવી નસાડી મુકો. પછી ભગવાન પાસે આવી વંદન નમસ્કાર મહોત્સવ કરી, સુગંધિ જલ અને પુલને વર્ષાદ વર્ષાવી પિતાને સ્થાને ગયા. તેમને સમય ભગવાન મહાવીરનો સમય જ અર્થાત ઈ. સ. પૂર્વ ૫૯૮થી ૫૨૬ની વચમાં છે. ૨૦ અણિકાપુત્ર અને પુષ્પચૂલા
ઉત્તર મથુરાનિવાસિ દેવદત્ત અને દક્ષિણ મથુરાનિવાસિની અત્રિકાના પુત્ર અણિકાપુત્ર થયા. તેઓ જાતિએ વણિક હતા. યુવાવસ્થામાં જયસિંહ નામના આચાર્ય પાસે તેમણે દીક્ષા લીધી. પિતાની તીક્ષ્ણ બુદ્ધિના પ્રતાપે ટુંક સમયમાં જ સ્વપરદર્શનના નિષ્ણાત થયા અને આચાર્ય પદ પામ્યા. ત્યારથી અણિકાપુત્ર આચાર્ય તરીકે જ ડલમાં પ્રસિદ્ધિ પામ્યા.
પુષ્પભદ્ર નગરમાં પુષ્પકેતુ રાજાને પુષ્પવતી રાણી હતી. તેણે એક યુગલને જન્મ આપે. જેમાં એક પુત્ર અને પુત્રી હતી. તેમનાં નામ અનુક્રમે પુષ્પગૂલ અને પુષ્પચૂલા હતાં. બન્ને બાળકને બાલ્યાવસ્થાથી અપ્રતીમ સ્નેહ હતો. રાજાએ આ જોઈ બન્ને ભાઈ
હેનનું લગ્ન કરી આપ્યું. ટુંક સમયમાં રાજા મૃત્યુ પામ્યો. પછી પુષ્પલ રાજા થયો. પછી તેની માતા પુષ્પવતીએ આ અકાર્ય ન જોઈ શકવાથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. પછી કાળ ધર્મ પામી દેવકમાં ઉત્પન્ન થઈ, ત્યાં ઉપગ મુકી બન્ને ભાઈ બહેનને સંસારમાંથી તારવા ખાતર પ્રથમ પુત્રીને નરકનું દશ્ય સ્વપ્નમાં બરાબર બતાવ્યું. તે પણ નરકમાં પડી અને દુઃખ ભોગવે છે એમ બતાવ્યું. નિદ્રામાંથી જાગૃત થઈ સ્વપ્નનું વૃત્તાંત પતિ (પુષ્પચૂલ)ને સંભળાવ્યું. તેણે પંડિત પાસે શાન્તિ કર્મ કરાવ્યું. પછી નરકનું મથાર્થ વૃત્તાંત જાણવા અનેક ધર્મના ગુરૂઓને બેલાવ્યા, પરંતુ કોઈ યથાર્થ સ્વરૂપ
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મથુરાકલ્પ
૧૪૯ અહિં ઈન્દ્રદત્ત નામનો મિથ્યાત્વી મસ્તક ઉપર પગ રાખતા હતા, જેથી ગોખમાં બેઠો બેઠે નીચે જતા સાધુના શ્રાવકે ગુરૂભક્તિથી તેના પગ પાવ્યા.
(અપૂર્ણ). બતાવી શકયું નહિ. પછી રાજાએ અર્ણિકાપુત્ર આચાર્યને બેલાવ્યા તેમણે જૈન સૂત્રના આધારે નરકનું યથાર્થ સ્વરૂપ કહ્યું. રાણીએ જેવું સ્વપ્નમાં જોયું હતું, તેને બરાબર મળતું ખ્યાન આચાર્યશ્રીએ જણાવ્યું હતું. પછી રાણુએ પુછયું–પ્રભુ, આ દશા કેમ પ્રાપ્ત થતી હશે ? આચાયે કહ્યું “હે ભદ્ર મહા આરંભ મહા પરિગ્રહથી, ગુરૂને ઓળવવાથી, પંચેન્દ્રિય જીવોને વધ કરવાથી અને માંસાહાર કરવાથી, પ્રાણીઓ પાપ કરીને નરકમાં જાય છે અને ત્યાં આવાં દુઃખનો અનુભવ કરે છે..
