Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન ધર્મ પ્રકાશ
હું હતી
)
of
સતી
પ્રક થી. જૈન ધર્મ પ્રસારક સમા
ભા થૈ ને ર
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન ધમ પ્રકાશ વાર્ષિક લવાજમ 1-1-2 ભેટની બુક સહિત પટેજ ચાર આના. પુસ્તક પર નું ! વૈશાખ | વીર સં. ૨૪૬૩ અંક ૨ . |
| વિક્રમ સં. ૧૯૯૩
अनुक्रमणिका ૧ શ્રી શાંતિજિન સ્તવન - . .. .. કપિ અનુપ ) ... ૩૭ ૨ દેલવાડાના સ્થાપત્યને ચરણે. પદ્ય. ... ... (વિનોદચંદ્ર શાક ) .. ૩ સૂક્તમુતાવળી-સિદ્દર પ્રકર, અનુવાદ વિવેચન સાથે ( ભગવાનદાસ) ... ૪ શ્રી મહાવીર જયંતિ પ્રસંગે ગવાયેલી કવિતાનો અર્થ ( બ. ક. વિ. ૫ પરમાનંદ પચવીશીનો અનુવાદ ... ... . જ નમિરાજર્ષિને ત્યાગ ... ... ... { . 9 થી પ્રશ્નચિંતામણિ ગ્રંથમાંથી કેટલાક પ્રશ્નોત્તરી છે કે જે કે ૮ વ્યવહાર કેશરથ. નાના લેખ ? ૯૦-૯૧-૯ ના 1 1 ૯ પરનું વાંચન વિકથાની પુષ્ટિ કરનાર છે ... ૧૦ ફેન છેગુરુનું પ્રમાણ છે. • • • ૧૧ જે બે-' ના માન આપો ...
૧૨ પ્રભા" છે . – તમે ૧૪ પ્રશ્નો - પાર ... ૧૫ અક્ષરે - {' . . . .
જ .. ..
: ત ા ા ા ા “ ! . એ . ' ...
. • .. ! જ૫ : નલાલ ન ! ... દદ
સભાસદોને સુચના 'બે ! ના વાઈફમેમાંથી કેટલાએક બંધુઓ વોરવા પોરટેજ મેકલીન મની બુકા મંગાવવાનું લખ્યા છતાં એકંદર ૧૧ બુકે પોસ્ટેજના ૧૧ આના બે કલાક મંગાવતા નથી. તેમને વેકયું કરીને મોકલતાં પાંચ આના વધારે ખર્ચ લાગશે તેથી હવે પ્રમાદ તાજી મંગાવવા તકદી લેશે.
નવા ચૈત્રી જૈન પંચાંગ કાયમ પ્રમાણે જોધપુરી શ્રીધરે શિવલાલના ચડુ પંચાંગ અનુસાર તૈયાર કરવામાં આવ્યા છે. ખરીદનાર માટે કિમત અધેિ આને. એ નકલના રૂ. ૨)
અમારો છપાવેલા કાર્તિકી જૈન પંચાંગ પટેજ મોકલનારને મફત મોકલશું.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सिदार
LAAD
Mam
HTRA
LIRAJYA
Fe
APER25
Aka
:
PANCHARA
S
-
--
--
S
HALARIACAMAN
.
EAM
T
hin-...-
muramerarmi UKARNmmarSAKULAL-Kanakari.arafKALAMETE.moi
આ
પુસ્તક પર નું
।
म
२
વિશાખ ( વીર . ર૪૬૩
श्री शान्तिजिन स्तवन
( छोटस बलमा मेरे आँगने में नीलो बले-यह राग. शान्तिाजनकला को जिये. तोगन्ति पाय । शानिय को मनाशी ॥र. : शरण कुमार विशालये, शान्ति आले. जगन बगान मिटानये. ना शान्ति पाये। शान्ति ॥२॥ शान्ति सेन दिखाइये, ना शान्ति आवे। शान्ति लेवनी में गाखिये. ना शान्ति आने ॥ शान्ति ॥२ स्वपने में बाल दियाइवे. मा शान्ति आवे । प्रेम में तुमरे रिझाइये. तो शान्ति आके ॥शान्तिः ॥ ३ ॥ पौषध में पागवत आवियो, तो झारणे गाखे । दया का पाठ यताइये. तो शान्ति आवे ॥ शान्ति ॥ ४ ॥ नगर 'आघाटपुर आविये, तो शान्ति आये। चार जिनालय भेटिये तो, शान्ति आवे । शान्ति ॥ ॥ सुवोध मल्ली न्याय साथ में, शान्ति को पावे । सागर से पार उतारिये, तो शान्ति आवे ॥ शान्ति० ॥ ६॥ ऋषि अनूपचन्द्र यु कहे, शान्ति को ध्यावे । मोह.को मन से निकालिये, तो शान्ति आवे ।। शान्तिः ॥ ७ ॥
ऋषि अनूपचन्द्र-उदयपुर १. आघाटपुर, उदयपुर स्टेशन से शहर जाते रास्ते में आता है।
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં દેલવાડાના સ્થાપત્યને ચરણે
મરણ જગાવ્યા જુગ જુગ એ જેન કેમ હું હું, તારા પ્રતાપ વહતા દિન એક સ દિગન્ત; વર્ષો વહી ગયાં પણ એવી ઊભી કળા છે,
જ્યાં જેન ઢિ ભાસે એવી પૂનિત ધરા છે. ૧ શ્રી તીર્થ એ શત્રુંજય શાશ્વત ઉભે પ્રમાણે, ગિરિનાર પુરીપાવા એવાં ઘણાંય જાણો, આ સર્વ તીર્થ છે કે છે કે કળાયાં છે, મંદિર દેલવાડા પ્રાચીન કમરણ નયા છે. ૨ આ દિવ્ય દેલવાડા ! તારી ભૂમિ પૂનિત છે, એ વિમળ તેજ વસ્તુથી પાદર પૂનિત છે; તારે પ્રતાપ ધાએ શુભ મંદિર ચણાવ્યા, શુભ ચણું જ વિભૂપિન ભૂ-પત્ય બનાવ્યા. ૩ એ . તુજ કળા નિહાળી આ ઉડાં વડે છે, શાશ્વત નથી કંઇ પણ” એ મને ગાન કહે છે, '; એ. ના હો, અરે ના વિનિ કપટ પડે છે, જે કે જગે ન જેનાં અમ જેવી કે” જડે છે. જે ઓ જેન ! જેન ઈતર ! આ દેશ જે તમારો, તો કાં ન તમ કળાને આગળ વધુ પ્રસારો ?
સજર્યું તે નાશ માટે ? એ આદિ સુષ્ટિ ધારો, કિન્તુ ન થઈ પ્રફુલ્લિત કા સ્વાથ્યને સુધારે. ૫ હો ધન્ય ભાભૂમિ ને દેહ નિજ રસાળો, હો ધન્ય ધીર વિમળ, વીર વસ્તુ તેજપાળે; હો ધન્ય અદાચળ જે ચમકતો સિતારો, કારીગરી, કેળાને એ સુકળાના કારો. ” ૬
વિનોદચંદ્ર શાહ
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂક્તમુક્તાવલીઃ સિંદૂર પ્રકાર:
સમશ્લોકી ભાષાંતર (સભાવાર્થ) UિT
(૪) સંઘ માહાન્ય છે - જાઉં [ ગતાંક ૧ર ના પૃષ્ટ ૪૪૦ થી શરૂ ]
* શાર્દૂલવિક્રીડિત રનું જ્યમ સ્થાન રોહણગિરિ, આકાશ તાતણું.
કપટ્ટમનું જેમ સ્વર્ગ. સર તે છે સ્થાન અભેજનું; ને અનિધિ સ્થાન જેમ જળનું. તેતા ચંદ્રમા,
ગુણનું ત્યમ સ્થાન સંઘ ભગવાન્ , જાણ કરી પૂજના, ૨૧ ભાવાર્થ-રત્નોનું ધાન જેમ હણાચલ છે, તારાનું સ્થાન જેમ આકાશ છે, ક૯પવૃક્ષનું સ્થાન ને વેશ છે. કમળનું સ્થાન જેમ સરોવર છે, જળનું સ્થાન જેમ સમુદ્ર છે. તજનું સ્થાન જમ ચંદ્ર છે તેમ ગુણનું ન ભગવાન સંઘ છે એમ જાણી તની પ્રજા કરો !
અત્રે કવિએ સુંદર શબ્દોમાં શ્રી સંઘનું માહાસ્ય દર્શાવ્યું છે. “સંઘ ” શબ્દનો અર્થ વિચારવા ચોગ્ય છે. “સં’-એકત્ર થવું એ ધાતુ પરથી એ શબ્દની ઉત્પત્તિ છે. એટલે એક નિશ્ચિત ધ્યેય-મુક્તિને માટે એકત્ર મળેલો-સંપીલ સમુદાય ન સંઘ. ( Congregation for a common purpose). સંઘ એટલે સંપ (Union. સંઘમાં જે સંહતિ–સઘન ( Compactness, solidarity) ન હોય તો તેને સંઘ નામ પણ ઘટે નહિં. નામમાત્ર સંઘ કહેવાય.
આ સંઘના ચાર પેટા વિભાગ છે. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા. આધ્યાત્મિક પ્રગતિના દશાભેદથી સાધુના આચાર્ય-ઉપાધ્યાયાદિ ઉપર છે. એ ચારે ય મુક્તિમાર્ગના પથિકે છે. તેમાં વિશેષ ત્વરાથી મુસાફરી કરનાર, પ્રબળ આત્મપુરુષાર્થથી આગળ ધપનાર, મોક્ષમાર્ગના સાધક તે સાધુ-સાવી, અને મંદ ગતિએ પણ નિશ્ચિત ધ્યેયથી પ્રયાણ કરનાર શ્રદ્ધાનંત જન તે શ્રાવક-શ્રાવિકા, આ ચારેય મુમુક્ષુ છે અને મુમુક્ષુના પ્રાથમિક લક્ષણ તો એ પ્રત્યેકમાં હોય જ.
દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હેય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદા ય સુજાગ્ય.”
–શ્રીમદ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ,
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
શ્રી જૈન ધર્મ પ્રકારા.
[ વેશાખ
આવા પવિત્ર સુઘને ભગવાન વિશેષણ આપી તેનું પૂજનીયમ સૂચવ્યુ છે. ને સદ્ય દેવો છે ? મું સ્થાન -નિવાસધામ છે. સગુણસંપન્ન છે. કોની એમ. ડાલ જેન રત્નનું સ્થાન છે, આકાશ જેમ તારાનું સ્થાન છે (ઇ. તેમ
Shri Mahavir Jain Aradhana Kendra
'')
અત્રે આવેલી ઉપમાઓનું સક્ષકપણુ પ્રકારાંતી નીચે પ્રમાણે ઘટાવી શકાય. સા ડણાચલ જેવા છે; કારણ કે જેન રોહણાચલ રત્નાનુ સ્થાન છે, તેમ સંધ સમ્યગ જ્ઞાન-તા ન-ચારિત્રપ રત્નત્રયીનું અધવા ઉત્તમ ગુણરત્નોનું સ્થાન છે.
સત્ય આકાશ જેવા છે; કારણ કે આકાશમાં જેમ તારલા ચમકે છે તેમ સુધ ૩૫ ગગનમાં પ્રભાવક પુરારૂપ તારા ચમકે છે. આકાશ જેમ નિર્મળ હોય છે તેમ અન્ય પાત્ર નિ હોય છે. આકાશના વિશાળ પટમાં જેમ સર્વકાઇ અવકાશ વાસે છે. તેમના વિશાળ પટમાં સર્વ કા જીવ સત્તાવેશ પાસે છે. વ તિ હિના મા બાધ નથી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હુ જેવા જેમ સ્થળ સુખનું કારણ છે તેમ સદ્ય સર્જનોને તું દેશનાં કલ્પવૃક્ષ હોય છે તેએ સધુમાં સ-કલ્પવૃક્ષો હોય છે. લોલમાં છે; કારણ કે આ જન્મ વિશદત્ય યમ વિવિધ-સર હૃદયવાળા કાચ છે. મા નું ન સર્વ કા માત્ર સઘન ઉદ્યાન થ ઇ લાભ મળે છે. અ બમાં જન્ય કોણે છે તેમ સુસાન
એવા સુપુસાપ ક
5
અમને દત
સુધાર જેવા છે; કાણુ કે સમુદ્ર જેમ ગાર અને વિશાળ ાય છે બે છે. તીવ્ર અને વિશાળ હૃદયવાળા ગાય છે. જેને મયાદા ઉ દાના પ્રેશર તેને સવાન નયાદાના અતિક્રમ ના ના,
વો અને પનિલેપ કરતા.
સત્ર જૂના જેવા છે; કારણ કે ચંદ્ર જેન નિર્મળ અને શાંત યાના પ્રસારી જાન આપે છે તેમ સત્ર પણ સૌમ્ય-શાંત તેજવડે સર્વના ચિત્તને આહ્લાદ આપે છે.
આમ રત્નગર્ભ તા, નિર્મળતા, પરોપકારિતા, સુખપ્રદતા, સ્વચ્છતા, ગંભીરતા, વિશાળતા, શાંત તેજસ્વિતા આદિ ગુણા સંઘમાં સદૈાદિત હોય એમ ઉપમાારા આડકતરું સૂચન કર્યું. આવા ગુગળથી ભૂષિત સઘ કેમ પૂજનીય ન હાય ? અત્રે નિર્દિષ્ટ કરેલા ગુણ પાનાનામાં છે કે નિહું ? તેનું આત્મનિરીક્ષણુ પણ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ જે ] સુક્તમુક્તાવલી : સિંદૂરપ્રકર.
૪૧ વર્તમાનમાં કર્તવ્ય છે તે પ્રાન અને સરનામાં હોય તો તેની વૃદ્ધિ કરવા એ ગ્ય છે અને અભાવ હોય તો આવિભા કરવા યોગ્ય છે. વડાન પરિસ્થિતિ તા એવી છે કે સંઘમાં જ પ્રાર્ધામિક લક્ષણરૂપ એકયતા હોવા જોઈએ તેના પ ન્યૂનતા જણાય છે. નાના નાના મજેદ, નાના નાના સંપ્રદાયો-ગા-વાડાઓ બંધાઈ ગયા છે. એનો વિષય છે. ગછના ભેદ બહુ નયન નિહાળનાં, તરવની વાત કરતાં ન લાજે. ઉદરભરણપદ નિજ કાજ કરતાં થકા, રેહ નડિયા કલિકાળ રાજે.”
--શ્રીમાન આનંદધન. ધામધમે ધમાધમ ચલી. જ્ઞાનમાર રહ્યો દૂર છે.”
–શ્રીમાન યશોવિજયજી ગછતની જે ના તે નહિં સવહાર ભાન નહિં નિજ નું, તે નિરા નહિં સાર. "
જે સંસાર વિના ન ધરે સુની નના. જે રે જનનારા ન જ કર્યું. તેના જે છે
:
જેની વૃત્તિ પણ. જિહાં ગુણ સે.-એવા ત સંવ. રર
ભાવાર્થ – 'કારનો નાશ કરવા. ઉદાન ક. મા. અા ધરાવે છે. જેને પાંપણાને તે તીર્થ” કહ્યું છે. . અન!: 'પીકર લાદ , જેને ની પર નિશાન પર નકાર કરે છે, છે. જજને સાંપડે છે. જો કા-કાના ડ-ચેતના પરમ છે અને જેના : .નિવાસ . એવા સમાન છે !
અને રતિ કલેક સાત વિભક્તિના વડાઘ કેવા હોય તે બનાવ્યું છે. પ્રથમ તો તે સંસાર-જન્મપરંપરાને ના કરવાને માટે કટિબદ્ધ ધયા હોય, પુરુષાર્થશીલ હોય અને મુમુદ એટલે નક્ષને એકનારો હોય, કમરૂપ દિખાનામાંથી છૂટવાનો કામી હોય. તે સંઘની કહેવાય છે. તાજdia તિથિ: || ભવસાગરથી તારે તે તી. તન કહેવાનું કારણ શું ? તેની મન-વચનકનની પવિત્રતા. તે સંઘની તે આવે એવું કે કઈ નથી, એટલે એને ઉપના પણ શી અપાય ? તે અનુપમેય છે,
જને અનન જ્ઞાનાદિ નિજ ગુણ પ્રગટ્યા છે અને જે પિત જ ધર્મતીર્થના
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ.
[ વશાખ સંસ્થાપક છે. આવા તીર્થકર ભગવાન્ પણ જેને “નમો સૈશ્ચર' એમ કહી નમસ્કાર કરે છે. તે સંઘની ઉત્તમતા વિષે કંઈ કહેવાપણું રહેતું નથી. આવી પૂજ્યતા માટે તેમાં તથા પ્રકારની ગ્યતા પણ હોવો જોઈએ.
