________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષ પ્રથમ
અક પાંચમા
શ્રી જૈન સત્યપ્રકાશ
તત્રી ચીમનલાલ ગોકળદાસ
એક અભિપ્રાય (૯ જૈનદર્શન બહુ જ ઉચી કેટીનું દર્શન છે, આનાં મુખ્ય તત્ત્વો વિજ્ઞાન-શાસ્ત્ર (Science) Eી ના આધાર ઉપર રચાએલાં છે. છે આ મારૂં કેવળ અનુમાન જ નથી પણ મારે સંપૂર્ણ અનુભવ પણ છે. જેમ જેમ પદાર્થવિજ્ઞાન આગળ પ્રગતિ સાધતું જાય છે તેમ તેમ જૈનધર્મના સિદ્ધાન્તા પણ સિદ્ધ થતા જાય છે ??
---સ્વર્ગસ્થ હૈ. એલ. પી. સીટારી
(ઇટલી)
પ્રકાશક શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશીંગભાઈની વાડી, ઘીકાંટા
અમદાવાદ, ( ગુજરાત )
વાર્ષિક લવાજમ રૂ. ૨
સ્થાનિક રૂ. ૧ાા
For Private And Personal use only