પછી દેવે (પુષ્પચૂલાની માતાએ) સ્વપ્નમાં સ્વર્ગનું દશ્ય બતાવ્યું. રાણીએ બા વાત પણ રાજાને કહી. તેનું યથાર્થ ખ્યાન જાણવા બીજા ધર્મગુરૂઓને બેલાવ્યા; અને અર્ણિ કાપુત્ર આચાયને બેલાવ્યા. તેમણે સૂત્ર જ્ઞાનને આધારે સ્વર્ગનું યથાર્થ સ્વરૂપ કહી સંભળાવ્યું. રાણીએ પણ આચાર્યશ્રીના કહેવા પ્રમાણે જ સ્વર્ગ જોયું હતું. પછી પુછયું પ્રભુ, આ કેવી રીતે પ્રાપ્ત થાય ? ગુરૂએ કહ્યું–સુદેવ, સુગુરૂ અને સુધર્મની યથાર્થરૂચિવાળા જીવને સ્વર્ગ પ્રાપ્તિ દૂર નથી. આથી તેણે પતિની રજા લઈ દીક્ષા લીધી. પછી પોતે ભાઈ (પતિ)ના આગ્રહથી ત્યાં જ રહે છે. એકવાર દુષ્કાળ પ્રસંગ જાણું આચાર્યું સાધુઓને અન્યત્ર વિહાર કરાવ્યો. પિતાની વૃદ્ધાવસ્થા અને ચાલવાની શક્તિ ન હોવાથી ત્યાંજ રહ્યા. ભકિતવાળી પુત્રી જેમ પિતાની ભકિત કરે તેમ પુષ્પચૂલા ગુરૂની ભકિત કરવા લાગી. ગુરૂની સેવા કરતાં અપૂર્વ કરણના યોગે પુછપચુલાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પછી લાંબા સમયે ગુરૂને ખબર પડી. પુષ્પાચૂલાએ કહ્યું કે આપને પણ ગંગાપાર કરતાં કેવળજ્ઞાન થશે. ગુરૂ હોડીમાં બેસી ગંગા પાર કરવા ચાલ્યા. ત્યાં ગંગામાં કોઈ વ્યંતર દેવે ઉપસર્ગ કરવાથી હેડી ડુબવા લાગી. જોકેએ આ સાધુનો પ્રતાપ જાણું તેમને નદીમાં પધરાવ્યા ત્યાં દુષ્ટ દેવે તેમને શુળી ઉપર ચડાવ્યા. ત્યાં જ શુકલધ્યાન ધરતાં તેમને કેવલજ્ઞાન થયું અને મેક્ષે પધાર્યા. ત્યાં પ્રયાગ તીર્થ સ્થપાયું. ૨૧ ઈન્દ્રદત્ત પુરોહિત
મથુરામાં ઇન્દ્રદત્ત નામને પુરેહિત (બ્રાહ્મણ) હતે. જૈન શ્રમણોનો તે ઠેષી હતા. તેણે વિચાર્યું કે હું જૈન સાધુઓના મસ્તકપર પગ રાખું તો સારું; આમ વિચારી બારીમાં પગ લાંબા કરી બેઠે અને નીચેથી જતા સાધુઓના માથા ઉપર પગ રાખ્યો. આ દશ્ય એક ભક્ત શ્રાવક-શ્રમણોપાસકે–જોયું. તેણે મનમાં પ્રતિજ્ઞા કરી કે જે પગ આ દુષ્ટ પુરોહિતે સાધુના માથા ઉપર રાખે છે તે પગ કાપું તે જ તેને ખબર પડશે કે સાધુઓના માથા ઉપર પગ રાખ્યાનું શું ફળ મળે છે. આ પ્રતિજ્ઞા તેણે ગુરૂ મહારાજને સંભળાવી; ગુરૂ મહારાજે તેને સમજાવ્યો કે ભાઈ તું રહેવા દે અને તેના કર્મનું ફળ તેને મળી રહેશે. પરંતુ શ્રાવકે તે ન માન્યું અને એ પુરોહિતને રાજાના ગુન્હામાં લાવી રાજા પાસે તેને પગ કપાવ્યો.