તે સજજનોને દ્રવ્યથી અને ભાવથી સુખનું કારણ હોય, તેની ર્તિઆત્મજાગ્રતિ-કાર્યોત્સા ઉત્કૃષ્ટ હોય, તે પ્રમાદી ન હોય, ધર્મકર્મમાં સતત સાવધાન હાય, શાસનક્ષણમાં અદ્યત હોય, તેનામાં ગુસમૂહનો વાસ હોય, દયા, શાંતિ, ઉદારતા, ગંભીરતા આદિ ઉત્તમ ગુણ તેનામાં હોય.
આવા લક્ષણેથી જે યુક્ત હોય એવા સંઘની પૂજા કરે, ભક્તિ કરો !
સંઘ એ એક પારમાર્થિક રાજ્ય સ્થા છે ( Spiritual Government ); તેમાં રાજા સ્થાને આચાર્યો છે. મંત્રી સ્થાને ઉપાધ્યાય છે, દ્ધા સ્થાને ગીતાર્થ મુનિ છે. તલવગિકરૂપ સામાન્ય સાધુવર્ગ છે, સુભટ સ્થાનીય શ્રાવકો છે અને પાલિકા ની સહધર્મચારિણી છે. પરસ્પરના સહકારથી અને ઔચિત્યથી આ
વન નેટ ચાલી શકે છે. એ રાજ્યતંત્રનું કઈ પણ અંગ બરાબર ન હોય, સમુચિત ન ચાલે તા તટલે અંશે રાજ્યતંત્ર પણ ખોટકી પડે, યથાર્થ કાર્યકારી
Siteient' ન થાય. એમાં પરસ્પર સહકાર ન હૈ ય તા રાજ્યતંત્ર સ્તંભનું ( Desaultuck ! ધાય. કી ઉપમિતિ કથાકારે આ રાજ તંત્રનું વર્ણન અતિ સુંદર એલ કારનાથીના આલેખ્યું છે, તે સદા વત્ત માનમાં જયારે સમાજની છિન્ન ભિન્નતા વત્ત છે એવા સમયમાં તે વિશેષે કરીને મનન કરવા ગ્ય છે. ( જુએ ! ઉ. એ. પ્ર. કથા, પ્રસ્તાવ ૧, ૦ ૧૪-૧પ, અને ગદ્યવિભાગમાં તેનું પાર
તેને લક્ષ્મી ભજે જ સત્વર સ્વયં, કીનિ ચ આલિંગતી. પ્રીતિ આશ્રતી ને મતિ ય મળવા અત્યંત ઉત્કંઠતી; છે સ્વર્ગ શ્રી ભેટવા, શિવ-રમાં આલેકતી તેહને, જે ચિ સેવા ગુણગણ-ક્રીડાંગણું સંઘને ર૩.
ભાવાર્થ –ય-કલ્યાણની કામનાવાળો જે પુરુષ ગુણસમૂહના કીડાગ્રહ રૂપ સંધને સેવ છે, તેને લક્ષ્મી સત્વર પિતાની મેળે આવીને ભજે છે, કીતિ આલિગન કરે છે, પ્રીતિ આશ્રય કરે છે, મતિ મળવાને અત્યંત ઉત્કંડિત થાય છે, સ્વર્ગ લક્રમી લેવાની ઈચ્છા કરે છે, મુક્તિરામણી કટાક્ષવૃષ્ટિ કરે છે. –દીપક અલંકાર
સંઘ ગુણસમૂહનું કીડાગૃહ છે. એટલે કે સંઘમાં ઔદાર્ય, ગાંભીર્ય, ધૈર્ય, શોર્ય, જ્ઞાન, દાન આદિ ઉત્તમ ગુણેને નિવાસ હોય. આવા સંઘની એવા જેને
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ]
સુક્તમુક્તાવલી : સિંદૂર પ્રકર શ્રેયની-કલ્યાણની કામના હોય તે કરે છે અને તે સેવાનું ફળ શું તે અત્ર બતાવ્યું છે. સંઘની સેવાથી સતપુ.ય-પુયાનુબંધી પુણ્ય બંધાય છે, એટલે ઉત્તરોત્તર વધવા પુણ્યના પ્રભાવથી ઉત્તરોત્તર ઉન્નતિ સાંપડે છે અને તેથી કરીને આ લેકમાં તમી મળે છે, કી િવિસ્તરે છે, લોકપ્રિયતા પ્રાપ્ત થાય છે, બુદ્ધિ ઉલ્લસે છે અને પલેકમાં વર્ગ સાંપડે છે, ચાવતું મુક્તિ પણ મળે છે.
અત્રે જે સંઘની સેવા કહી તે સેવા-ભક્તિ કેવા કેવા પ્રકારે થઈ શકે ? તેને દેશકાળનુસાર વિવેકથી વિચાર કરવા ગ્ય છે. સાધુ અને શ્રાવક પ્રત્યે શ્રાવક શી શી સેવા બજાવી શકે તેને વિચાર કર્તવ્ય છે.
સાધુને વિશુદ્ધ અન્ન-પાન, જ્ઞાનેપકરણ આદિની જોગવાઈ કરી આપવાથી, સંયમ ધર્મમાં સ્થિરતા થાય તેવી અનુકૂળતા કરી આપવાથી, દેશકાળ વિરુદ્ધ વર્તન વિનયપૂર્વક નિવારવાથી, અનુચિત પ્રવૃત્તિ કરતાં રોકવાથી, માગુંચુત થતાને ચેતવવાથી અને ઠેકાણે લાવવાથી ઇત્યાદિ અનેક પ્રકારે સાધુ-સંસ્થાની સેવા શ્રાવક કરી શકે.
વિશુદ્ધ ધર્મના પ્રદેશ આપીને, વહેમ-અજ્ઞાન-કુશંકા આદિનું નિવારણ કરીને, કુરૂઢિઓનો નાશ ધન. સમાજમાં એજ્યની વૃદ્ધિ થાય એવી સાચી સમજણ આપીને પોતાના આદશે ચારિત્રથી દષ્ટાંતભૂત થઈન-ઇત્યાદિ રીત સાધુવર્ગ આવક સમુદાય પ્રત્યે પોતાની સેવાને ફાળો આપી શકે.
પિતાના પશન પ્રમાણે નિરભિમાનપણે જ્ઞાનદાન આપીને, લાનતપવી, વૃઢ આદિનું યાચિત વૈયાવચે કરીને, ખલના થતાં સુધારણા કરીને, માર્ગ ભ્રષ્ટ થતાં નિવારીને નિર્દભ અને નિર્મળ વર્તન રાખીને, ધર્મમાં સ્થિરીકરણ કરીને અમ અનેકાનેક રીતે સાધુ પ્રત્યે પોતાની સેવાનો હિસ્સો શ્રાવક આપી શકે.
સીદાતા દાખી સાધમિકને યથાશક્તિ મદદ કરીને પિતાના વ્યવસાયમાં તેને જેટીન અથવા હસ્તાવલંબન આપીને, સાધમિક બાળકે માટે વિદ્યાથીગૃહો, વિદ્યાલયે, જ્ઞાનશાળા, શિષ્યવૃત્તિ આદિને પ્રબંધ કરીને, ગાર્ન બાંધવા માટે હૈપ્પીટલ વગેરેની યોજના કરીને અને આરોગ્યવર્ધક બેધને પ્રચાર કરીને, ડાબો હાથ આપે અને જમણો હાથ ન જાણે એવી રીતે યથાશક્ય સર્વ સહાય કરીને, સાધમિકામાં જ્ઞાનપ્રચાર વધે એ હેતુએ સુંદર જ્ઞાન ની પ્રભાવના કરીને ( વર્તમાનની પ્રભાવના તો પતાસામાં કે શ્રીફળમાં જ પોત થઈ ગઈ છે ) અને વિવેકથી વિચારતાં જે જે રીતે સર્વદેશીય ઉન્નતિ થાય તે તે સાધનને શ્રેય કરીને ઈત્યાદિ પ્રકારે શ્રાવક શ્રાવક પ્રત્યે સેવા બજાવી શકે.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેને ' પ્રકાશ.
[ રાખ માં તે પ્રકારે છે. એ નાવથી, પરીરિક, માનસિક અને આત્મિક ઉપ ધાય ને તે પ્રકારે પપ સહાય થવાથી ઊંચા રવા ઈ શકે. આ સેવાધર્મ અને મડન છે.
રેવાબ: ઘરના વાનવાઃ | * આઉં ત્રાદિક જેનું ભાત ફળ છે જ્યું ધાન્ય ખેતીતાણું.
આનુષગિક તૃણવત્ ફી કહ્યું ઈદ્ર ચટ્ટીપાક વાચા વાપતિની ચ જાસ મહિમા તે સમથ નથી.
તે પાપા હે સંદા પાવન કરે સદ્દધામ પાદાજથી ! ૨૪,
સાવા – તીનું કુલ ધાન્ય છે તેમ જેની ભક્તિનું ફળ તીર્થકરા, વગર , - ચકલા : - પ આદિ તે જ તૃની જેમ આનુષગિક ફળ તથા જન નઈ , તવાને વાચ-પાનની વાણી પણ સમર્થ નથી, એવા પાપ કરનારા બ જ નાના પડને પોતાના પાલવડે પાવન કરે !
–ઉપમાલંકાર ! 1 . . . જે શાલ બીજ ધાન્ય છે
પની મા : " એ પગ . . . જે પ લુવારા પાછળ કાંડા ! ડાય . તેનું એક - શુ અનુગક-માંડા જેવા હેઈ એનાં "પાઈ : તા. . .
સાગર પા- બાન છે કપાત જે ૨ એ અદ્ધરાળી ગણાય છે તેનો જાણો ૨ ૧ : ના નખ કા સ થે નથી.
આવા ના તtી ના સ: સજનના ને પિતાના પગલે -
આ ચાર લોકને સાર સુશ્ચય –
સ્વાગતાવૃત્તસંઘ સ્થાન ગુણનું ગણું પૂજો, એહ તીર્થ સમ કેઈ ન દૂજે ભક્ત તીર્થ પદ આદિક પામે. સંઘ તે પદ ધરે સતધામે.
| કૃતિ સંધમારચઢારમું /
–ભગવાનદાસ મનસુખભાઈ મહેતા
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ژنم
نشنال
آتش نشانانش را
શ્રી મહાવીર પ્રભુની જયન્તી પ્રસંગે
છે
*
જ
* ગવાયેલી
ગવાયેલી
છે.
સ્વ પર જીવન સુધારણા માટે પ્રેરક કવિતાને અનુવાદ પ્રભુ પ્રાથના અથવા ખરી વસ્તુ–એકાગ્ર ચિત્ત થઈને પરમાત્માના ગુણનું ચિન્તન કરવું તે જ વાસ્તવિક રસ્તુતિ કે પ્રાર્થના છે. એવી સ્તુતિદ્વારા આત્મા, ધીરેધીરે ઉન્નત બની પરમાત્મ-અવસ્થી સુધી પહોંચી જાય છે,
ખરી શાન્તિ–જેને ખરી શાન્તિ પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તેણે મનેવિકારોને દૂર કરવા પ્રયત્ન–પુરુષાર્થ કરવું જોઈએ. જ્યાં સુધી પાશવવૃત્તિ ( વિષય-કામના) મધુર લાગે છે ત્યાં સુધી આમન્નતિના અપૂર્વ લાભ મનુષ્ય મેળવી શક્તા નથી.
સારા-શુદ્ધ વિચાર. આચાર અને ઉદ્યોગોમાં લાગ્યા રહેવું એ એક ભારે સુખ છે–મન અને શરીરને પવિત્ર રાખ, વિષય-વારનામાને ત્યાગ કરી, સ્વાર્થ-બુદ્ધિને હકાવી દ્યો અને ઉચ્ચ તથા પવિત્ર જીવન વ્યતીત કરી. હું કલ્યાણ-માગમાં પ્રમાદ ને કર ) પ્રભાતકાળમાં નગી, ડી એમ– લાકેન કરો. આ ' અંતરમાં કડી નજર નાખી જુઓ અને તમારામાં જે જે રે ૪ પડે તેને દૂર કરવા દર નિશ્ચમે કરો તથા ગુણોને વધારવા પ્રયત્નશીલ બને.
જેણે પાનાનું હ ! રા - -- -કાધાદક કંપા ! તું છે છાઓથી રહિત કરી લીધું છે અને જે સંસાર અને અનંત દયા અને પ્રેમથી દેખતા છતાં પ્રાણીમાત્રને માટે હાનિન: અજીક છે. તેવા મનુષ્યના મુખ અને આનંદની કે સીમા નથી, અથાત એવા મનુષ્ય ભારે સુખ અને આનંદમાં મસ્ત રહે છે.
'પણ મનને વિશુદ્ધ બનાવે. એમ કરવાથી તમારું જીવન સુંદર, ઉદાર, સુખ અને રાતુ બની જશે. ઇતિમ
“ પરમાનંદ પચવીશીના અનુવાદ” 1. પરમાનંદયુક્ત, રાગાદિક વિકારરહિત, નવરાદિક રોગમુક્ત અને (નિશ્વય નથી) આપણી જ શરીરમાં વિરાજિત પરમામાને નિમળે ધ્યાનના અભ્યાસ વગરના માનવી દેખા (અનુભવી) શકતા નથી,
૨, અનંત સુખમય, જ્ઞાનરૂપી અમૃતને સાગર સમુ, અને અનંત બળયુક્ત પર માત્મસ્વરૂપ છે. ( ૩ રાગાદિક વિકારથી રહિત, સર્વ સાંસારિક બાધા-પીડાથી મુક્ત, સર્વ પરિગ્રહમુમતા રહિત અને પરમ સુખસંપન્ન, શુદ્ધ જ્ઞાનરૂપ ચિતન્ય જ પરમાત્માનું સ્વરૂપવલણ જાણવું
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકારો,
[ વૈશાખ
૪, આપણો આત્માનો કહાર કરવાની ચિન્તા ઉત્તમ, માહ-મમતાવા પતિની ચિન્તા કરવી તે મધ્યમ, કામભાગતી ચિન્તા કરવી 1 અધમ અને અન્યનું અહિત કરવાની વિચારને અધમાધમ સમજી, સુન જાએ આત્મવિકાસ સાધવા બનતી કાળજી જરૂર રાખવી. છે. સર્વ સંકલ્પ વિકલ્પોનો નાશનિત જ્ઞાનરૂપી અમૃતને તપસ્યા મહાત્મા વિશ્વકપ અજળી ( ખાડા ) થી પીવે છે.
Shri Mahavir Jain Aradhana Kendra
૬. સદાન ંદમય સ્વચેતનને જે મહાનુભાવ નણ-પિછાણ-અનુભવે છે તે ખરે પડિત છે. પરમાનદના કારણેપ નિજ આત્માને તે સ–આરાવે છે.
છે. જેમ કમળના પત્રથી જળ સદ્દા ત્યા જ રહે છે તેમ આ આત્મા સ્વભાવે જ કે, વિષે સુદા રાગ-દ્રય-મમતાર્કિક વિકારાથી અલિપ્તપણે રહે છે,
૬. નિશ્ચય કી આમાનું સ્વરૂપ જ્ઞાનાવરણીય પ્રમુખ દ્રવ્ય કર્મ -માથી મુક્ત, રોગશર્દિક ભાવકમલા સિત અને દારિક-વૈક્રિય પ્રમુખ શરીરરૂપ નાકમ થી રહિત હવું. ૯. આર્ય પૂ. ભાભર યાનિજ ગૃહમાં વિદ્યમાન હતાં. ધ્યાનના અભ્યાસ વગરન બા, જેમ તો મુખ્ય લેખો રોકતા નથી તેમ તેને દેખા-અનુભવી રોતા નથી. છે. મુક્ત જીતાએ એનું ધ્યાન-ચન્તવન કરવું જોઇએ કે જે વડે ચંચળ મન સ્થિર વે અને મુદ્દે ચૈન્ય ચમત્કાર ક્ષણ પરમાત્મસ્વરૂપનું સન થી તેના સાક્ષાત્કાર થવા પામે છે. આ અભ્યાસ આ ઉત્તમ નુલુએ નિશ્ચયે દુઃખોથી મુક્ત થ નો ક્રમમમ્બર ને સામને પ્રા કરી. વર્ણમાત્રમાં સ કમ નો ય કરવા રૂપ મોક્ષ પામે છે અને ત્યાં જન્મ તથા મરણ રહિત સાન્ધત સુખમય સ્થિતિમાં કાયમ બિરાજે છે
રાપરથમ વન બી એ પાસે બે બે
૨. સ્વમાત્રમાં યલોને ધકેલા મુમુક્ષુ સર્વ સફલ્પ-વિકલ્પ રહિત. આન સ્વરૂપે પુરના જામ સ્થિર થયું રહે છે. એક યાગી જતો આવા શુદ્ધ પરમાત્મ સપને સાત ણીને અનુભવ છે. એવી દુષ્કર કરણી પરમપુરુસાર્થસાધ્ય છે.
૧૩. ચિદાન દમય, શુદ્ધ-નર્વિકાર, નિરાકાર, સર્વે આધિ-બુધિરહિત, અન અદ્ભુને સુખસ પન્ન, તથા સર્વ સંગ-આસક્તિ રહિત સર્વગૅ એ પરમાત્મસ્વરૂપ દર્શાવ્યું છે.
