________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
શ્રી જૈન સત્ય પ્રકાશ સહિતપણાને આગ્રહ તાબામાં કે લક્ષણ અતિવ્યાપ્ત થઈ જાય માટે નિર્વ તેમના શાસ્ત્રોમાં છેજ નહિ, અર્થાત જે સ્ત્રત્વ એમ કહ્યું નથી, પણ આવી રીતનું દિગંબરે પ્રાચીન હોત અને તેમાંથી તેઓનું કહેવું થાય તે તે પણ યોગ્ય માત્ર વસ્ત્રસહિતપણાને લીધેજ વેતાં નથી. કેમકે જેમ ચારિત્ર શબ્દ કહેવા બરો જુદા પડ્યા હોત તો તાંબરોના છતાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સહિસર્વ શાસ્ત્રોમાં વસ્યસહિતનેજ મેક્ષ તપણું જેડે રાખેલું છે, તેવી રીતે વસ્ત્ર માર્ગે પ્રયાણ કરનારા અને મોક્ષને પ્રાપ્ત રહિતપણુની અતિવ્યાપ્તિ થવાને વખત કરનારા માનત. પણ સચેલકપણા કે આવત નહિ. વળી દેશવિરતિવાળાના અલકપણા એટલે વસ્ત્રસહિતપણા કે ચારિત્રને સાક્ષાત્ મેક્ષમાર્ગ તરીકે ન વસ્ત્રરહિતપણાને મોક્ષનું સાધન ન
માનવાને માટે જેમ ચારિત્રની સાથે સમ્યક માનતાં માત્ર સમ્યક દર્શન, જ્ઞાન,
શબ્દ જોડાય છે, તેવી રીતે નિર્વસ્તત્વની ચારિત્રનેજ મોક્ષનું સાધન માન્યું. એટલું સાથે પણ સમ્યક્ શબ્દ જોડી શકાત, અને જ નહિ પણ સચેલક અને અલપણા. તેથી દિગંબરના માનેલ નગ્નપણાની એટલે માં રહેવાવાળા મોક્ષે ગયા એમ જે નિર્વસ્ત્રપણાની બરાબર સિદ્ધિ થાત. શ્વેતાંબર શાસ્ત્રોમાં મનાએલું છે તેજ શ્રી ઉમાસ્વાતિ વાચકના આધ સ્પષ્ટપણે જણાવી દે છે કે તેઓ દિગં. બરમાંથી નીકળ્યા પણ નથી અને નવું
સૂત્રનો વિચાર શ્વેતાંબરપણું સ્થાપવાવાળા પણ નથી.
ખરી રીતે શ્રી ઉમાસ્વાતિ વાચકપણ દિગંબરોએ, કવેતાંબર કહે કે સવસ્ત્ર
જીએ તો દિગંબરના આગ્રહને હિસાબે કહો પણું, ઉપકરણવાળા શાસનથી જુદા
નિર્વસ્ત્ર શબ્દ પણ નહિ રાખતાં પડી પિતે દિગંબરપણું નવીન કાઢેલું તળાવના ક્રિાંચરત્યાતિ મોક્ષમા હોવાથી તેને દિગંબરપણાને આગ્રહજ એમ કહેવું જોઈતું હતું. જો કે દિગંબરેકરવો પડયો. તેમના હિસાબે તો ભગ- એ પોતે દિગંબર શબ્દ પસંદ કરેલ વાન્ ઉમાસ્વાતિ વાચકજીએ સભ્યન- દેવાથી દિગંબર શબ્દ વપરાય તેમાં જ્ઞાનચરિત્રાણિ મોક્ષમા એવું સૂત્ર દૂષણ દઈ શકાય તેવું નથી, પણ કોઈ કરવામાં મોટી ભૂલ કરી, અને દિગંબરના તટસ્થ સમીક્ષક મનુષ્ય હોય તે તે હિસાબે તો ઉમાસ્વાતિ વાચકજીએ કદાચ એમ કહી શકે કે–દિગંબરપણું તે સર્જનજ્ઞાનવારિત્રાણિ નિર્વહત્યાન સામાન્ય નગ્ન માત્રમાં છે એટલે જગ માનઃ એમ કહેવું જોઈતું હતું. કદાચ તને વ્યવહાર વસ્ત્રહિતપણાને છે, કહેવામાં આવે કે નિર્વસ્ત્રત્વ એટલે વસ્ત્ર અને તેથી તે વસ્ત્રસહિતપણાના રહિતપણું તે જાનવર વિગેરેમાં અને વ્યવહારમાંથી નીકળેલા સર્વ નગ્ન બાલક વિગેરેમાં પણ હોય છે, તેથી તે મનુષ્યોને દિગ બર કહી શકાય.
For Private And Personal Use Only