( ઉ. સુ. અ, ર–સ. ૩૯ મિ. ગા ૧૧૯ ટીકા પૃ. ૧૨૫ )
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A IMIMERIHANIRAMMAHIMImammeeMITADPARIHA RIPTITLETTE FaamRITITUTI. MAMTARNIMARATHI MUNDALITSOURNALS
SUIISHAHIRATAalilitali
IMIRL JAITHILIPHAT
श्रीमान् सन्तबालजीसे कुछ प्रश्न लेखक-मुनिराज श्री ज्ञानसुंदरजी महाराज
Mantmanent HARTHRILANGHI1100
श्रीमन् !
प्रचलित मूर्तिपूजाका विरोध किया, आपने " जैन प्रकाश" नामक पत्र अर्थात् लौकाशाहकी यह मान्यता थी में "धर्मप्राण लोकाशाह" नामकी जो कि "जैनागमों एवं ३२ सूत्रोंमें मूर्तिलेखमाला प्रकाशित कराई है, उसमें पूजाका उल्लेख नहीं है. इत्यादि।" पर भगवान् महावीरसे लौकाशाह, और आपने यह नहीं बतलाया कि भूतिपूजा लौकाशाहसे आजतकके स्थानकवासी कबसे शुरु हुई, किसने चलाई, और समाजका इतिहास (उपन्यास) लिखकर इस प्रवृत्तिमें उनका क्या हेतु था?। स्थानकवासी समाजको विश्वास दिलाया इससे तो यही सिद्ध होता है कि-महाहै कि लौकाशाहका चलाया हुआ मत वीर प्रभुके समय मूर्तिपूजा विद्यमान थी सत्य है। अब किसी स्थानकवासी साधु और महावीरसे २००० वर्ष बाद तक भी या श्रावकको स्थानकवासो मतका त्या- अविच्छिन्न रूपसे चली आ रही थी, और गकरमूर्ति-उपासक बननेकी आवश्यकता इन २००० वर्षों में अनेक पृर्वधर, श्रुतनहीं है, इत्यादि-परन्तु आपकी इस केवली, एवं बड़े धुरंधर आचाोंने इस सत्यतापर तो तभी प्रकाश पडेगा जब प्रथाका खूब पोषण किया. बीच बीच कि-कोइ निष्पक्ष दृष्टिसे आपकी लेखमाला में जैन-शासनमें कई भेद भी हुए, जैसे पर योग्य समीक्षा करेगा। पर आज तो श्वेताम्बर, दिगम्बर। और अनेकानेक मैं आपकी लेखमालामें रही हुई कतिपय गच्छ भी पैदा हुए। पर मूर्तिपूजाके न्यूनताके विषयमें ही प्रश्न करनेको यह विषयमें तो सबका एक ही मत था । लेख लिख रहा हूँ कि आपने अपनी कारण, मूर्तिपूजा जनकल्याण के लिए लेखमालामें साधारण बातोंको स्थान देते सर्व व्यापिनी थी, पर वीरात् २००० हए निम्नलिखित महत्वपूर्ण बातोंको क्यों वर्षोंमें केवल लोकाशाहने ही इसका नहीं स्थान दिया, और इस उपयुक्त विरोध क्यों किया। इतिहासविषयको कैसे भूल गये ? (२) लौकाशाहकी परम्परामें जो जैसेकि
साधु (यति) हुए उन्होंने अपने उपाश्रयमें (१) "भगवान महावीरके बाद २००० जैनमूर्तियोंको स्थापना कर सेवा पूजा घाँसे लौकाशाह हुआ, और उसने प्रारंभ को जो आज तक भी विद्यमान
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન સન્તબાલજીસે કુછ પ્રશ્ન
૧૫૧ है। परन्तु इस विषयके इतिहास के स्वीकार करते हैं और आपलोक मूर्तिबारेमें तो आपने एक अक्षर भी नहीं पूजा का विरोध करते हो। लिखा कि-लौकाशाह के बाद किसने, (४) लौकाशाहके अनुयायो साधु किस समय मूत्ति-पूजाको स्वीकार आज पर्यन्त छोरा डाल मुँह पर मुँहकिया और बाद में आपके पूर्वजोंने पत्ती नहों बांधते हैं, वे हमेशांसे मुँहमूर्ति मानना कब छोडा। लौको के साधु पत्ती हाथमें रखते ही चले आए हैं, जो मूर्ति मानने वाले हैं वे भी अपने पर आप मुंह पर मुँहपत्ती बांधते हो, को लोकाशाहके अनुयायी बताते हैं यह प्रवृत्ति कबसे और किसने चलाई ?। और आप भी लोकाशाहको अपना धर्म आपने अपनी लेखमालामें इस बात का -संस्थापक और धर्मगुरु मानते हो तो जिक्र तक नहीं किया, क्योंकि-जैसा आपमें और उन लोकों के साधुओंमें फिर मूर्तिपूजाका विरोध वेसा मुँहपत्ती यह मतभेद क्यों ?।