૧૪. નિશ્ચયે ફરી આ આપણા આત્મા સમસ્ત લોકપ્રમાણ અસંખ્ય પ્રદેશવાળા ' અને વ્યવહાર દષ્ટિથી નિજ નિજ રીવ્યાપી જ છે એમ સર્વજ્ઞાએ નિઃશંક વખાણ્યો છે.
૬૫. ઉપરક્ત શુદ્ધ પરમાત્મસ્વરૂપ જે ક્ષણે સાક્ષાત્ દેખાય-અનુભવાય છે તે જ સ્ સર્વ કામાદિક વિકારજનિત આકુળતા રહિત નિર્વિકલ્પ સમાધિવડે સ્થિર-શન્ત થ સ્વસ્થ-પ્રસન્નચિત્ત તે નિશ્વળ યોગી આત્મા થઇ રહે છે,
૧૬-૧૯. તે પરમ તી યાગી પોતે જ પરમબ્રહ્મ તથા ચાતિયાં કમ ને જીતવા જિનરાજ, શુદ્ધ આત્મસ્વરૂપ થવાથી પમતત્ત્વ, તથા જગતમાત્રના હિત–ઉદેરાય ચ જવાથી પરમગુરુ સવપ્રકાશક થવાથી પરમત્સ્યાતિ, સવ ઘાતિયાં કર્મોના સથા
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
अरम
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TG[ ;
કરવા સમર્થ થયાધી પમતપ, ધ્યાન-ધ્યાતા અભદરૂપ થયાથી શુકલધ્યાનરૂપ પર્મ ધ્યાન એવા પરમાત્મસ્વરૂપ થઈ ય છે. તથા તે ધમયોગી સર્વ કથા-મ ગળરૂપ, સર્વ સુખભોગી, શુદ્ધ જ્ઞાનસ્વરૂપ અને પમ શાન્તિમય થાય છે. તેમજ તે પરમ યોગી પરમસુખ (આનંદ) મય, પ્રેમ સુખદાયક અને પરમ ચૈતન્ય પ્રમુખ અનંત ગુણને સાગર બતી રહે છે.
૨૦. પરમ આટ્લાયુક્ત તથા સર્વથા રાગ દ્વેષ રહિત એવા પરમ પૂજ્ય આત્ તત્ત્વને જે જ્ઞાની પુરુષો આપણા દૈડુમાં દેખું જાણે-અનુભવ છે તેને જ ખરી પડત સમજવા.
૨૧-૨૨, એ જ પ્રકારે સર્વ આકાર-સસ્થાનાદિ રહિત, શુદ્ધ, સ્વસ્વરૂપે સદા વિરાજિત, રાગાદિક સર્વ વિકારરહિત અને અનંત જ્ઞાન-દર્શનાદિ અગુણાપેત એવા નિર ંજન સિદ્ધસ્વરૂપને જે ધ્યાવે અર્થાત્ સિદ્ધ ધમેથીને પામવા ત્રણે લેક અને ત્રિકાળવો સમરત પદાર્થ સાથેને એક સાથે પ્રકાશ કરવાવાળા ળજ્ઞાનાદિક ગુણાની પ્રાપ્તિ માટે જે યાગી મહારાય પોતાના આત્માને પણ પરમ આનંદના કારણરૂપ સમજીને સર્વે આરાવે છે. તે જ ! પડિત છે.
૨૭–૨ ૪. જેમ સુવણૅ પાષાણ મળ્યે સુવર્ણ ગુપ્ત દાન મધ્યે ઘી અને તલ મધ્યે તેલ રહેલ હોય છે તેમ હું મધ્ય વ. જેને કાષ્ટ મધ્યે અગ્નિ શક્તિ-સત્તારૂપે તેમ શિસ્ત-સત્ત પેલો દેખ-હણ-અનુભવે છે. તે જ ખબર પડતા ય છે.
લ ય છે. જેમ દૂધ અને ગુપ્ત રીતે રડેલ છે. મુખ્ય આ આત્માને
૫. વાસ્તવિક ખરો પતિ હિંસાદિક અત્રતા ન ક હિંસા સત્યાદિક વ્રતામાં અત્યંત આદર કરું અને અનુક્રમે આત્માના કરમસદ પામદ પાના તે તેને પણ તો. એટલે તે વ્રતાને પાળવાની પછી તેને જર ન રહે. તિામ
નમિરાજિષ ના ત્યાગ
( ઉત્તરાયશ્ચન અધ્યયન નવમામાંથી ઉદ્ધતિ )
For Private And Personal Use Only
એકદમિથિલા નગરીના મહારાન્ત દાવરથી
હુ પડતા હતા. તે વખતે મહારાણીએ અને દાસીઓ ખૂબ ચંદન ઘસી રહી હતી. તેમણે હાથમાં પહેરેલી ચૂડીઓ પરસ્પર અફળાવાથી જે અવાજ ઉત્પન્ન થતા હતા તે મહારાજની કાન પર અથડા વેદનામાં વધારો કરતો હોવાથી મહારાજાએ મત્રીશ્વરને કહ્યું— આ ઘાંઘાટ અસહ્ય લાગે છે, તેને બંધ કરો. ચંદન ઘસનારાંઓએ હાથમાં ફક્ત એકેક ચૂડી સૌભાગ્યના ચિહ્નપ રાખી બાકી બધું દૂર કર્યું કે તરતજ અવાજ બંધ થયા. નીશ્વરે મંત્રીને પૂછ્યું Ý—‘અવાજ શાથી મધ થયા?' મંત્રીએ ઉપરની હકીકત જણાવી. તેજ ક્ષણે પૂર્વીયેાગીના હૃદયમાં તેની એકાએક અસર થઇ ગઇ. તેણે વિચાર્યું કે “જ્યાં બે છે ત્યાં જ ઘેોંઘાટ છે, એક છે ત્યાં શાન્તિ છે. આ જ ગૂઢ ચિંતનના પરિણામે પૂર્વ જન્મનું સ્મરણુ થયું, અને શાન્તિને મેળવવા માટે બહારનાં બધાયે બધતા હાડી . અંકાકો નિઃસગપણે
''
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
શ્રી જૈન ધર્મ પ્રકાશ.
[ વૈશાખ વિચવાની તાત્ર જિનામાં બી. વ્યાધિ શાન્ત છે અને તરતજ : પૂર્વ યોગી સર્ષની કાળી માફક રાજપાટ અને રમણીઓના ભાગવિલાસ છે ત્યા થયા' તરત જ તપશ્ચયાનું મારો પ્રયાણ કર્યું. તે અપુર્વ ત્યાગીની કસોટી ( પાર્ટી પરીક્ષા ) " જેવા કરી ત પાન અને ત્યાગમા” બાધ લેવા જેવા છે.
આજ મિથિલા નગરીમાં છે આ ! કાલાહલથી ધ્યા ( હાહાકારમય) અને ભય કર નાખે ઘર ઘર અને મહેલ મહલમાં શા માટે સંભળાય છે ! ” વેગેરે અનેક પ્રશ્નો માને છે અને તે તે પ્રશ્નોના જે સમાધાનભય સાટ ઉત્તરે નમિ રાજષિએ રાતિપૂર્વક
' તે બધા એકાગ્રચિત્ત સાંભળી કેન્દ્ર બહુ ખુશી થયા અને મુક્તકે નમિરાજન -તુત કરવા લાગ્યો.
“ હે ! તમે ક્રોધને જીતી લીધા છે, અભિમાન દર કલ છે. મારાને હલાવી છે અને લાભ પણ વફા કરે છે. વાહ વાહ ! ! હે સાધુઇ ! શું તમારા સરલ પા ! શે તમારે કામળતા-ત્રતા ! કેવી મારી અનુપમ સહનશીલના : શું તમને અનુકરાગ યોગ્ય 1 '' : કી તમારી અનાસકત : હે ભગવન : અહીં આ '' ઉત્તમ છે, પછી પણ ઉત્તમ
વાની, લાકમાં સર્વશ્રેષ્ઠ સ્થાન-સિદ્ધિ ગતિને તમે સવે કેમ તે અંત કરીને, અમે પામવા..' હિન્દુ વિ એ પ્રમાણ ઉત્તમ શ્રદ્ધાયુક્ત મિરાવજાપૈની રતુતિ કરના અને પ્રદતને કત કરતાં સારવાર લી! બાન ઈદન કરતાં ત.. વારા:૬ ( અતધાન એક 'ના. વદ છે રાજવી નમિરાજ જે ઘરબાર છે મિતડધમ માં "રાબર રંધર ધ : .લ તે સાક્ષાત્ ~ઠાર રા'- તે પાત: અમે વિરોધ વ્ર બનતા થયા.
ન ગાથા વિરક્ત થયા તેમ નિ થઇ ને આમાણ સાધી લે છે.
પાળ–અજ્ઞાન છવ ગમે તેટલું કષ્ટ સહન કરે પણ આ ધમને તેલ આવી શકે તે નથી. નર જેવડા મોટા ને. પાના પર્વત કદાચ પ્રાપ્ત કરી છે. પણ લાનાને
તા . તારે માટે થતા નથી, કેમકે , છા આકાશ સમી અન તા. પારવગરની હોવાથી એક પુરાણી ન પૂરાણી ત્યાં બીજી અનેક નવનવી છા-તૃપણે તગે છે. તેથી આમ જ સુખી થઇ શકે છે, તે જ સર્વ દુ:ખને અંત કરીને નમાજનિી પેરે પરમ પદને પાસે છે, તેથી “ કામોને ન્યાગ એ જ કાર ત્યાગ. ઓક્તિને ન્યાગ એ જ સાચે ન્યા, તથા કષાયોને ત્યાગ એ જ ખરા ત્યાગ. એવા વાસ્તવિક ત્યાગ વગર અને આનંદ કયાં છે ?” આત્માથી મુમુક્ષ અને આ અધ્યયનમાંથી સાર-બાધ મેળવી પોતાનું કપાળ સાધી લે. અતિશ.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. શ્રી પ્રશ્નચિતામણિ ગ્રંથમાંથી છે
કેટલાક પ્રશ્નોત્તર
પ્રશ્ન ૯૭મિ કૃપાના ક્ષાયિક સમકિત સંબંધી છે, તેમાં કહ્યું છે કેકણનો જીવ નરકમાંથી નીકળીને આવતી ચાવીરીમાં બારેમાં અમમ નામના નીકર થાય તમે અને તેવું નથી ; કારણ કે વો કાળ વધારે છે તેથી પાંચ ભવે તો કર થવાના છે એ વાત અનેક શાસ્ત્રાધારથી સિદ્ધ છે. હવે એમ ધમાં ક્ષાયિક સમકિતી ત્રણ ચાર ભવ જ કરે.” એ શાસ્ત્રોક્ત વચનમાં વિરોધ આવે છે એને પરિહાર કરવા માટે લખે છે કે-કુના વ્યાયિક સમકિત સંબંધી આ પ્રમાણેની વ્યાખ્યા છે-કુણે પ્રાપ્ત કરેલું ક્ષાયિક સમકિન નિશ્ચયથી અને . હારથી એમ બે પ્રકારનું છે. તેમાં વ્યવહારે મમતા અપગમથી એવું લાયક છે, પરંતુ નિશ્ચયથી કૃષ્ણનું ક્ષાયિક પશમ સદશ જાણવું. આમ કેમ કહે છે? તને ઉત્તર-- જે નિશ્ચયથી કમળ સાત પ્રકૃતિને વંધા ક્ષય કે ધાત–વામસાત કરી દીધી હતા નરકમાં રહ્યા સતા એ જાનન મધ્યાન વૃદ્ધિ કરવાને ઉપદેશ બાભર ન . તેથી એડ ઉપર પ્રમાણે છે : . લામાં વિરોધ જગાતા નથી. ૨ એકંa: તને તુ નઇ = ! "
પ્રશ્ન ૯૯ મામાં–માસ, રાણાદિ કરનારને અથવા જાવકજવતું નવાકરનારને કદાચિત સુધાવેદની વાહન ન થવાથી તે ખાવાનું ના ના ના નિઝામણી કરનારા મુનિઓએ શું કરવું ? એ સંબંધમાં ઘણા વિસ્તાર ન સમજાવવાનું કહેલ છે. છેવટ તે ન જ રહી શકે એમ હોય તો તેને કુવાન ન ધવા દેતાં યોગ્ય આહાર આપવાઃ ખેદ થવા દેવા નહીં.
જે તેને અનાદિ ન આતા તે સામંડળની ઉપર ફોધાયમાન થાય છે અશકત શરીર થયેલું હોવાથી ધાતે આહાર લાવી ન શકે એટલે આત્તાન વશ થાય, સંયમને કલુષિત કરે. કલેશના વણથી ધર્મથી વિમુખ થાય. તે આવસરે સુધાપિડિત પણે જે મરણ પામે તો ત વાણવ્યનાદિમાં ઉપજે. ત્યાં અવધિજ્ઞાનથી પોતાના પૂર્વભવ જાણીને સાધુ વિગેરે સકળ સંઘની ઉપર કપાકુળ થઈને ઉપદ્રવ કરે અને ઉપદ્રવ વડે સઘને વ્યાકુલિત ને કલુષિત કરે છે જેથી તેઓ ધર્મથી મૃત થાય. આ પ્રમાણેના અનર્થની ઉત્પત્તિને સંભવ હોવાથી ભગ્નપરિ. ણામી અનશનને આડાર આપ. શ્રી પ્રવચનસારદ્વારમાં પણ એ પ્રમાણે કહ્યું છે.
ઉત્તરાર્ધના પ્રશ્નો સંબંધી પ્રશ્ન ૧૫ મે–એક ભવમાં ઉત્કૃષ્ટ બે વાર આહારક શરીર ચોદપૂવ
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
',
જૈન ધર્મ પ્રકારા
[ વૈશમ
મુનિ કરી શકે છે અને ભવાણીમાં ચાર વાર કરી શકે છે એ તો બરાળ છે, પરંતુ ચોથી વાર કર્યા પછી કેટલા નવું સિદ્ધિ પ્રાપ્ત થાય ? ઉત્તર-જે ચાદપૃથ્વી મુ. ચોથી વાર આહારક કરે તેની તદ્દભવે જ મુક્તિ થાય, તેને ભવભ્રમણ હાય નહીં. એમ શ્રી પ્રજ્ઞાપના વૃત્તિમાં કહ્યુ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્ન ૧૯ મા—શ્રી પાદલિપ્તસૂરિષ્કૃત શ્રી વીર્ તુતિ માગધી ચાર ગાધાની છે. તેમાં સુવર્ણ સિદ્ધિની તેમજ પાલપાધિની આમ્નાય છે અને કેટલાક કહે છે, તા એ ગાથામાં કઈ કઈ આનાયા છે તે તથા એનું વિવરણ એના પદોના અ અને વાનુંચાળ વિસ્તારથી કહેવા કૃપા કરે. આવી માગણીના ઉત્તરમાં એ ચાર ગાથાના અર્થ વિગેરે બહુ વિસ્તારથી બતાવવામાં આવેલ છે. તેમાં આનાથી કા બતાવેલી છેં. તે વિસ્તારના કારણથી અહીં આપેલ નથી. તેના હીશ તે સ્થળ જોને અનુભવ કરવા. ( તે સ્તાળ પણ તે સ્થળે આપેલ છે. )
પ્રશ્ન જ ના થી નહાવીર પરમાત્માના જેવું ૨૫ માં ભવમાં નંદનઋષિ થયા ત્યારે ચાસ ગહણ કર્યા પછી એક લાખ નર્વ પર્યંત માસમણ કર્યાં તેની ૧૧૮૦૯૫ સેખનણ ચચાનુ` કહે છે. તે લાખ વર્ષમાંથી માસામણ ના ના દિવસો યાદ કરવાથી મળી શકતા નથી તે મેળવી આપા, મતિના શ્વેત વર્ષની અપેક્ષાએ દરેક માસ આધ દિવસ વધે એટલે લાખ થઈ જા. મારામાં સારે છ લાખ દિવસ વધારતાં મળી રહેશે તે આ પ્રમાણે:
એક લાખ વર્ષના ૧૨ લાખ માસ ને અધા દિવસની વૃદ્ધિના છ લાખ વસ્તી ૨૦૦૦૦ માસ કુલ ૧૨૨૦૦૦૦ માસમાં ૧૧૮૦૬૪૫ માસક્ષમણના જે બાદ કતાં ૬૫૫ માસ વધે તેના દિવો ૧૧૮૦૦૦ એટલા પારણાનો હા એજ સેવા. તેમાં પાંચ દિવસ ઘટે છે તે બરાબર છે છેલ્લુ માસકરણ માં દેવને ઊણુ કરેલુ છે.'
4
પ્રશ્ન ૯૮—શાસ્રાંતમાં કહ્યું છે કે--ક્ષતિ સ્વભયુક્ત ધર્મવીય કાળા મનુખ્યા માહના પાને છંદીને પોતાના આશ્રિતજનોને પણ રહિત મત્સ્યની જેમ નારે છે તા તે રાહિત મત્સ્ય કવા હાય છે ? ઉત્તર-રાહિત જાતિના નહામત્મ્ય અતિ તીક્ષ્ણ દાઢાવાળા, મેાટા શરીરવાળા, સમુદ્રના અગાધ જળમાં બહુ મત્સ્યેના પરિવારથી પવરેલા વિચરે છે, પરંતુ તે ઘણા ઊંડા ણમાં રહેતા હોવાથી જાળમાં સપડાતા નથી. અન્યદા કોઇ બહુ મોટા મત્સ્યાને પકડવાના લેાભી માછીમારો બે મોટા પ્રવણા લઇને આવે છે અને અન્ને વહાણને દૂર દૂર રાખીને વચમાં મોટી જાળ નાખે છે ત્યારે તે રાહિત મત્સ્ય મમાં પરિવાર સાથે સાઇ જાય છે, પરંતુ પોતાના પરિવારના મસ્યાને ધ્રુજત
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirih.org
બા પ્રાચિંતામણિમાંડના પ્રશ્નો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અકરો.
૫૧
શરીરવાળા અને મરણ ભયથી સ્કૂિળ બનેલા જીએ છે ત્યારે સમકાળે કઙ્ગા, કાપ ને અભિમાન ઉત્પન્ન થવાથી તે રાહિન મત્સ્યપાતાની તીક્ષ્ણ દાઢવર્ડ ન્હાને ત્રાડી નાખીને પાતે તેમાંથી નીકળી જાય છે અને પછી બીજા પ્રથમ તેમાં સપડાયેલા મત્સ્યેને તેમાંથી છૂટા કરે છે. જાળને પણ પોતાની દાઢવર્ડ ચેાતરફથી ત્રાડી નાખીને ફરીને મત્સ્યાને પકડવાને અયેાગ્ય બનાવી દે છે. ત્યારપછી ચિરકાળ પર્યંત સ્વેચ્છાએ વિચરે છે અને બીજા મત્સ્યાની ઉપર સામ્રાજય ભગવ છે. એની જેમ ઉત્તમ પુરુષો પણ પાતે મેહરાન્તની જામાંથી છૂટે છે અને બીજાઓને છેડાવે છે.
પ્રશ્ન ૫૦ મે—કેટલાક કહે છે કે--મહાવિદેહમાં કદાપિ ભાવ ની કરાના વિરહ હાતા નથી તથી એકેક તીથ કર જ્યારે મોક્ષે જાય છે ત્યારે તે જ ક્ષણે બીજા તીર્થંકર કેવળજ્ઞાન પામે છે. એટલે અત્યારે જ્યાં સીમ ંધરાદિ વિહરમાન પ્રભુ વિચરે છે ત્યાં કેટલાક બાળપણે, કેટલાક કુમારપણે, કેટલાક યુવરાજ પણે, કેટલાક રાજાપણે અને કેટલાક દીક્ષા લીધેલા છદ્મસ્થપણે હોય છે એટલે એકક લાખ પૂર્વના આયુમાં ઘટતા ઘટતા એવા ૮૩-૮૩ તીય કરા હોય છે. આવી વાત કહે છે તે પ્રાંતરમાં છે કે કેમ ? અને મહાવિદેહની વિષયમાં જ્યાં એક કેવીઝિન વિચના હોય ત્યાં અન્ય તીથ કરીના જન્માદ્રિ થાય છે કે તેમના માર્થે ગયા પછી જ થાય છે ? ઉત્તર એક તીર્થંકરના સ્થાનમાં બીજા યુવાન રીતે ૮-૮૩ નીચ કરી હોય એવુ કહુકમતવાળા કાઇ પીડિતાન્ચે સ્વમતિકલ્પનાએ પાતાના રચેલા પ્રશ્નોત્તર ગાળાએધમાં લોકો છે પણ તે અયુક્ત છે; કારણ કે આગમમાં તે પ્રમાણે કહેલ નથી. એક તીર્થ કર છચપણમાં કે કૈવલાપણામાં તું તે સતે અન્ય જિનાના જન્માદિ ચતાજ નથી એમ સમજવું. એટલું મહાવિદેહ ક્ષેત્ર સામાન્ય વળીથી વિરહિત ન હોય. ભાવર્ત ધ કરવા વિરહિત હોય. આ સબંધમાં પ્રશ્નોત્તરસમુચ્ચય તથા પ્રશ્નોત્તરત્નાકરમાં જોવુ તેમાં આ પ્રમાણે જ કુચન છે.
પ્રશ્ન ૯૩—શ્રી પદ્મવણા સૂત્રના કર્તા શ્રી શ્યામાચાય ઉમાસ્વાતિ વાચકી કેટલા વર્ષાને આંતરે થયા છે ? તેમાં પહેલા કાણું ને પછી કેાણ થયા છે ? ઉત્તર——અહીં વર્ષાતરના નિયમ શે ? તેઓ તે ગુરુ શિષ્યપણે થયેલા છે. શ્રો
આ મહાગિરિના શિષ્ય ખડુલ ને બલિસ્સહ બે યુગલિક ભાઇએ હતા. તેમાં બલિસ્સહુના શિષ્ય ઉમાસ્વાતિ વાચક તત્ત્વાદિના કર્તા, તેમના શિષ્ય શ્રી શ્યામાચાર્ય પન્નવણાના કર્તા શ્રી વીરપ્રભુધી ૭૭૬ વર્ષે સ્વર્ગ ગયા છે. તેમના શિષ્ય શ્રી સ્કંદિલાચાર્ય જિનકલ્પની મર્યાદાના કરનારા થયા છે.
ઉપર પ્રમાણે કેટલાક પ્રશ્નોને સાર અમે જણાવ્યા છે તે સિવાય અન્ત પ્રશ્નોત્તરી પણ જાણવા લાયક છે. જિજ્ઞાસુએ તે ગ્રંથ વાંચવા.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વ્યવહાર–કૌશલ્ય ડુબક—માક્તિક (૦) અ
વય ( ઉંમર ) કેટલાક માણસને વધારે ડાહ્યા બનાવે છે અને કેટલાકને વધારે જટ્ટી બનાવે છે
'
સસ્સારાના સરવાળા યતેા ય છે અને ચ વધતા ય છે તેમ આદર્શો સ્પષ્ટ થતા ૠય છે અને દુનિયાને અમુક દાંબિન્દુથી જોતાં આવડે છે. શિક્ષણમાં અને અનુભવમાં થોડાઘણા વધારા દરરોજ થાય છે અને મોટા પ્રમુગા આવી પડે ત્યારે તેમાં એક સામટો વધારો થઇ ક્ષય છે. ખાસ કરીને અનુભવની નિશાળમાં માસ નિર ંતર નવું નવું શીખે છે, અને દુનિયાને બર્કલે ચઢી રાજ રાજ ઘા ખાઇને ભાનસાનમાં ફેંકાણે આવતા ય છે, નાનપણમાં અનેક મહારાન્તા સેવ્યાં હોય છે તેમાં કલ્પના અને તર ંગાને વશ થઇ કેવુ કેવુ માની લીધું હતું. તેના સાક્ષાત્કાર થાય છે અને નિર્દોંષ વિશ્વાસીના અનેક વાર ઘાત થયેલા જોઇ માણસ ચતુર, સાવચેત અને વિચારવાન થતા ય છે. એક ંદરે માણ સમાં સાચા ઊંડા સંસ્કાર પડ્યા હોય તો વયે વધતી ય તેમ તેનામાંથી ઉપલકીયાપણું, છીછરાપણુ, ગગનવિહારીપણું અને તરંગવરાવતીપણુ' એ થતુ નય છે અને તેનામાં રાંતિ, સ્થિરતા, દીર્ઘદષ્ટિ, તુલનાત્મકતા અને ગંભીરતા આવતાં જાય છે. વ્યવહારની નજરે આ સર્વ ડહાપણ ગણાય છે. એટલે વય વધતાં જેમ જેમ મનુષ્ય માટે થતા ય છે તેમ તેમ તેનામાં ડહાપણ વધારે દેખાય છે, એની બાલીરાતા એછી થતી જાય છે, એના ગઢાપચીશીના ઉન્માદા તૂટતા ય છે અને એનામાં દલપણુ' અને પુપ્તપણું આવતાં જાય છે.
પણ સંતે આમ બનતુ નથી સારા સંસ્કારમાં ઉછરેલાને તે ઘણે ભાગે એમ બને છે, પરંતુ કેટલાક મેોટા થતા ય છે તેમ દુરાગ્રહી, પોતાના અભિપ્રાય પર વધારે મક્કમ, પારકાના અભિપ્રાયને તુચ્છકારનાર અને વાતવાતમાં પોતે જાણે ડહાપણુ અને વ્યવહારકુશળતાના ખાં હોય એમ માનતા થઇ ૠય છે. જેને દુર્ભાગ્યે ગ્રેડાઇ કે પટેલા સાંપડી હોય એને તા આવી અકડાઇને વાસા મળે છે જે એ” અધિકારે વધારે પડતુ ભણી જાય છે, જેને ભણવાને જોવાતા કે જાણવાના લાભ મળતા નથી, જે નાના વર્તુળમાં કેંદ્ર ચને બેસી જાય ઇં, જેના સચોગા વિશાળ વાતાવરણને સ્પર્શી શક્તા નથી તે વય વધતાં વધારે વધારે જક્કી થતાં જાય છે. અન્યને વિચાર કરતાં આવડતો જ નથી અને દુનિયાની અરધી ઝાઝેરી સમજણુતા જેને ઈન્નરો હોય અથવા ધનવાનને ઘેર જન્મવાને જેને શ્રાપ મળ્યો હાય તેને છીપણું ખૂબ સાંપડવાનો સંભવ રહે છે. આવા મનુષ્ય પોતાનાં જીવનમાં નિરંતર બળ્યા કરે છે અને કદી ડેરી કામ એવા વારા આવતા નથી. લાયકાત વગર ધર્માધ્યક્ષપણુ મળી ય. તેની પણ આવી જ દશા થાય છે અને અભણ ધનવાતની પણ એ જ સ્થિતિ થાય છે.
વર્ષે મોટા થયા તે સ વદ્ય છે એમ માનવાનું કારણ નથી અને સ મેટા નકામા છે એમ ધારીને ચાલવા જેવુ પણ નથી. જે અને પચાવી શકયા હોય તે અનુસરવાને યોગ્ય છે અને એ વંદ્ય હોવા ઉપરાંત નિરંતર સલાહ લેવા યોગ્ય હાઇ પૂછવાને સ્થાને છે.
‘Age makes some people wise, and others only stubborn.''12–5-36 (S. V.)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અંક ૨ જા.
www.kobatirth.org
વ્યવહાર કારાભ્ય.
( ૧ )
સારું' મેળવવુ' એ પાવતા છે; સારું' કરવું એ માણસાઇ છે; સારા ક્ષુ' એ દેવતાઈ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
43
બાળકને સારાં રમકડાં ગમે, સ્ત્રીને સુદર કપડાં ગમે, લલનાને સારાં ઘરેણાં ગમે, વેપારીને જમે પાસાની રકમો (નકાની ) ગમે, દુનિયામાં કૈલાને ઘરનાં ઘર ગમે, બ્રાહ્મણને લાડુ ગમે, કાઇ કાને કાં કાંઇ ગમે. એ વસ્તુએ ઇંદ્રિયસેવન માટે વિષયતૃપ્તિ માટે, ક્ષણિક પિપાસાને છીપાવવા માટે હા પાશવીય છે, તમેગુણમાંથી ઉદ્ભવેલી હાઈ ઉચ્ચ દષ્ટિએ ત્યાજ્ય છે, ક્ષણિક આનંદ આપનાર હોઈ અશાશ્વત છે અને માન્યતાના આનંદને પોષનાર હાઇ નિરર્થીક છે. તણીતી કહેવત છે કે “ ખવરાવ્યુ તે ખાધુ અને ખાધુ તે ખાયુ.’ વાતા સાર એ છે કે જે વસ્તુ સ્થાયી હોય તે જ સ્થાયી લાભ આપે છે અને જ્યાં માત્ર પેાતાના જ વિચાર કરવામાં આવે છે ત્યાં નર્યું સ્વાર્થીપણું જ હોય છે. સ્વા એટલે પશુતા.
સારા માણસની સ ંપત્તિ પાપકારને માટે જ હોય છે. કાગડા પણ જીવે છે અને અહીંતહીં કરીને પેટ ભરે છે. પેટ ભરવુ એ પારાવૃત્તિ છે ત્યારે પાપકાર કરવા એ માણસાઇ છે. મનુષ્ય અને જનાવરમાં મોટા તફાવત એ છે કે માણસ ધારે તો પરોપકારમય જીવન જીવી શકે છે. એ પોતાના વિચાર ન કરે તે પણ ભૂખ્યા તા રહેતા નથી. પરાપકાર કરવામાં એવા આનદ આવે છે કે એનુ વર્ણન કરવું મુશ્કેલ છે. પરાપકારના વિચારમાં જ ભારે મેાજ છે. માણસની માણુસાઇ જ્યારે એના સ્વાર્થ ને સુધ થાય ત્યારે જ જણાઈ આવે છે. પાતાને ભાગે જ્યારે એ પારકાનું ભલું કરવા નીકળે ત્યારે એ સાચે માણસ છે એમ સમજવું.
બાકી ખરી મહત્ત્વની વાત તા · સારા થવા ની છે. ખરેખર એવી ચીજ છે. ચારિત્ર ઉત્તમ રાખવું એ ખાસ મહત્ત્વની બાબત છે. સત્ય, પ્રમાણિકપણું, દાક્ષિણ્ય, ઔદા વિગેરે ગુણો સ્વાભાવિક જ થઇ જવા ઘટે, સાચું ખેલવું એ જીવનને ભાગ જ બની જવા જોઇએ. કોઇના હક્ક પર ત્રાપ મારતાં અંદરથી અરેરાટી ઉત્પન્ન થવી જોઇએ, પારકી વસ્તુ લેતાં આંચકા આવવા જોઇએ, પરસ્ત્રીને જોતાં બહેનની ભાવના થવી જેએ, પરનિંદા કરવાની કલ્પના પણ ન થવી જોઇએ, ક્રોધ, માન, માયા, લાભ પર નૈસર્ગિક વિજય યા જોઇએ અને સજ્જનતા, ઉચ્ચ આદર્શો અને અહિંસાવૃત્તિ વર્તન અને માનસમાં તપ્રાત થઇ જવા જોઇએ. જેનું આવું જીવન થઇ નય તે અહીં દ્દિવ્ય મુખ માણી શકે છે, એનું મનેારાજ્ય અત્યંત ઉચ્ચ પ્રકારનું હાર્દ અનુકરણીય અને છે અને એને જીવન આદર્શ સાત્ત્વિક હાઇ એ અપવાદ વગરને આનંદ અનુભવી શકે છે. આ જીવનમાં પશુજીવન જીવી શકાય છે, મનુષ્ય તરીકે રહી શકાય છે અને દિગ્ધ જીવનની પ્રસાદી પણ મેળવી રાકાય છે. કુશળ મનુષ્ય ચેાગ્ય વિચાર કરી પોતાના જીવનમાર્ગને યાજે,
For Private And Personal Use Only
** To get good is animal; to do good is human; to be good is divine. MARTIN E AU. ( 16–7–36. )
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandiri
થી જેન ધમ પ્રકાશ.
લોકોની તુચ્છતાથી તારે મુંઝાવું નહિ; યાદ રાખ કે જે તારામાં મહાન ચી કરવાની મહત્તા નિર્માણ થઈ હશે, તે નાની બાબતે અવગણવા
જેટલી વિશાળતા પણ તારામાં આવી જ ગઈ હશે.” કેટલાએ માણસ પાસે દીવાસળી ( કાંડી) જેવી ચીજ માગશે, તે તેની પાસે હશે છતાં ને ના પાડશે. રસ્તા પર મોટરના અકસ્માતનો ભોગ બનેલ માણસના માથામાંથી લોહી વહી Mય છે, બીજે ધનવાન મોટરમાં આવે છે અને લેહીં જોયા છતાં ખબર પૂછયા વગર કે મદદ કર્યા વગર રસ્તે પડે છે. કોઈ વિના કારણે અન્યની નિંદા કરે છે. કાઈ પાક માણસ દાન કરતા હોય તેની પ્રશંસા ન સહન થવાથી ખેટાં સાચા છીંડાં શાધી ટીકા કરે છે. મનુષ્યની તુછતાના દાખલાઓને પાર આવે તેમ નથી. ખાવું નહિ તે ટાળી નાંખવું, બેટી બડાઈ હાંકવી, પારકાં છિદ્ર શોધવા, અદેખાઈ કરવી, દંભ કરી હૃદયમાં કાંઈ હોય, છતાં મુખેથી જુદું જ કહેવું, બીજા માણસોને લડાવી મારવા, પારકું ઘર બળતું જોઈ આનંદ માણવા, ચાડીયુગલી કરવી-વિગેરે વિગેરે. આવી તુછતાની નોંધ લઈએ તે પારે આવે તેમ નથી. દુનિયામાં જેમ ઊંડા ઉતરવામાં આવે છે તેમ વધારે ને વધારે કચરો દેખાય છે, પણ તારે આવી હલકી બાબતથી જરા પણ મુંઝાવા જેવું નથી. તું અન્યની તુરછતા તરફ નજર કરવાને બદલે તારા પોતાના હૃદયમાં ઊંડા ઉતર, એટલે તેને ઘણું આંતર, નિરીક્ષણ થશે. તત્ત્વદશની તે આ દશા હોય. એ બહાર જવાને બદલે અંદર જુએ, એ સામાને જેવાને બદલે પિતાને જુએ, એ બાહ્ય ચક્ષુને ઉપયોગ બંધ કરી અતચક્ષુને ઉઘાડે.