बांधने का भी तो विवाद है, फिर
आप इसका इतिहास लिखना क्यों भूल (३) लोकाशाहकी परम्पराके लुंपका
गए ?। लौकाशाह तथा उनके अनुयायी चार्योने तो कई एक जैन मन्दिरोंको
लौकामतके साधुओंने न तो मुंह पर प्रतिष्ठा कराई, जिनके शिलालेख आज हाती बांधी और न आज भी बाँधते भी विद्यमान हैं, देखिये श्रीमान् पूर्ण
हैं। तो क्या लोकाशाहका सिद्धान्त भी चंद्रजी नाहर संपादित “प्राचीन शिलालेख संग्रह' खण्ड प्रथम लेखाङ्ग १४८, (५) आज जो लौकामत कहा जाता १६८ और १८४ में क्रमशः रत्नचंद्र है उनके उपाश्रयोंमें जैनमूर्तियाँ विद्यमान सूरिणा लंपकगच्छे ” बृहत् गुजराती है। लंकागच्छके आचार्योने जैन मन्दिर लुकागच्छे x x अजयराजसूरि' और मूत्तियोंकी प्रतिष्ठा कराई। लौकामत के "अमृतचंद्रमरिणा लुकागच्छोयेन x साधु आज पर्यन्त भी मुँहात्ती हाथमें x x इत्यादि' में लुपकाचार्योने जैन रखते हैं और वे अपनेको लौकाशाहका मन्दिर भूत्तियोंको प्रतिष्ठा कराने के अनुयायी भी बताते हैं, फिर आप इनसे शिलालेख उपलब्ध हैं, और पूर्वोक्त विपरीत मान्यता रखते हुए लौकाशाहको प्रतिष्ठाकार अपने को लौकाशाहके अनुः अपना धर्म-संस्थापक और धर्मगुरु यायी बताते हैं। तो आपके गुरु लौका- समझते हो तो आप दोनोंका ( विरुद्ध शाह और प्रतिष्ठाकार व्यक्तियों के गुरु पक्ष होते हुए भी) लोकाशाह एक ही लौकाशाह एक हो व्यक्ति है या भिन्न व्यक्ति है या भिन्न भिन्न ?। यदि एक ही भिन्न ? ! यदि एक ही व्यक्ति है तो है तो आपस में विरोधभाव क्यों ? और फिर एक गुरुकी परम्परा में यह भेद भिन्न है तो प्रमाण बतावें। क्यों :-कि वे लोक तो मूत्ति पूजा शेष फिर कभी समय मिलने पर ।
आपको मान्य नहीं है?"
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાપ્રભાવશાલી પુરૂષાદાનીય શ્રી સ્તંભ ન પા 4 ના થ લેખક–ઉપાધ્યાય શ્રી પદ્મવિજયજી ગણી
િિફક
શ્રી તંબાવતી નગરી (સ્તંભતીર્થે; ખંભાત, લઘુલંકા) માં કલ્પવૃક્ષ, ચિતામણિ, કામકુંભ, કપલતા વિગેરે પદાર્થો કરતાં પણ અધિક પ્રભાવવાળા શ્રી સ્તંભન પાર્શ્વનાથનાં દર્શન કરનાર ભવ્ય જીવોના હૃદયમાં એ જ વિચારો પ્રકટે છે કે- આ પ્રતિમાજી કોણે અને કયારે ભરાવી? ક્યા ક્યા ઈબ્રાદિ ભવ્ય જીવોએ, કેટલા ટાઇમ સુધી, કયે સ્થલે, આ બિમ્બની પૂજા કરી કેવા કેવા લાભો મેળવ્યા? આચાર્ય શ્રી અભયદેવસૂરિજીએ આ પ્રતિમાજીને કઈ રીતે કયાંથી પ્રકટ કર્યા વિગેરે જણાવવું જરૂરી હેવાથી, શ્રી વિવિધ તીર્થંકલ્પ, પ્રભાવક ચરિત્ર, ઉપદેશ પ્રાસાદ, ઉપદેશ સપ્તતિકા આદિ ગ્રન્થના આધારે તથા અનુભવિ પરમોપકાર શ્રી ગુરૂ મહારાજ આદિ ગીતાર્થ પુરૂષના વચનાનુસારે અહિ જણાવું છું.