પછી તો એને નવું દૃષ્ટિબિન્દુ જ પડે છે. જે એનામાં મહાન કાર્ય કરવાની વિશાળતા હશે તે એને દષ્ટિબિન્દુમાં મોટો ફેરફાર થઈ જશે. એ અન્યની તુચ્છતા જે તે પર વિચાર બતાવવાને બદલે એને નબળાઈ ગણી, પચાવતા શીખી જશે. એને મનમાં થશે કે પિત પારકાની તુલના કરનાર કોણ? એને લાગશે કે તેની પોતાની એટલી બાબત સંભાળવાની છે કે અન્યની તુચ્છતા વિચારવાને કે એનાથી મુંઝાઈ જવાનો અને સમય જ નથી. આપણે આપણું સંભાળીએ તે બસ છે. તત્વચિંતક કે દીર્ઘદૃષ્ટાની આ દશા હોય. એનામાં એટલી વિશાળતા હોય કે અન્યની તુછતા પચાવી પણ એ જ જાણે. એને એટલી આર્ષદષ્ટિ પ્રાપ્ત થઈ જાય કે એ તુચ્છતાને ગ્ય સ્થાન આપી, એને વિકાસક્રમ સમજી એનું મૂલ્યાંકન કરી નાખે. મહાન પુરુષોની વિભૂતિઓ મહાન જ હોય છે, યોગીઓના આદર્શો ભવ્ય હોય છે, વિશાળ જીવનની વિહાભૂમિઓ વિશદ હોય છે. એ અન્યની લઘુતા દેખી કરુણ લાવે, પણ પોતાની ભૂમિકાથી ભ્રષ્ટ ન થાય. ઉપાયથી અસાધ્ય હોય તે મધ્યસ્થ રહે, પણ એની નિલગિક વિશાળતા એને નીચતાને માગે ધકેલે નહિ કે એના મનની નિશળતા એથી નષ્ટભ્રષ્ટ થાય નહિ. વિશાળતા કેળવી શકાય છે. કુશળ મનુષ્યને તે સુસાધ્ય છે.
Let uct the littleresa oi tbe people distrub you, remember that ii you have been made big eriouso to co big things in life, you have been made large enough to overlook little things. JOHN T. MOORE (28.7.36)
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્યુપેપરનું વાંચન વિકથાની પુષ્ટિ કરનાર છે
હાલમાં દિનપરદિન ન્યુપેપરનું વાંચન ઘણું વધી પડ્યું છે. શ્રાવકા સવારના પહેારમાં પ્રથમ પરમાત્માના નામસ્મરણને બદલે ન્યુપેપરને સભારે છે. દિલગીરી એ છે કે સાધુએમાં પણ અમુકને તેવી જાતને ચેપ લાગ્યા છે. તેના નિવારણ માટે કહેવા જતાં કલેશ થાય છે અને ખાટું લગાડે છૅ.
શ્રાવકનુ આમું વ્રત અનર્થ વિરમણુ નામનુ છે. અનથદડના ચાર પ્રકાર છે: ૧ અપધ્યાન, ૨ પ્રમાદાચરિત, ૩ હિંસપ્રદાન અને ૪ પાપાપદેશ. આમાં ખીજા ભેદ પ્રમાદાચરિતમાં વિકથાએને સમાવેશ થાય છે. ન્યુ`પરામાં પ્રાયે રાજકથા ને દેશકથા જ હોય છે. પ્રસગે સ્ત્રીકથા પણ આવે છે પરંતુ તે ગાણ છે. ન્યુપેપરમાં આવતી રાજકથા તે દેશકથા પાતે વત માન પરિસ્થિતિથી જાણીતા રહેવા માટે વાંચે છે એમ કેટલાક કહે છે, પરંતુ વાંચીને ન અટકતાં પછી બીજા અનેકને કહે છે. તટલાથી પણ ન અટકતાં તેના પર વિચાર ચલાવે છે અને યુક્તિપ્રયુક્તિની ચેાજના ઘડી કાઢે છે. ‘ અમુક રાજ્યે આમ કર્યું. હાત તા તે હારત નહીં. આવી અનેક યુક્તિઓનું પરિણામ વિચારીએ તે અનેક મનુષ્યાના વિનાશ સિવાય બીજુ હોતુ નથી. આ હકીકતના પાસ એટલે! બધા લાગ્યા છે કે તે બાબતમાં જે વધારે જાણકાર હાય તે વધુ હુશિયાર ગણાય છે.
"
કેટલાક વ્યાપાર સમાચારને અંગે વાંચવાની જરૂરીયાત બતાવે છે, પરંતુ વ્યાપાર સમાચાર વાંચીને ન અટકતાં તરતજ બીજી બાબતા વાંચવા લલચાય છે અને વાંચવા માંડી પડે છે. વ્યાપાર સમાચાર પણ વસ્તુના વ્યાપારી કરતાં સટ્ટાના વ્યાપારી વધારે વાંચે છે અને તેને અનુસરીને સટ્ટો ખેલી પાયમાલ થાય છે. કદી કાઇ તે જાણીને દ્રવ્ય મેળવતુ પણ હશે, પરંતુ તેનું પરિણામ પ્રાંતે તે દ્રવ્ય ખાવામાં જ આવે છે.
કેટલાક ચેતતા રહેવા માટે વાંચવાનુ કહે છે પર ંતુ ચેતવાનુ` કેને? યૂરોપમાં યુદ્ધ થવાનેા સભવ મનાય તેમાં હિંદવાસીને ચેતવાનુ શુ હાય ? ફક્ત તેમાં તા એ જ વિચારણા કર્યું બ્યરૂપે છે કે— આ બધું જડવાદનું પિરણામ છે. રાય, હક્ક, વ્યાપાર ને વડાઇ-આ ચાર જડ હેતુ માટે જ બધે લડાઇઓ થાય છે.’ અત્યારનો સમય તેને માટે કટોકટીનેા કહેવાય છે.
ન્યુસ્પેપરમાં જૈન ન્યુપેપરોના સમાવેશ કરવો કે નહીં ? એમ કેટલાક બધુએ સવાલ કરે છે. તેના ઉત્તરમાં જણાવવાનુ કે—તેમાં ઉપદેશક ધાર્મિક લેખ સ્થાવ તે વાંચવા ચૈગ્ય છે. બાકી પરસ્પરના વિવાદ, નિંદા કે ઉપર જણાવેલી વિકથા આવે તે વર્જ્ય છે-વાંચવા ચેાગ્ય નથી. આ બાબતમાં ગુરુમહારાજ થાન ઉપર લેય તા વાંચનાર કાંઇક પાછા વળે તેમ છે. નહીંતર તા આગળ વધતા જ જવાના છે. આ સંબંધમાં ઘણુ લખવા જેવુ છે પરંતુ હાલ તે આટલેથી જ વિરમું છું.
કુંવરજી
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્સેધાણુળનું પ્રમાણ . ~~~
અંગુળ ત્રણ પ્રકારના છે: ૧ આત્માંશુળ, ૨ ઉત્સેધાંશુળ, ૩ પ્રમાણાંગુળ, તે ત્રણે પ્રકારના અશુળનું વણ ન શ્રી અનુયાગદ્વાર સૂત્ર, લોકપ્રકાશ, બહસ ગ્રહણ, બૃહત્ ક્ષેત્રસમાસાદિમાં આવે છે. તેમાંથી ઉત્સેધાંગુળનું પ્રમાણ તણવાની આવચકતા વિશેષ હાવાથી તેનું પ્રમાણ અહીં સક્ષેપથી બતાવવામાં આવ્યું છે.
૧૨ ઉત્સેધાંગુળનું પ્રમાણ પ્રથમ પરમાણુની અવગાહનાથી શરૂ થાય છે. પરમાણુ બે પ્રકારના છેઃ ૧ સૂક્ષ્મ અથવા નિશ્ચય પરમાણુ અને ૨ વ્યવહાર પરમાણુ, અને તાન્ત સૂક્ષ્મ પરમાણુવડે એક વ્યવહારિક પરમાણુ થાય છે, વાસ્તવિક રીતે ના તે અન ત પરમાના સ્ક ધ જ છે, છતાં તે શસ્ત્રથી ઇંદાતા નથી, અગ્નિથી ખળતા નથી, પાણીથી પળલતા નથી, પવનથી ઊડતા નથી. પુષ્કરાવતા ને મહામેધ કે ગગાનદીના પ્રવાહ તેને ખેંચી શકતા નથી.
અતિ વ્યવહારિક પરમાણુ સ્વરૂપ. ૧.
ર્ અનના વ્યવહારિક પરમાણુના સમાગમથી-મળવાથી એક ઉ લક્ષ્ય લ ણિકા થાય.
અધેા.
૩ આ. ઉલણ મ્યુણિકા મળવાથી એક ઊર્ધ્વરેણુ થાય છે. તે ઊર્ધ્વ, તિયંગ સ્વય' જવા-આવવાવાળા હાય છે.
૪ આર્ડ ઊર્ધ્વરેણુ મળવાથી એક ત્રસરણ થાય છે. તે પૂર્વાદિ દિશાના વાયુથી પ્રરાયા સતા આદ્યા પાછા થાય છે તેથી તે ત્રસરેણુ કહેવાય છે.
૫ આઠ ત્રસરેણુથી એક રથરેણુ થાય છે, તે રચના હાલવાચાલવાથી ઊડે છે.
૬ આઠ ઘરેથી એક દેવકુરુ ઉત્તરકુરુના મનુષ્યના વાળાગ્ર થાય.
૭ દેવકુ ઉત્તરકુરુ ક્ષેત્રના મનુષ્યના આર્ડ વાળાગ્રંથી એક પરિવર્ષે તે રમ્યા ક્ષેત્રના મનુષ્યને વાળોચ થાય.
- હરિવલ્પ ને રમ્યા ક્ષેત્રના મનુષ્યના આર્ડ વાળાધથી એક હેમવત, હિરણ્યવ ચૈત્રના મનુષ્યના વાળાગ્ર થાય.
હું હંમવત, હિરણ્યવતું ક્ષેત્રના મનુષ્યના આડ વાળાગ્રંથી એક પર સહાય ઈંડ ક્ષેત્રના મનુષ્યના વાળાગ્ર થાય.
૧૦ વાપર મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યના આઠ વાળાગ્રંથી એક ભરત ઍરવત ક્ષેત્રન અનુષ્યના વાળાગ્ર થાય.
1. આ ઉલઽણિકથી એકલા ક્ષણિકા થાય છે, એમ કાઇક સ્થાને કહેલ
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ જે. ]
જોધાંગુલનું પ્રમાણ ૧૧ ભરત, વત્ ત્રિના મનના માંડ પાળા થી એક લિખ પાચ ૧૨ આઠ લિબથી એક જૂ (કા ) વાય. ૧૩ આઠ યૂકાથી એક યવમય થાય. ( યવધાન્યને મધ્યભાગ) ૧૪ આઠ યવમધ્યથી એક ઉસેધાંગણી થાય. ૧૫ એવી છ અંગુળથી એક પાદ. ૧૬ બે પાદથી એક વિતસ્તિ (વંત ) ૧૭ બે વેત અથવા ૨૪ અંગુળથી એક હાથ. ૧૮ બે હાથથી એક કુલી. ૧૯ બે કુક્ષી અથવા ચાર હાથથી અથવા ૯૬ અંગુળથી એક દંડ ધનુષ્ય, યુગ,
નાળિકા, અક્ષ અથવા મૂશળ થાય. ૨૦ એવા બે હજાર ધનુષ્યથી એક ગાઉ થાય. ૨૧ ચાર ગાઉવડે એક જન થાય.
આ પ્રમાણે ઉન્ને ધાંગુળનું જન જાણવું. આ પ્રમાણે ચારે ગતિના સર્વ જેના દેહપ્રમાણ જે શાસ્ત્રમાં કહેલ છે તેમાં ઉપયોગમાં લેવાનું છે. કંવરજી
જે પસંદ પડે તે ધ્યાન આપશે ! પિતાના ને પોતાના પિતાની અટક સાથે નામ લખવાને બદલે લેબમાં, પત્રમાં ને કંકોત્રી વિગેરેમાં પિતાના ને પોતાના પિતાના નામનો અંગ્રેજી પહેલે અક્ષર લખવામાં આવે છે. આ પદ્ધતિ કેવી રીતે પસંદ કરવા છે? કઈ તે વળી પિતાનું નામ ગુજરાતી, બાપના નામને એક અંગ્રેજી અક્ષર અને અટકમાં પિતાના વતનના નામ સાથે કર શબ્દ જોડી દક્ષિણી બને છે. આટલું બધું યાવની ભાષાને મહત્ત્વ આપવાનું કારણ શું ? આમાં ખરી રીતે તો તેઓ કે તેમના બાપ ઓળખાતા પણ નથી, કારણ કે અંગ્રેજી એક અક્ષરથી શરૂ થતા નામે તો ઘણા હોય છે. શું આપણા વડીલેએ પાડેલા નામ અણગમતા લાગે છે ? શું આપણી સંઘવી, શેઠ, દોશી, ગાંધી, શાહ વિગેરે અટકે ખરાબ છે? મને તો આ એક જાતનો મેનીયા લાગે છે, પણ તેમાં ડાહ્યા ને ગાંડા, વિદ્વાન ને મૂર્ખ સે સપડાય છે. સાચી વાત કહું તો આ રીતે કોઈ પણ રીતે પસંદ કરવા લાયક નથી. તમને વડીલે પાડેલું નામ ખરાબ લાગતું હોય તે નવું નામ પાડા અથવા સંસ્કૃત અર્થમાં નામ લખો પણ અંગ્રેજી પદ્ધતિને ભૂલી જાઓ. આ હકીકત જે પસંદ પડે તો તેના પર ધ્યાન આપી તેને અમલ કરશે અને
વે પછી નવા બંધુઓ તો તેવી પદ્ધતિના લખાણથી વિખુટા જ રહેશે એવી મારી સલાડ છે. માનવી-ન માનવી તે તમારી મુનસફી ઉપર છે. કુંવરજી
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रश्नोत्तर
( પ્રશકાર મુનિ કલ્યાણવિમળ । પ્રશ્ન ૧—સાધુ વાત વહારેલ વસ્તુ શ્રાવકને આપી શકે ?
ઉત્તર—એમાં વસ્તુ જાણવી જોઇએ. પુસ્તક આપી શકે, કાગળ, પેનસીલ, ડાસણાદિ વાપરવા માટે આપી શકે; આહાર-વસ્ત્ર-પાત્રાદિ ન આપી શકે. પ્રશ્ન ર્—સ્થાપનાચાર્ય તરીકે સ્થાપેલી નવકારવાળી શ્રાવક ગણવા માટે લઇ શકે ?
ઉત્તરન લઇ શકે.
પ્રશ્ન પુ—શ્રી ‘જૈન સત્ય પ્રકાશ'ના અંક ૬ ઠ્ઠામાં પૃષ્ટ ૩૫૬ ઉપર લખ્યું છે કે ‘વીર પ્રભુનુ દેવદુષ્ય લાવનાર બ્રાહ્મણે સા સાનૈયા લઈને પ્રભુ મહાવીરના બંધુ નદીવનને તે આપ્યું.' આ હકીકત બરાબર છે ?
ઉત્તર્—શ્રી સુક્ષ્માધિકામાં તા ત તુાયે (વણકર) એ કકડા એકત્ર કરી આપ્યા ને તેનુ લક્ષ મૂલ્ય ઉપજાવી બ્રાહ્મણે ને તંતુવાયે વેંચી લીધાની હકીકત આવે છે. પ્રશ્નમાં લખેલી હકીકત વાંચવા કે સાંભળવામાં આવી નથી. શ્રી ધર્મ સાગરે પાશ્ચાયકૃત કકિરણાવળીમાં પણ સુબોધિકા પ્રમાણે જ કહેલ છે તેથી પ્રાકારે તે હકીકતના લેખક શ્રી સાગરાત દસૂરિજીને પૂછી સ્થળ મેળવવુ
પ્રશ્ન ૪—સદરહુ ‘જૈન સત્ય પ્રકાશ'ના અંક ઠ્ઠાના પૃષ્ઠ ૩૨૭ ઉપર ગોશાળાને વીરપ્રભુએ શિષ્યપણે સ્વીકાર્યાનું લખ્યું છે તે બરાબર છે ?
ઉત્તર—એ હકીકતના લેખક મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજે શ્રી ભગ વતી સૂત્રને આધાર આપીને લખ્યું છે કે ગેાશાળે જ્યારે કહ્યું કે-‘હે ભગવન આપ મારા ધમાચાય છે. ને હું આપનો શિષ્ય છું.' ત્યારે હું ગતમ! મેં એ મખલીપુત્ર ગોશાળાકની એ વાતનો સ્વીકાર કર્યા.’ આ સબંધમાં ભગવતીજીના મૂળમાંથમ પોસાહરણ_મલટિવુત્તસ્ત્ર યમનું 'તુમ આવા પા છે એમ તેમણે લખેલું છે, આને અર્થ નિદ્રાનાએ વિચારવા તીથ કર છદ્મસ્થ પણામાં કોઇને દીક્ષા આપતા નથી અને શિષ્ય કરતા નથી એ હકીકત ધ્યાનમાં, રાખવી. આ વચન મધ્યસ્થભાવનું સૂચક જણાય છે.
પ્રશ્ન પ—ધ કર સિવાય બીજા જવા ત્રણ જ્ઞાન સાથે ઉપજ ?
ઉત્તર ઉપજે, ઉપજ્યાં છે. તેના નામ અત્યારે સ્મરણમાં નથી, અન્ય પ્રસંગે લખશું.
પ્રશ્ન -ગૌચર વસ્તુપાળ તેજપાળે તથા મંત્રી વિમળશાહે મહાદેવન કૃત્તિ પણ કરાવી છે એમ લખેલ છે ના તે વાત ખરી છે. કાવક નહાદેવનું કૃત્તિ કરાવે ? કરાવે તો તેના સકિતમાં ૠણ ન લાગે ?
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯
ઉત્તર–રાજા ને મંત્રીઓના વડા િવેમ સામાન્ય જનતાથી જુદા પ્રકારના હોય છે. તેમને પોતાનું સમસ્ત પ્રજાને રાજી રાખવાની હોય છે તેથી સદર - શ્રીઓ એ તેમજ રાજા કુમારપાળ તમામ ધર્મવાળાના મંદિર વિગેરે કરાવી
મા છે, જળાશયો બધાવ્યા છે, પરંતુ ધર્મભાવનાને અંગે દેવ તરીકે તો રિપત પરમાત્માને જ માને છે તેથી તેમના સમકિતને પણ લાગતું નથી.
પ્ર ૭—સાધુઓ કે માટી નદીમાં સામે કાંઠે જવા માટે ટીમલચમાં બેસી શકે ?
ઉત્તર–હેડી કે મછવામાં બેસીને ઉતરવાની વાત વાચેલ છે. ટીમલામાં બેસીને ઉતરવું યોગ્ય લાગતું નથી
પ્રશ્ન –ચાંપ દબાવવાથી પ્રકાશ આપનાર ઇલેકટ્રીક બેટરીનો ઉપયોગ કરવાથી અગ્નિકાયની વિરાધના લાગે ? સાધુ અપવાદે તેના ઉપયોગ કરી શકે ?
ઉત્તર–અગ્નિકાયની વિરાધના લાગે, સાધુ ઉપગ કરી ન શકે.
પ્રશ્ન --બી ડિશિક્ષાના રાસમાં પોતાને હાથે વાળ ચૂંટવાને નિબંધ કરે છે તો સાધુ કેશને લેચ કેમ કરે છે ?
ઉત્તર–હિતશિલ્લાના માસમાં કહેલ છે તે તો કેટલાક ગૃહને વાળ તાડવાનું અપલક્ષણ હોય છે તેના નિવારણ માટે કહ્યું છે. કેશને લેચ મન કરે છે તે તો કાયકલેશ નામને બાહ્યત છે.
પ્રશ્ન ૧૦-પુંડરીક ચરિત્ર ભાષાંતરમાં ભરતકી ગંગાદેવી સાથે એક પહુજાર વર્ષ સુખ ભોગવી રહ્યા ત્યારે સુભદ્રા સ્ત્રીરત્ન પણ સાથે હતું એમ કહેલ છે તે બરાબર છે?
ઉત્તર–શ્રી ત્રિ. શ. પુ. ચરિત્ર પર્વ પહેલામાં તા ભરતગકોને એકલાને ગ ગાદેવી પિતાના ભુવનમાં લઈ ગયાની ડુકીકત છે, તેથી તે વાત પુંડરીક ચરિત્રથી જુદી પડે છે તેનું કારણ સમજી શકાતું નથી.
પ્રશ્ન ૧૧–ી ગતમસ્વામી જેને દીક્ષા આપતા હતા તેને કેવળજ્ઞાન થતું હતુ એવો તમને લબ્ધ હતી તે હાળિકને તમણ દીક્ષા દીધી હતી છતાં તેને કેવળજ્ઞાન કેમ ન થયું ?
ઉત્તર—એ હાલિકની સ્થિતિ જે વિચિત્ર હતી, તેથી તેને અપવાદમાં મૂકવા યોગ્ય છે.
પ્રશ્ન ૧૨–પંચતત્રમાં કહ્યું છે કે- આયુ, કર્મ, વિત્ત, વિદ્યા ને નિધન (મરણ) આ પાંચ વાના જીવ ગર્ભમાં સજે છે. આ બરાબર છે?
ઉત્તર – જૈન માન્યતા પ્રમાણે બરાબર નધી. જેને માન્યતા પ્રમાણે આ સર્વ 2 નવેનાં જ નિમાણ થાય છે એમાં લખલ ગભ શબ્દ પૂર્વભવવાચક સમજવા.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જે તે પ્રકારો
ઈ વંશાખ પ્રશ્ન ૧૩–૧દેવાંટીમાં ગીતાને રાવણુને પુત્રી અને નાકને મિથ્યાત્વી કહેલ છે તે બરાબર છે?
ઉત્તર–એમાં એવી બીજી પણ ઘણા હકદન, પ્રવૃત્તિમાં છે તેવા કાનુગથી જુદી પડે તેવી છે તેનું રહસ્ય ગીતા જાણે,
પ્રશ્ન ૧૪–વનસ્પતિ નપુંસક વદનો જ ઉદય હોય કે બીજ વેદનો ઉદય હોય ? કેટલીક વનસપતિ નરનારી તરીકે ઓળખાય છે.
ઉત્તર–મેહનીય કર્મજન્ય વેદના ઉદય પૈકી તો નપુંસક વેદના જ ઉદય હાય, બાકી બીજો નરનારીપણાના ભેદ કહેવાય છે તે વેદેદયજન્ય નથી.
પ્રશ્ન ૧૫–સમવસરણની રચના કરે છે તે ગુગળો દારિક કે વૈક્રિય કેવા હોય છે? કાયમતિએ તેનું શું થાય ?
ઉત્તર–એ પુદુગળો તા દારિક જ છે પરંતુ દેવાની શક્તિ દારિક પદુગળ સંબંધે પણ પ્રવર્તે છે. કાર્યસમાપ્તિ બાદ દેવશક્તિ વડે જે તે સ્કી બધા વિખરાઈ જાય છે.
પ્રશ્ન ૧૬-ઈદ્રો ૬૪ કહેલા છે. તેમાં તિષીના ઈંદ્ર તે બે જ સૂર્ય ન ચંદ્ર ગણેલા છે અને શાસ્ત્રમાં તે અતી દ્વીપમાં ૧૩૨ ચંદ્ર ને લકર સૂર્ય કહેલા છે તો તેને ખુલાસો શું છે ?
ઉત્તર–૪ ઈદ્રોમાં તિષીના બે દ્રો કહ્યા છે તે જાતિ તરીકે છે. વ્યક્તિ તરીકે તો અસંખ્ય દ્વીપ સમુદ્રોના મળીને અસંખ્ય સૂર્ય ચંદ્ર છે, તેથી જ છે અસંખ્ય કરે સેવા રે” એમ એક સ્તવનમાં કહેલું છે. વળી મેપર્વત પર થતા જન્માભિપક વખતે અઢીસો અભિષકમાં ૧૩ર સૂર્ય ચંદ્રના ૧૩ર અભિષેક ગણેલા છે.
પ્રશ્ન ૧૭–ખંડિત પાંખડીઓવાળું પુષ્પ પ્રભુને ચડાવાય ? ઉત્તર–ને ચડાવાય.
પ્રશ્ન ૧૮-તંદુળવિયાલી પન્ના વિગેરે માં ગર્ભને પાંચમે મહિને પાંચ અંગોનો અંકુર ફૂટવાનું કહેલ છે તો દેવાનંદાના ગર્ભમાંથી વીરપ્રભુના ગર્ભ ત્રિશલાના ગભ સ્થાનમાં મૂકવે ત્યારે અંગે કુટેલા હતા કે નહીં?
ઉત્તર-પાંચ અંગેના અંકુરો ફૂટ્યા નહેાતા.
પ્રશ્ન ૧૯– શ્રી કૃષ્ણ ને બળભદ્ર બને સમકિતી છતાં તેમણે જગતમિથ્યાત્વ કેમ ફેલાવ્યું ?
ઉત્તર–મહનીય કર્મની અનેક પ્રકારની વિચિત્રતા છે. આ ક્રિયા બંધુ સનેડને લઈને બળભદ્દે કરી છે અને જગતમાં થયેલ અપમાન દૂર કરવા કુe કરો છે; પરંતુ ત મિથ્યાત્વની ઉદયથી કરેલ કે કરાવેલ નથી. બાકી તત્વ કેળવી ગમે
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને પ્રભાવિક–પુરુષ ! Defઅંતિમ રાજર્ષિછ છી
ગણિકા–“સેવીર દેશના માલિક કરણે ચારિત્રધર્મના સંરક્ષણ માટે છે, અને અમારા અન્નદાતા ! આપ સાહેબની એ સર્વને આજે હું નાશ કરવામાં-એનું હજૂરમાં એક અક્ષર પણ ખોટો વદવાની અસ્તિત્વ ભુંસી નાખવામાં ધર્મ સમજી મારી નથી તો ગુંજાશ કે નથી તે મ્હારામાં છું–મારી ફરજ માનું છું. શાસ્ત્ર આજ્ઞા એવી શક્તિ ! જેવું બન્યું તેવું હું કહી ક્યાં સુધી પહોંચે છે તે હું નથી જાણતા સંભળાવું છું :
છતાં અંતરને એ અવાજ સ્પષ્ટ છે.
વ્યક્તિને મહત્ત્વને સવાલ હોત તો - એ ત્યાગના મૂર્તિમંત સ્વરૂપે ફરીથી
અન્ય માગ વિચારી શકાત. પણ આ એક વાર એની ધાર્મિક વિધિ આરંભી.
તા શાસન–અર્વન્તના ધર્મ-નિરાધના જાણે કે આંગણે આવેલ મહેમાન વિદા
પવિત્ર જીવન પર ઇરાદાપૂર્વક રંગાયેલી ને યગીરી ન માંગતા હોય અથવા તો ચિર
ઘડીપળમાં પડું પડું થઈ રહેલી નાગી કાળ સુધી જેમની સેવા-સુશ્રુષા કરી
* તરવાર છે. શાસન પરનું કલંક એ કંઈ તેનાથી જાણે કાયમના માટે છૂટા પડ
નાનીસૂની વાત નથી ! માટે જ મારો વાનું ન હોય, અને તેથી અંતરમાં દુ:ખ
આખરી નિરધાર મુનિજીવનમાંથી અદશ્ય થતું હોય એ ભાવ આ વેળાની ક્રિયામાં થઈ જવાનો અને એના પ્રત્યેક ચિત્રને જણાય. કે આ મારું અનુમાન છે મીટાવી દેવાનું છે. એમાં જે કંઈ છતાં પાછળની કરણી પરથી એની સત્યતા દેષાપત્તિ સંભવી શકતી હોય એ માટે વિનાસંકે સ્વીકારી શકાય તેમ છે. “મિચ્છામિ દુક્કડમની અભિલાષા.” આ વિધાન ઝાઝો સમય ન ચાલ્યું. એની
મહારાજ ! મોટા સ્વરે કુરાયેલા 'સમાપ્તિ સાથે જ એકાદ લડવૈયે રણાંગ- આટલા શબ્દ મેં બરાબર સાંભળ્યો માં દોડી જવાની તૈયારી કરે એટલા
છે. પછી એ સાધુએ ધર્મના ઉપકરણોમાંથી ઉમંગથી એ મુનિ ઊભા થયા. હૃદયમાં એક નાની પોટલી (સ્થાપનાચાર્યની) જુદી નિશ્ચિત કરેલ યોજના અને તેને ઈષ્ટફળ મૂકી બાકી સર્વ ફાડી-તાડી દેગલે
ના પારણા પાકી હોવાથી એ માટ કર્યો. કોપીન ધારણ કરી બીજા સર્વ વસ્ત્ર વિરે બોલી ઉઠ્યા
પણ ઉતારી નાંખ્યા. એ વેળાના દેખાવ 'પ્રજો ! અરિહંત દેવ! જે સાધનો વીર્યરક્ષાથી ખીલેલા ને પ્રબળતાને પુરા થિમપંથ ઉજાળવા અર્થે છે, જે ઉપ- આપતા પ્રત્યેક અંગ કેઈ પણ મહિનીને
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandiri
માં જેને ધમ પ્રકાર વાજાવવાને કિવા માનિનોને નર્ટ ઉતારવાને કારણ પણ એ જ છે કે એ નાના મનિના સમર્થ હતા. “બ્રહ્મચર્યને અતુલ મહિમા દર્શને મારા સરખી પણ છવીને પણ ડાવાય છે અને ઇન્દ્રિયગોપનમાં અમાપ વિચાર કરતી બનાવી છે એને કંઈક શક્તિની આવશ્યકતા છે. એ વાત સાંભ- ખ્યાલ આવે. ળવામાં તે આવેલી, પણ એને પ્રથમ ચંડિકા દેવીના કીપકને ઉપગ સાક્ષાત્કાર એ રાત્રે જ છે. મહારી પયા- ઉપયુક્ત સર્વ સામગ્રી ભસ્મીભૂત કરગના તરિકેની જિંદગીમાં મેં સંખ્યાબંધ વામાં કર્યો. હાથમાં રાખવાને ડે પ્રધાનો સમાગમ કર્યો છે, મ્હારી દેવડીએ સરખો પણ મૂળ સ્વરૂપે ને રાખ્યા. એ કેટલાયે ભિન્નભિન્નચિધારી આત્માઓએ સર્વની પ્રણાહુતિ થતાં જે રાખને પુંજ આંટા માર્યા છે, એ સર્વના જીવનની કે ખડો થયો એમાંથી જેટલી ચોળાય એમના દિદારની કંઈ કંઈ ટાઢીમીડી એટલી શરીર પર ચાળીને ઘડીપૂર્વના સુણી છે અથવા તો કેટલાકની ઊંડાઈના જૈન સાધુ જોતજોતામાં બાવાના રૂપમાં માપ પણ મેં કાઢ્યા છે. એને નિચોડ ફેરવાઈ ગયા ! સંધ્યાનો આછા અંધએટલો જ આવ્યા છે કે-વિલાસની આગમાં કારમાં પધારેલા નિગ્રંથ મુનિ પ્રાત:કાળમાં કે વિનાદર ઈદ્રિની મોકળાશમાં સાચા અહાલેક જગાવતાં દષ્ટિગોચર થયા. એમાં જીવનની અને સાત ધાતુમાં રાજા સમાન મેં વર્ણવેલ વૃત્તાંત સિવાય અન્ય કંઈ વીર્યની કેવળ બરાબી જ થયેલી હોય છે. પણ કરામત નથી.” જો કે મારા ધ ધ મને એ નકાગાર તુય પારિતોષિક અપાવી ાણિકને વિદાય જીવનને પાશ છોડવા દે તેમ નથી છતા કરવામાં આવી તેમ છતાં રાજવી ઉદાએ મહાત્માનું અંગ જોતાં નીતિકારના થતા
યનનું મનોમંથન પૂરું ન થયું. મુનિએ નિમ્ન વચને સહજ યાદ આવે છે.
વાપરેલી દીર્ધદષ્ટિ પર એ મુગ્ધ બન્યું. જગતના મોટા ભાગને એ સ્વભાવ હોવા
રંભા સમી રમણી અને એકાંત સ્થાન છતાં એમાં દોરેલું ચિત્ર સાચું છે એમ
પ્રાપ્ત થયા છતાં કામ પર આધિપત્ય મારે આમા પિકારે છે.
જમાવનાર ત્યાગી પ્રત્યે એને કુદરતી धनेषु जीवितव्येपु.
બહુમાન ઉદભવ્યું. જગતમાં વિલા भोगेष्वाहारकर्मसु ।
લાત મારી કેવળ પ્રતિજ્ઞા અર્થે મરી H: ગ્રાઉન સર્વ,
ફીટનાર વિરલા પણ પડ્યા છે. ૪ વાતા વાસ્થતિ યાન્તિ = || વિચારે ભારતવર્ષ ગૌરવવંત ભારયે. એ ચાર ચીજને જેઓ સમજીને ત્યજી સહસા મુખમાંથી.--ધનુચમાંથી બાણું છું દે એ જ સાચા સુખી અને સમજુ છે. તેમ–દે સરી પડ્યા.