–લેખક
(શાર્દૂલવિક્રીડિત વૃત્ત) यन्मार्गेऽपि चतुःसहस्रशरदो देवालये योऽचिंतः स्वामी वासववासुदेववरुणैः स्वर्वाधिमध्ये ततः । कान्त्यामिभ्यधनेश्वरेण महता नागार्जुनेनार्चितः,
पायात् स्तंभनके पुरे स भवतः श्रीपार्श्वनाथो जिनः ॥१॥ પ્રતિમાના ભરાવનાર કોણ? ચારૂપ તીર્થમાં, ૨ શ્રી શંખેશ્વર તીર્થમાં
અને ૩ શ્રી સ્તંભતીર્થ (ખંભાત)માં ગઈ ચાવીશીમાં ૧૬ મા તીર્થંકર મોજુદ છે. એમ ત્રણ બિંબની બીના, શ્રીનેમિનાથ (નમીશ્વર) ભગવંત થયા. મુલનાયક શ્રી સ્તંભન પાર્શ્વનાથના નીલમ તે પ્રભુના નિર્વાણુ સમયથી માંડીને મણિમય બિંબની પડખેની પાર્શ્વનાથ ૨૨૨૨ વર્ષો વીત્યા બાદ આષાઢી નામના ની વિશાળ પ્રતિમાના લેખ ઉપરથી શ્રાવક થયા. તેમણે શ્રી પાર્શ્વનાથનાં જાણી શકાય છે. આ વર્ણનમાં શ્રી ત્રણ બિંબ ભરાવ્યાં. હાલ તેમાંના ૧ સ્તંભન પાર્શ્વનાથની પડિમાની જેમ
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સ્તંભન પાર્શ્વનાથ
૧૫૩ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું બિંબ, ગઈ વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રત સ્વામીના ચોવીશીમાં ભરાવ્યું એમ જાણી શકાય સમયમાં, આ પ્રતિમાજી ચંપા નગરીમાં છે. બીજી બાજુ નવીન ઉપદેશ બીરાજમાન હતા. તે સમયે ગરિક તા-સપ્તતિકામાં એમ પણ કહેલ છે કે– પસના પરાભવાદિ કારણથી કાતિક શેકે આ પ્રભુના બિંબની આદિ નથી જણાતી. પરમ પવિત્ર જૈનેન્દ્રી દીક્ષા ગ્રહણ કરી કેટલાએક આચાર્યો એમ કહે છે કે આ જ પ્રભુ બિંબના ધ્યાનથી સેંકડે વર્તમાન વીશીમાં થયેલા સત્તરમા અભિગ્રહ સિદ્ધ કર્યા છે. તે જ કાર્તિક તીર્થકર કુંથુનાથ ભગવંતના સમયે અનુક્રમે સધર્મેન્દ્ર થયો અવધિથયેલા મમ્મણ શેઠે પ્રભુને પૂછયું કે– જ્ઞાનથી આ બિંબને પ્રભાવ જાણીને મારી મુકિત કયારે થશે ? જવાબમાં પૂર્ણ ઉલ્લાસથી સાત્વિક ભક્તિ કરી. પ્રભુએ કહ્યું કે ભાવિ શ્રી પાર્શ્વનાથના કેટલેક ટાઈમ વીત્યા બાદ વનવાસના તીર્થમાં તે મુક્તિ પદ પામીશ. એમ પ્રસંગે ઇંદ્રના આજ્ઞાંકિત દેવોની સહાયથી સાંભળતાંની સાથે ખૂશી થઈને તેણે ન્યા- રામચંદ્રજીએ દંડકારણ્યમાં આ પ્રતિમાને યોપાર્જિત દ્રવ્ય વાપરીને આ બિંબ મેળવીને સીતાએ લાવેલા કુલેથી અપૂર્વ ભરાવ્યું.
પૂજા કરી છે. એમ છ મહિના અને ૯ ઈંદ્રાદિકે કરેલી પૂજા–
દિન સુધી આ અલૌકિક પાર્શ્વપ્રભુનું
નામ રામચંદ્રજી પાસે રહ્યું. દુનિયામાં સમુદ્રનું પાણી માપનાર તથા તારક ( તારા ) આદિ જ્યોતિર્ષિ ત્યાર બાદ રામચંદ્રજીને કર્મોદયજનિત દેનાં વિમાનને ગણું શકનાર જે આપત્તિને સમય જાણી, અધિષ્ઠાયક હોય તે દિવ્ય પુરૂષ પણ, આ પાર્વ. દેવેએ એ બિંબ ઈકને એંપ્યું. ત્યાં સાપ્રભુની પ્રતિમાને મહિમા વર્ણવી શકે ધર્મ દેવલોકમાં કેન્દ્ર અગીઆર લાખ જ નહિ. પાશ્વ-પાર્શ્વ એવા નામાક્ષરોના વર્ષો સુધી નિર્મલ ભકિત કરી. આ જાપથી પણ સર્પાદિનું ઝેર ઉતરી શકે અવસરે યદુવંશમાં પ્રભુ શ્રી નેમિનાથ, છે. અનેક વિદનેને હઠાવવા માટે જેના બલદેવ, કૃષ્ણ નૃપતિ એમ ત્રણે શલાકા અધિષ્ઠાયક સર્વદા જાગતાજ છે એવા પુરુષો હયાત હતા. તેમાં બાલબ્રહ્મઆ પ્રભુના બિંબની પૂજાનો પવિત્ર લાભ, ચારી, સુગ્રહીતનામધેય, પ્રાતઃસ્મરણીય અનેક વિદ્યાધર, સુરેન્દ્ર, નૃપતિ આદિ શ્રી નેમિનાથ કેવલીપણે વિચરી રહ્યા ભવ્યજીવોએ ઘણીવાર લીધો છે. તેમાં હતા. અને કૃષ્ણ રાજા હજુ વાસુદેવ
૧ ગઈ વીશીમાં થયેલા શ્રીદામોદર નામના તીર્થંકર પ્રભુના શાસનમાં થયેલા આષાઢી-શ્રાવકે, ગણધર થઈને, પોતાની મુક્તિ તે સમયે થશે એમ પૂર્વોક્ત પ્રભુના વચનથી આ બિંબ ભરાવ્યું એમ પણ અન્યત્ર કહેલ છે. જે બીના સુપ્રસિદ્ધ છે.
૨ વરૂણદેવે ૧૧ લાખ વર્ષો સુધી પૂજા કરી, એમ જુઓ. ઉપદેશ પ્રા. બા. ૨૬મું
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
શ્રી જૈન સત્ય પ્રકાશ પદવીને પામ્યા ન હતા, તે સમયે જરા- ભિષેક કર્યો. ત્યારબાદ કૃષ્ણ વાસુદેવે સંઘની સાથે લડતાં કૃષ્ણ વાસુદેવે મણિ-સુવણ–રત્ન જડિત પ્રાસાદમાં આ પિતાના સૈન્યની ઉપસર્ગથી પીડિત દશા શ્રી પાર્શ્વપ્રભુના બિંબને પધરાવી જોઈને તેને દૂર કરવાના ઈરાદાથી પ્રભુને મહોત્સવપૂર્વક ૭૦૦ વર્ષ સુધી પૂજા ઉપાય પૂછયો. જેના જવાબમાં પ્રભુએ કરી. કેટલાક સમય વીત્યા બાદ યાદવોએ કહ્યું કે હે કૃષ્ણ! મારા નિવણ કાલથી દ્વિપાયન ગાષિની હાંસી કરી તેથી ઋષિએ માંડીને ૮૩૭૫૦ વર્ષો વીત્યા બાદ ઘણા
શ્રાપ આપે કે દ્વારિકામાં દાહ લાગશે!