નારાજ ! આટલું લંબાણ કરવાનું “ઓ ત્યાગી સાધુ ! સાચે જ હું
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
www.kobatirih.org
પ્રભાવિક પુરુષા-અંતિમ રાજય
Shri Mahavir Jain Aradhana Kendra
અંક ૨ જો]
જિનશાસન ૧૨ મલિન વૃત્તિથી કલક ચઢાવવા કમરનાર મારા જેવાને શિસ્ત આપી છે એટલું જ નહિં પણ જીવનભર યાદ રહી જાય તવા મેધપાઠ પણ આપ્યા છે, પાપપથમાં આકડ ભશૈલી અંગનાના વિચારમાં પલટા આણ્યા
છે અને મારા જેવા મદાંધની આ ભવ મીઠા માની યથેચ્છ રીતે વિચરનારની ઉઘાડી નાંખી છે. આ સત! હ્યુમને એક, બે વાર નહિ પણ અનેક વાર ધન્ય છે ! !
ચક્ષુ
77
'હું', હું, આવા ધન્યવાદ ! સિન્ધુ દેશના સ્વામી, સદાકાળ એ લંગાટા ને વેશ્યાના વિચારમાં જ રત રહેશે કે કંઇ રાજના જરૂરી કામેા માટે અને પ્રજાના શ્રેય અર્થે સમય કાઢશે!? '
પ્રભાવતીએ કમરામાં પ્રવેશતાં મજાકમાં કહ્યું ‘ દેવી! એમ ન બેલા.’ ઉદાયને તરતજ ઉત્તર આપતાં જણાવ્યું અને ઉમેર્યું કે-‘તમે જેને લંગોટા ધારો છે. એ સાચે જ એક જૈન સાધુ હતા.
‘આપ આ શું વદી રહ્યા છે ? શુ નજરે જોયા છતાં હજી પણ ભ્રમ સેવા છે ? આવી તે મશ્કરી હાય ? '
‘ના રે ના, આમ ઉતાવળા ન થાઓ.' આમ કહી ‘હું ત્હારા ધર્મ ગુરુની નિંદા નથી કરતા. બાહ્ય ચક્ષુએ જે વ્યક્તિને લ ંગોટા તરિકે જોતી હતી એ જ વ્યક્તિ મૂળ રૂપે એક જિનધ'ની ચુસ્ત પત્રિત્ર વિભૂતિ હતી. એણે કેવળ જિનશાસનને વિનાકારણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(3
અસાધારણે કલકમાંથી બચાવવા સારુ ભસ્માદિથી વિભૂષિત થઇ ‘બાવાજી ’ તે સ્વાંગ ધર્યા હતા.
"
· આપની ગુંચવણીભરી વાતમાં હાય તો યથાસ્વરૂપે કહો. કંચન અને મને કઇ સમજાતુ નથી. જે કંઇ બન્યુ
કામિનીથી સેંકડા ગાઉ દૂર વસનાર જૈન સાધુ ચંડિકાના મંદિરમાં શા કારણે ગયા ? ત્યાં વળી કુતરાની ચાટ સમી પેલી પૈસાની પૂજારણ કયાંથી પહેાંચી ? સ્વામી ! જે હોય તે ચેખ્ખા શબ્દોમાં કહેા. આ કઇ હાસ્યના પ્રસંગ નથી. પરમાત્મા મહાવીર દેવની ઉપાસિકા ને માર વ્રતધારી ચેટક ભૂપની તનયા પ્રભાવતી ઘડીભર પણ પોતાના ધર્મ પર કલીંક નહીં ચઢવા દે. કદાચ કોઇ રડીખડી વ્યક્તિ કર્મસ ંજોગે વ્રતભંગ આદરી કુમાર્ગે ગઇ હાય તો એ સંબંધમાં યાગ્ય તપાસ આદરશે.’
પ્રભાવતીએ ઉદાયનનરેશની વાતના આશય જુદા રૂપે લઈ જઈ આવેગમાં આવી જણાવ્યુ
2
· અરે ! પણ આટલા આવેગ શા સારું ? ’ઉદાયને સ્મિત કરતાં ને વાતને રંગ પર ચઢાવતાં ઉચ્ચાયુ અને લખાવ્યુ કે— ક્ષત્રિયાણીને આવા ગભરાટ ન શોભે. અરિહંત દેવની સાચી ઉપાસિકા આમ ધીરજ ન ગુમાવે. શું મહાવીર દેવની શ્રાવિકા જૈનશાસનની સેવા આ રીતે કરવા ધારે છે? એનામાં પૂરી વાત
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
લો 'પમ પ્રકારો -બવા નવા જેટલી કાર તેમના જ . ડી. જે 'મિમાં આ જાતના વીરલા સાગના પરીન શાસે બરું ? * મનુષ્ય પડેલા છે તે ધર્મનો વિજય તો પછી આ૫ ઝટ કરી નાખાન !
- , વજ અખિલ ભારતવર્ષમાં ફરફરે એમાં
નવાઈ પણ શી હોઈ શકે ? સ્વપતિ મુખે શા સારુ તલસાવે છે? હું ક્યાં
સર્વ વ્યતિકર સાંભળી પ્રભાવતીએ વાત નથી જાણતી કે આપને જૈન ધર્મ
પ્રેમાળ સ્વરમાં હસ્તા મુખવડે આર્જવતામાટે જરા પણ માન કે પ્રેમ નથી. તે વિના આમ દૂધમાંથી પોરા કાઢવાનું
ભરી વાણીમાં એક જ પ્રાર્થના કરી કે
નાથ ! આપ આજથી પ્રતિજ્ઞા કરે કે આ ગમે ખરું ?”
પ્રકારનો પ્રપંચ પુન: માત્ર એકલા જૈન અરે ! આ તો વાતનું વતેસર થઈ ધમ પ્રતિ જ નહિં પણ સર્વ ધર્મ પ્રતિ પડવું. દેવી ! તમે અહીં પગ મૂકશો નહીં આદરું. એ તે સુભાગે દઢ મનેત્યારે સાચે જ હું એ સાચા ત્યાગના બળવાળા ત્યાગી સાંપડ્યો અને પરિણામે વખાણ કરતું હતું, અને જેટલું તમારા સંદરે આવ્યું નહિંતર સામાન્ય કક્ષાનો દેનિક ઉપદેશોએ ન નિપજવ્યું એથી માનવીનું આપે જેલા સંયોગોમાં અવશ્ય અતિ વધારે, એ યોગોની દીર્ધદર્શિતાએ પતન થાત અને એ રીતે ધર્મ પર કાળી મહારા અંતરમાં નિપજાવ્યું છે. વળી ટીલી ચુંટત. આવા પ્રપંચ કરવાથી એ નિમિત્તે આજે મને ચેટકપુત્રીની વિનાકારણ આપદાને તરવાપણું છે. ધર્મભક્તિ કેવી છે? ચાળ મજડના એથી તે આ ભવને આવતા ભવ-ઉભયને રંગ જેવી છે કે અપજીવી પતંગ બગાડો થાય છે. આપને શ્રદ્ધા બેસે તે રંગ સદુશ છે ? એ ચકાસવાને ચગે શ્રી વીરના વચન સ્વીકારે. એ માટે મારે સાંપડ્યો, એ કંઇ જેવાતેવા આનંદનો આગ્રહ નથી, છતાં કોઈ પણ પંથની આવી વાત નથી. તમારી જિજ્ઞાસાને વધુ તીવ્ર જાતની આકરી અને અવલડી તાવણી કરવાની મારી ઇચ્છા નથી.’
તો અવશ્ય ત્યજી દ્યો, ” એમ કહી ઉદાયન પે સવિસ્તર રાણી! એ જાતનું “પણ” તે હારા વૃત્તાંત કહી સંભળાવ્યો. એ સુણતાં જ પગલાં અત્રે થતાં પૂર્વે મેં મનથી દેવીના મુખ પર લાલીમા પથરાઈ ગઈ, સ્વીકારી લીધું છે. ચંડિકા મંદિરના એક સામાન્ય શ્રમણે સ્વપ્રતિજ્ઞાન પાલન શમણની એ યાદ્રગીરી છે. હવે એ પૂર્વક વિકટ પરિસ્થિતિના ભયાનક વાદળ પ્રકારને ભય અમાત્ર તું ન ધરીશ. હેઠળ પસાર થઈ, શાસન પર જરા માત્ર અલબત્ત. મારું વલણ વીતરાગને માર્ગ ડાઘ પડવા ન દીધે એટલું જ નહિં પણ પ્રતિ વળ્યું છે, છતાં એમાં ભરતીના છે આભા પર કપ ચાર જ પાકની કયારે ગટશે એ ન જ કહી શકાય,
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ]
પ્રભાવિક પુરુ-અંતિમ રાજપ. અને હાર સરખી એટલે શ્રદ્ધા ઉત્પન્ન છે છતાં હજુ સુધી એને તરફથી દાણ થતાં તો કદાચ વર્ષોના વહાણા વીતશે કે નથી ભરાયું. એક મોટી બંધ પેટી એમાં
ની હાર લાગશે એ કોણ કહી શકે ?” (વહાણમાં) હોવા છતાં આ સામુદ્રિક
ત્યાં તે મહાલયના આંગણામાં કળા. કહે છે કે મારી પાસે દાણ ભરવાનું હળ થઈ રહ્યા. સંખ્યાબંધ પહેરેગીર સાધન નથી. બળજબરીથી પેટી ઉઘાડવા એક અજાણ્યા આદમીને વીટાઈ વળી, માંડી છતાં કેમે કરી ઉઘડતી નથી એટલે મહાલય પ્રતિ ઘસડી લાવતાં નજરે ચઢ્યા. થાકીને એના વહાણ પર પહેરે મક, તરત જ ભૂપતિ અંદરથી બહાર આ સામુદ્રિકને અહીં ઘસડી લાવવામાં નીકળ્યા અને અનુચરને તપાસ માટે આવેલ છે.” દરવાજા પર મેકો .
* જાઓ, સત્વર એને મારી સમક્ષ તરત જ સમાચાર મળ્યા કે “ આ ખડો કરે.”
(ચાલુ) તુક આદમી જાતે નાવિક છે. આજે સવારે એનું વહાણ સમુદ્ર કાંઠે લાંગરેલું
ચોકસી
પ્રશ્નોત્તરમાં સુધારે
૧. તીર્થકરના જે ભ ગણાયેલા છે તે એક મહાવીર સ્વામી સિવાય બીજા પ્રભુના સમકિત પામ્યા પછીના જ છે, પરંતુ તેટલા ઉપરથી એમ ન સમજવું કે તેઓ સમકિત પામ્યા તે અપ્રતિપતિ અથવા ક્ષાયિક હતું. પ્રાગે પ્રથમ ઉપશમ અને તેને અંતે યોપશમ સમકિત પામવાનો જ સંભવ છે. ત્રીજે ભવે તીર્થકરનામકર્મ નિકાચીત કરે છે તે વખતે પણ સમકિત ક્ષો પશમ કે ક્ષાયિક હોય છે; ક્ષાયિક જ હોય એમ નથી.
મહાવીરસ્વામીને તે સમકિત પામ્યા પછી અસંખ્યાત ભ થયા છે, તમાં મોટા ભવો ૨૭ કહેલા છે.
૨. યુગપ્રધાન એક સાથે પણ જેમ આર્યમહાગિરિ ને આર્ય સુહસ્તિ થયા ડતા તેમ થાય છે.
૩ સિદ્ધ થનારા જીવોના શરીરનો ભાગ સંકેચાય છે તે તેમાં ગુણઠાણાને તે રોગનિધિ કરે છે ત્યારે થાય છે. ચંદ્રમાને અંતે લખેલ છે તે ભૂલ છે.
નું સૂચવનારને આભાર માનવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક્ષરનારી!
( અનુસંધાને પૃ૨૪ થી પુલ બાંધેલ છે તેવા નદી-નાળા થી નાણસો અને વાહનો બેધડકપણે-ખેથી જઈ શકે છે, તે લ ન હોય તો ચોમાસા વિરેના સમયે તેવા વિષમ સ્થળેથી પસાર ધવું બહુ મુશ્કેલીભર્યું હોય છે અને કેટલીક વખતુ તે તેમાં પૂરેપૂરું જોખમ રહેલું હોય છે, તેવી જ રીતે આ ભવસાયર પણ સહેલાઈથી ઓળ' જેવા અતિ કઠીન છે. પરંતુ તેના પર જ , દાન, માં, સમતા, સરળતા, પ્રમાણિક્તા, નિભતા, ધર્મ પાલન નીતિપાલને હત્યાદિ શુભ કાર્યોરૂપ પુલ બાંધી ત્યાર પછી તેના પર ચાલીએ તે કુગતિઓરૂપ અગાધ જળથી ભરેલા આ સંસારમુકથી ભય રહેતા નથી અને નિભય પણે શિવપુરમાં પહોંચી શકાય છે.
ફૂલવાડીના માળીમાં અને બાળકોને શિક્ષણના શિક્ષકમાં-એ બનેમાં બહુ સામ્યતા રહેલી છે. માળી નાજુક એવા કુમળા ઝાડોને જેમ વાળવા ધારે તેમ વાળી શકે છે, તેમ શિક્ષકે પણ બાળને જે રસ્તે વાળે તે રસ્તે તે વળે છે અને તે વખતના-બાળકાળના સંસ્કારે બહુ મજબૂતાઈથી રોપાય છે. વળી માળી જેમ નાના નાના ફૂલના ક્યારાની ખૂબ સંભાળ રાખે છે અને તેને વખતસર પાણી પાય છે, જે તેને વખતસર પાણી પાવામાં ન આવે તે તે સુકાઈ જાય છે. તેવી જ રીતે શિક્ષક પણ બાળકાની બરાબર સંભાળ રાખે અને સમજાવીને, હેતથી, મા! વર્તનથી તેને સુશિક્ષણ આપે તે બાળકરેપ ફલ-ચાર પ્રકૃતિ રહે છે અને જો તેને તાડનેતન કરે તો તે કરમાઈ જાય છે તેમજ ધારેલી અસર થવી તે દૂર રહી પરંતુ તે યોગ્ય અભ્યાસ કરવાને બદલે નિબઈ અને રપેક બને છે. વળી માળી જેમ જરૂરી એવા ફૂલઝાડના ક્યારામાં ઉગેલા વ્યર્થ તૃણનું
ભૂલન કરી નાખે છે. કેમકે તેમ ન કરે તે જરૂરી ઝાડાને કસ તે ચૂસી લે છે તે માટે તેમ કરવું જરૂરી છે. તેવી જ રીતે યોગ્ય અને સમજુ શિક્ષક પણ બાળકોની સાથેના અયો વર્તનવાળા તેમજ કુમાગી વિદ્યાર્થીઓને દૂર કરે છે. અથવા તેવાઓને બનતા પ્રયાસ સુધારવા પ્રયાસ કરે છે. પણ નાજુક અને ગિતા બાળકોને તેવી અાગ્ય બતથી બચાવ તે ખાસ લક્ષ રાખે જે છે. આ પ્રમાણે વાડીના માળમાં અને શિક્ષણદાતા શિમિ. બહુ સામ્યતા રહેલી છે. શિક્ષકની જવાબદારી વિશેષ છે. કેમકે તેને ચૈતન્યવંતા બાળકેમાં સારા સંસ્કાર પાડવાના હોય છે.
બૂઝાઈ જતે દીપક વધુ ને વધુ જોરથી પ્રકાશી ઉઠે છે. પણ તે તેના બૂઝાવાન નિશાની હોય છે તેવી જ રીતે દુર્જન પણ દ મૂકીને તેની દુર્જનતા-નિલ જજતા બતા છે ત્યારે તેને અંત નજીક હોય છે. પોતાના હાથે જ પોતાના પગ પર તે કુઠારાઘા કરતા હોય છે તે તેને ભાગ્યે જ ભાન છે છે. દુર્યોધને કામથી પ્રેરાઈને લાજ-રામ -નાગ કરી. મ .સભાની વચમાં મહાતી પર્દાના વસ્ત્રોને ખેંચાવવા માં - - તે કોય ને! અંતકાથાને જ નુચ નું. સત્યને જ થાય છે જ એટલે સતીત્વ
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઞક ર
{{{ !!.
છ
નું
પુના આ અ વ ધિના ભાવ શયન ફરી મરણને રાણી પર નાચે છે કે અન્યને અવગતના કતામાં કા છે કે ત્યાંથી નીકળવું બહુ મુશ્કેલ હોય છે.
ભૂત-પ્રેતાદિક હલકા
અંતરને પાક અને બાકી માણસને જ પ્રાત કરી. રાકે
'',,
નિડર મગસ
તે ત્યાંથી બેધડક ચાહ્યો ય છે અને તેની નિડરતામાં એટલું તે બળ હોય છે કે તેની પાસે મૃતાષ્ટિનું એ ચાલવુ પ્રાયઃ અરાય હોય છે. તે વિષે
અખાએ ડોક જ કહ્યું છે કે.
.