પ આ એ ટ અધિષ્ઠાયક દેવોથી નમસ્કાર કરાયેલા
પરિણામે તેમજ થયું. પરંતુ આ ચમત્કારિ શ્રી પાર્શ્વનાર તીર્થકર થનાર છે, તે પ્રભુની પ્રતિમાના સ્નાત્ર જલને છાંટવાથી
બબના પ્રભાવે જિનાલયમાં બીલકુલ આ ઉપસર્ગ નાશ પામશે. ફરીથી અગ્નિની અસર ન થઈ. દ્વારિકાને કેટ કૃષ્ણ વાસુદેવે પૂછયું કે તે પ્રતિમાજી સૂટી ગયો, સમુદ્રનું પાણી નગરીમાં હાલ ક્યાં અને કોની પાસે છે? જવા- ફેલાયું, બિંબ સહિત જિનાલયની ઉપર બમાં પ્રભુએ કહ્યું કે શકેન્દ્રની પાસે હાલ પણ પાણીને પ્રવાહ ફરી વળ્યું. શ્રી તે પ્રતિમા છે. આ બીના કેન્દ્ર અવધિ- પાર્થ પ્રભુનું પવિત્ર બિંબ સમુદ્રમાં હતું જ્ઞાનથી જાણીને માતલિ સારથિ સહિત તે પ્રસંગે ધરણેન્દ્ર ઈંદ્રાણીગણ સહિત રથ અને એ પ્રતિમાજી કૃષ્ણને આપ્યાં. જેના દર્શનથી નૃપતિ ઘણીજ ખુશી
ક્રોડા કરવા ત્યાં આવ્યા. પાપ-પુજને થયા. અને બરાસ, કેસર, પુષ્પાદિ પવિત્ર
દૂર કરનાર બિંબને જોતાંજ બહુ હર્ષ દ્રવ્યોથી પ્રભુ બિંબની સ્નાત્રાદિ પૂજા
પામ્યા. ઈંદ્રાણીઓએ, નૃત્યાદિ કરીને, કરી સ્નાત્રનું પાણી રોગરૂપી ગ્રહથી
શ્રી મહાકમનિર્જરોને લાભ મેળવ્યું. એમ પીડિત બનેલા સિન્યની ઉપર છાંટયું.જેથી નિશ્ચિત સમ્યગ્દષ્ટિ શ્રી ધરણેન્દ્ર મહાઉપરાગ શાંત થયો. સંગ્રામમાં પ્રતિ લ્લાસપૂર્વક ૮૦ હજાર વર્ષ સુધી આ વાસદેવ જરાસંધનો પરાજય થયો અને સમુદ્રમાં રહેલ શ્રી પાર્શ્વ પ્રભુના બિંબની કૃષ્ણ નરેશનો વિજય થયો. તે જ વિજય પૂજા કરી. આ તમામ બીના પશ્ચિમ પામવાના સ્થલે પ્રભુ શ્રી નેમિનાથની દિશાના લેકપાલ વરૂણ દેવના જાણવામાં આજ્ઞાથી કૃષ્ણનરેશે બીજું પાર્શ્વનાથનું આવી. વરૂણ દેવ એજ વિચારવા લાગ્યું બિબ સંખપુરમાં સ્થાપીને શક્રેન્ડે આપેલ કે –“ જેની ઇંદ્ર પણ પૂજા કરે છે તે આ બિંબને સાથે લઈ દ્વારિકા નગરી બિંબની મારે પણ જરૂર પૂજા કરીને તરફ પ્રયાણ કર્યું. આટલી બીના વાસુદેવ આત્મકલ્યાણ કરવું જોઇયે.” એમ થયા પહેલાંની સમજવી.
વિચારીને તે દેવે ૪૦૦૦ વર્ષ સુધી આ પછી–દ્વારિકામાં સર્વ રાજાઓએ શ્રી પાર્શ્વદેવના પરમ પ્રભાવક પવિત્ર કૃષ્ણ મહારાજાને વાસુદેવપણાને રાજ્યા- બિંબની પૂજા કરી. (અપૂર્ણ)
૧. નેમિનિર્વાણુ અને શ્રી વીરપ્રભુનું અંતર ૮૪૦૦૦ વર્ષોનું કહ્યું છે. શ્રી પાર્શ્વનાથ અને શ્રી વીરનું અંતર ૨૫૦ વર્ષોનું સુપ્રસિદ્ધ છે. ૮૪ હજારમાંથી ૨૫૦ બાદ કરવાથી ઉપરની સંખ્યા ઘટી શકે છે.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રાહક થવાને ઇચછનાર ભાઈને
@ જે ભાઈને ગ્રાહક થવાની ઈચ્છા હોય તેમણે વી. પી. ન મંગાવતાં માસિકના એક
વર્ષના લવાજમના બે રૂપિયા સમિતિના નામે મનીઑર્ડરથી મોકલી આપવા. જેથી વી. પી. ખર્ચના ચાર આના અચી જાય..
@ માસિકના જે અંકથી ગ્રાહક થવાની ઇચ્છા હોય તે અંકને નંબર સ્પષ્ટ લખી જણાવવો.
@ જે ભાઈની માસિકની શરૂઆતથીજ, સંપૂર્ણ ફાઈલ રાખવાની ઈચ્છા હોય તેમણે
તરતજ લખી જણાવવું. જેથી શરૂઆતના અંકાની બચી રહેલી થોડીક નકલ ખતમ થયા પહેલાં તે મોકલી શકાય.
સાથેનું કાર્ડઆપ ગ્રાહક ન હો તો સાથેનું કાર્ડ ભરીને મોકલી આપશે !
અને
ગ્રાહક હો તે આપના મિત્ર કે સંબંધી પાસે એ કાર્ડ ભરાવી જરૂર એક ગ્રાહક બનાવી આપશો !
એકી સાથે રુપિયા એકાવન કે તેથી અધિક રકમ આપી કાઈ પણ ભાઈ આ માસિકના સહાયક બની હમેશાંને માટે માસિક મેળવવાને હકદાર બની શકે છે,
જાહેર ખબર બાબત આ માસિકમાં જૈન સાહિત્યનાં પુસ્તકો, જૈન ધાર્મિક ક્રિયાનાં ઉપકરણો જૈન સંસ્થાઓ તથા જૈન તીર્થો વિગેરે સંબંધી નાની કે મે ટી જાહેર ખબર માટે તથા જાહેર ખબરના દર માટે મળા યા લખાઃ
શ્રી જનધર્મ સત્યપ્રકાશ સમિતિ
જેસિંગભાઈની વાડી, ઘીકાંટા
અમદાવાદ
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહિત્ય અને તીર્થો એ ધર્મનાં અગત્યનાં અંગ છે એ વાત આ૫ માનો છો ? આપણા પવિત્ર તીર્થ ઉપર કરવામાં આવતા અણછાજતા આક્ષેપ અને હુમલાઓને યોગ્ય ઉત્તર વાંચવાની આપની અભિલાષા છે ? આ માસિકના ગ્રાહક તરીકે તરતજ આપનું નામ નોંધાવે અને આપના મિત્રોને પણ તે માટે અનુરોધ કરે ! કલકત્તાનિવાસી, વયોવૃદ્ધ વિદ્વાન, બાબુ પૂરણચંદ્રજી નાહર એમ. એ., બી. એલ. પિતાના એક પત્રમાં, માસિક માટે લખે છે— आपकी समितिकी ओरसे जो पेपर प्रकाशित करनेकी व्यवस्था की गई હૈ વદ વદુત ટ્રો સ્તુત્ય હૈ !..........મૈને નાં તે ફાનોં ગં ફેલા હૈ, પત્રિા बडी योग्यतासे सम्पादित हो रही है और मुझे विश्वास है कि आप साहब इसी प्रकार खोज और विद्वत्तापूर्ण लेखोंको प्रकाशित करते रहेंगे ! ગ્રાહક થવા માટે તરતજ લખા— શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઇની વાડી, ઘીકાંટા અમદાવાદ મુદ્રક : કાન્તિલાલ વાડીલાલ પરીખ, ધી સૂર્યપ્રકાશ પ્રિન્ટિગ પ્રેસ, પાનકારનાકા-અમદાવાદ, For Private And Personal Use Only