અખા પ્રેત બીજાને ખાય. ધીરજવાન તે કુરાલે જાય." આમ ધીરજ તે નિડરતા એ એવા તો ઉત્તમ ગુણો છે કે ગમે તેવા ગુંચવણના પ્રસંગે પણ તેમાંથી માર્ગ નીકળી શકે કે,
મુખ છે માટે ખેલવું જ એએ એમ માનવું એ લભરેલું છે, ઘણા માણસા એવા હોય છે કે જેઓ સતત આવ્યા જ કરે છે. સાંભળનારને તે વાતમાં રસ પડે છે કે નહીં. તેને તેને વિચાર પણ હાતા નથી અને માલવામાં પણ કાં તે પોતાની આપવીતી ડાય છે કે એવી કાર નિર્માલ્ય કહાણી હોય છે. આથી બીજી વાર તેવા માણસ મળે તો તેની સાથે વાત કરવા માંડી એટલે તે તે ગુંદરની મા ચોંટશે અને અલકમલકની વાતો કાઢો. આવા માણસોએ સમજવું જોઇએ કે સાને વખતની કિંમત હોય છે અને એવા ટાયલા સાંભળવા કોઇ નવરું નથી હોતું, માટે વિચારપૂર્વક. જરૂર જેટલું, અને ત્યાંસુધી મિતાક્ષરી ભાષામાં, સચોટ અસર કરે તેવી રીતે સ્થાન જોને, અને પાતાની યોગ્યતા નણીને વચન બદનારને કદી પણ પાછળથી પશ્ચાત્તાપ કરવાનો પ્રસંગ આવતા નથી.
યુવાની એ દીવાની ગણાય છે. તેમાં અનેક દુખ્યા બની જવાતો સંભવ છે. યુવાનય તદ્દન નિર્દોષ રીતે જવી મુશ્કેલ છે. તેમ જ યુવાનવયમાં શાંત અને ગ ંભારભાવ રહેવા પણ મુશ્કેલ છે, તેને બદલે પ્રાયઃ ઉ‰ખલતા અને તનમનાઝ હોય છે. આ પ્રમાણે યુવાનીની એક બાજુએ અનિષ્ટો રડેલા છે. જ્યારે તેની બાજી બાજુ જોઇએ તાજે કા યુવાવસ્થામાં થઈ શકે છે તેવુ કાર્ય બીજી એક વયમાં થઇ રાતુ નથી. જે યુવાન મનુષ્ય ધારે તો ઘણા કાર્યોમાં તે ફત્તેહ મેળવી શકે છે તેમ ધકા માં પણ તે સારામાં સારી પ્રતિ કરી રાંક છે કે જે કામ આવશ્યમાં કે વૃદ્ધુચમાં બનવુ' પ્રાયઃ અશકય છે, માત્ર સવાલ એટલા જ છે કે તેવી ભાવના જાગવી જોઇએ અને યુવાનીને સદુપયોગ થવા જોઇએ.
રૂપવાન જે સદાચારી હાય તો જ શોભે છે, તપસ્વી ન્હે સમાધારી હોય તે જ દીપે છે અને સત્તાધીશજો ન્યાયવાન હોય તે જ ગૌરવને પાત્ર બને છે; પરંતુ એ ત્રણે તે વિપરીત માગે ગમન કરે તે તેએ તેના વાસ્તવિક સ્થાનથી પતિત થાય છે, જગતમાં તેમની લઘુતા થાય છે અને ભવાંતરમાં તે તે કાર્યાન કટુ વિષાકો તેને ભાગવવા પડે છે– ગતિમાં જવું પડે છે.
લુહાર જેમ લોઢાને ગરમ થાય ત્યારે ટીપાત તેને ચોગ્ય ઘાટ બનાવે છે, પરંતુ ટાઢા લોઢા પર ઘણુના પ્રહારો કરી તે પોતાની શક્તિને વ્યર્થ વાતો નથી. કમ તે સારી રીતે આણે છે કે મનગમને ઘર ગરમ થયેલા લોઢા પર પ્રહારો કરવાથી જ બને છે.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
શ્રી જૈન ગમ પ્રકા
[ 48114
તેવી જ રીતે કાક પણ વધમાં સમય વિના માસી નાખવાથી તે માટેનું કાગટ થ અને મુખની કારોમાં અપવુ પડે છે. તેને પલે સમય પ્ર એ જ વાત બોલવાયા તે પ્રસ શોભી નીકળે છે અને તે વચનો કાર્ય સાધક અને છે. આમ તણી આજુબાજુની પરસ્થિતિનો અભ્યાસ કરી કાથું કરવું તેમજ વચન ઉચ્ચારવું તે યોગ્ય અને હિતકર છે.
** વૃહા હા પ્રભુ ! રૃઠા અમીરસ મહુ. નાહા હા પ્રભુ ! નાડી અશુભ શુભ દિન વહ્યા." શ્રોમક્ ધાાયજી મહારાજ, ઉપરોક્ત સ્તવનની કડામાં ભક્તિભરેલા હ્રદયે પ્રભુને કહે છે કે હું નાથ ! આપના દર્શનથી આજે મારા હૃદયપટ પર તે અમૃતના મેધા ષ્ટિ થ છે અને સર્વ પ્રકારના અશુભ તા નાકા યાને ભાગી ગયા છે અને શુભના-માંગહ્યુંમય દિવસો શરૂ થયા છે.' પ્રભુના યથાર્થ દાન કરનારના આંતિરક અને બાહ્ય અશુભા દુર થાય એમાં શું નવાઇ !
શુક્લ પક્ષમાં પિતને બ્રહ્મચર્ય પાલનના નિયમ હતા અને કૃષ્ણ પક્ષમાં પત્નીને તે પ્રકારના નિયમ હતા. એ યુગલ તે શ્રી વિજય શેઃ અને વિજયા શેઠાણી કે જે મહાનુ ભાવા ત્રિકરયાગે શુદ્ધ બ્રહ્મચર્ય વ્રતને ગુપ્ત રીતે પાળવાથી જે ૮૪૦૦૦ સાધુઓની તેલ ગણાયા હતા. નમરકાર હું આવા યુગલને અને બ્રહ્મચર્ય' મહાવ્રતને !
સુગંધ સૌને પ્રિય હોય છે અને દુર્ગંધ સૌને અપ્રિય હોય છે. દુર્ગંધમાં તો માત્ર કીડાઓ જ રાચે. બાકી સમજદાર તો તેમાં ન જ રાચે એ દેખીતુ જ છે, એ પ્રમાણે મનુષ્યમાં પણ જો ગુરૂપ સુગંધ મ્હેકતી હોય તો તેની સુવાસ ગ્રહણ કરવા સૌ કદ આકાશને સ્વયમેવ જ આવ એવા કુદરતી નિયમ છે. અલબત્ત, અવગુણુના પણ ગ્રાહકો ડ્રાય છે. પણ તે તેા દુર્જન પુરુષો, બાકી મુક્ત સમાજ તે ગુણુને જ આદર-ગુણના જ રાગ કરશે એ નિશ્ચિત છે, માટે પોતાનામાં આકાંક્ષા રહિતપણે ગુણાને જ વધારવા લક્ષ રાખનાર ક્રમે ક્રમે ઉન્નતિના અને આત્મીય ઉત્કલ્પના ઉચ્ચ શિખર પર ચડી રાકે છે.
હુકમ કરવાથી રાજાઓનું કામ પૂર્ણ થાય છે, ઇચ્છિામાત્ર કરવાથી દેવતાઓનુ કા પરિપૂર્ણ થાય છે અને શરીરવડે મહેનત કરવાથી સામાન્ય મનુષ્યાનું કામ થાય છે. પુણ્યની તરતમતાથી આ પ્રમાણેની ભિન્નતા જગતમાં રહ્યા જ કરે છે, તે તણી સુજ્ઞજનો પુણ્યરૂપ જમે પાસુ વધારવા સદા ઋગૃત હોય છે.
સુ વિચારેને મનમાં લાવવા એ દ્ર સ્થિતિને આમંત્રણ આપવા બરાબર છે, કુમકે માણસ જેવા વિચારો કરે છે તેને જ પ્રાયઃ તે થાય છે. તેની પરિસ્થિતિ પણ લગભગ તેવી જ રચાય છે. ખૂનનો વિચાર કરનાર જ ખૂન કરે છે. આમ વિચાર એ સ્થિતિનો ઉત્પાદક ડેટ તે કાર્યોને જવાબદાર છે. આટલા માટે ઉચ્ચ વિચારા, ઉચ્ચ ભાવનાઓ, ઉચ્ચ આદરો રાખવાથી કુદરતી રીતે જ તેનામાં એજના અમી ઊભરાય છે કે જેની શુભ અસર અન્યના ઉપર થયા વિના રહેતી જ નથી. એમ જાણીને સુદ્ર વિચારે તે તિલાંજલિ આપવા, તેના આવવાના ારાને બંધ કરવા અને તેને સ્થાને ઉચ્ચ વિચારાથી મગજને અંતે હૃદયને ભરી દેવું એ ઉતિને પુગામી ઉપાય છે.
રાજપાળ મગનલાલ હેારા
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંવત ૧૯૯૩ ના ફાગણ માસની પત્રિકા ન, ૩૭ શ્રી સિધ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ—પાલીતાણા ( સ્થાપના સ, ૧૯૬૨ ના ચૈત્ર શુદિ ૧૦ )
ધાર્મિક પ્રવૃત્તિઓ-નિયમાનુસાર સામાયિક, પ્રતિક્રમણ, ગુરુવંદન, તપશ્ચયા તથા ફાગણ શુદિ ૧૩ ના બધા વિદ્યાર્થીએ પરમ પવિત્ર તીથાધિરાજ શ્રી શત્રુંજયની છ ગાઉની યાત્રાએ ગયા હતા, વગેરે ધાર્મિક પ્રવૃત્તિઓ થઇ હતી. ભેટઃ
શેઠ ધીરજલાલ પાનાચંદ હા. ભની મ્હેન અમદાવાદ. પૂજાસ ચડુની ચાપડી નં. ૨. શેઠ કીલાભાઇ રામજી ભાવનગર, મેસુબ તથા પેંડા શે. ૧૦ દેોચાપુરી શે. ૧૦. શ્રી લબ્ધિસૂરીશ્વરજી જૈન સેવાસમાજ માંડળ-પાલીતાણા સાકર શે. ૧૦. શેઠ રાયચંદ વીઠ્ઠલદાસ ભાવનગર, જનની રકાબી ન: ૨, વાટકા ન. ૧, અને વાટકી ન’, ૧.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમણવારઃ—
શેઠ મગનલાલ લાલભાઇના ધર્મ પત્ની શ્રીમતી ભુરીબેન હા. અંબાલાલભાઈ
અમદાવાદ,
ફા. જી. ૧
. ફે. શુ. ૧૩
કુ. શુ. ૧૫ રૂા. ૧. ૪
ફા. ૧. ૦))
શેઠ ચતુર્ભુજ મોતીલાલ. ભાવનગર
શેડ નેમચંદ કીરચંદ, નવસારી
શેઠે શકરાભાઈ ચુનીલાલ. અમદાવાદ. બાપુસાહેબ જીવનલાલ પનાલાલ. મુંબઇ. સંઘવી રામજી ભગવાનજી. નાની તુખડી—કચ્છ.
ફાગણ માસની આવક,
૯૪૩–૯–૬ શ્રી નિર્વાહ ફંડ ખાતે, ૧૧૬-૦-૦ શ્રી વાર્ષિક મદદ ખાતે. ૧૬૯-૦-૦ શ્રી ભાજન ક્રૂડ ખાતે,
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩-૧- શ્રી કેળવણી ફંડ ખાતે. પ૦૬-૦-૦ શ્રી સ્વામીવાત્સલ્ય ટ્રસ્ટ ફંડ ખાતે.
ર-૪– શ્રી દેરાસરજી ખાતે. ૫૦૧-૦-૦ શ્રી કેળવણી ટ્રસ્ટ ફંડ ખાતે.
૨૨૫૫–૧૨–૦ -
વિવાદ સભા.
ગુજરાતી ૧ ગ્રામ્ય જીવને.
૩ સામાજિક જીવન. ૨ હિંદનું નવું રાજ્યબંધારણ. જે સમાજવાદ.
ENGLISH. 1 Poverty and its effect. 3 Socialism, 2 Caste system.
4 Health. મુલાકાત –શેડ નગીનદાસ કરમચંદ પાટણ, શેઠ જેઠાલાલ અમૃતલાલ મુંબઈ, શેઠ લાલજી દેવજી મુંબઈ, શેઠ દેવજી ટેકરશી રંગુન, શેઠ કેશરીયલ મેતા જાવાલ, ભાઈશ્રી રતિલાલ રિબંદર. વિશ્વ ગૃહસ્થોએ મુલાકાત લીધી હતી.
ઉપદેશને પ્રવાસ સંસ્થાના પ્રચારકાર્ય તેમજ ફાળા માટે સંસ્થાના ઉપદેશકેને ખાનદેશ તેમજ નાગપુર અને ધારવાડ તરફ મોકલવામાં આવ્યા હતા. બારડોલી, અમલનેર, જલગામ. આલા, નાગપુર, ધારવાડ વિગેરે સ્થળેથી જે જે ગૃહ તરફથી મદદ મળી છે તે સર્વેને આભાર માનીએ છીએ.
જલગામમાં ધી ગેંદાલાલ મીલના સેક્રેટરી શ્રીયુત કેશવલાલ હરિચંદ મોદીએ તથા ધારવાડ બોસ્ટલ રૂકુલના ગવર્નર રાવબહાદુર કેશવલાલ હીરાલાલ
એ જે સગવડતા અને સહાનુભૂતિ દશાવી છે તે બદલ આભાર માનીએ છીએ.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિરાજ શ્રી હિમાંશુવિજ્યને અદકારક વર્ગવાસ સંત રાજ માં ઢિચંદજી મહારા. દિન - ન જાનન વ નવા વાત તા પ્રા. શાખ્ય શ્રી વિજયધમ - તમને ના કરે જે વધુવયમાં એક સરિના શિષ્ય એ છે જેવા કઠિન પ્રદે- એક અભાવ થવાથી તેમના ગુરુ મહાકામાં પોપકોર વૃત્તિએ પ્રવાસ કરી રાજન લાગી આવે તેમાં તે આશ્ચર્ય હેલા મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીના આ શું? પર તુ જે કે તેમના પરિચયમાં અનેક પ્રકાર તૈયાર થઇ રહેલા અનેકો આવેલા છે તેમને તેમની મેટ અસહ્ય તીના ઉપનામવાળા શિષ્યરત્ન હિમાંશુ જણાય તેમ છે. જેનો સમુદાયે એક વિજયજી માત્ર ચાર પાંચ દિવસના પહેલ પાડેલા અને ઝગમગાટ કરતે હરે મેલેરીયા તાવના
ગુમાવ્યા છે. એક વ્યાધિથી કાં
ગુણ મુનિની ચી જતાં ભાગમાં
શાસનને છેટ જ હાલા ગામે
પડી છે. એવા ચૈત્ર વદિ શનિ
સગુણ મુનિવરે કાળધર્મ
ઓની સંખ્યા પામ્યા છે. આ
બહ અપ છે તેમાં
ઘટાડો થયેલ છે. વિગેરે ભાષાઓ
એમના પ્રવાસ માં પ્રવીણ હતા.
કઠિન છતાં સર્વે અનેક શાસ્ત્રના
મુનિઓના સં અવગાહી હતા.
ગાતથી સુખરૂપ પ્રાચીન શોધ
હતા. તેમાં એખાતામાં પ્રોનિ
કાએક ખામી વાળા હતા. અનેક
આવી પડી છે, લેખો લખવાથી
પરંતુ ભવિત
વ્યતાં બળવાન નરમાં પ્રસિદ્ધિ
હોવાથી હવે તે 'પામેલા તા. એ જ્ઞાનના પ્રાયે અભા- સંબંધમાં શાંતિ રાખ્યા સિવાય બીજો વાળા મારવાડ પ્રદેશમાં બેરલટ ગામ ઉપાય જ નથી. સ્વયં સંસારની પરિસ્થિમાં જન્મ્યા હતા છતાં પૂર્વભવજનિત તિને સમજનાર મહારાજ શ્રીવિદ્યાવિય થોપશમાદિકના બળથી સારા અભ્યાસી અને દિલાસે આ પવાનું અમારું કામ યા તા. ચારિત્ર પાળવામાં પૂરેપૂરા નથી. અમે તે જેવા ઉત્સાહથી સિંધમાં " હતા. અન્ય જનોને ચારિત્રના પધાયા છે તેવો ઉત્સાહ કાયમ રાખવામા ૩પ તા. વક્તા ડા. કવિ હતા. ઉલ્લાડ ભંગ ન થવા વિનંતિ કરી દુલક હતા અને જે આ વિશેષ ગતના આત્માને શાંતિ કરીએ છીએ.
કો
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandiri Rey, Vi). B. 138 સલામાથાં મળી શકશે. કોજિનદાસગણિકૃત , ભદ્રબાવાડકન નિનિવા) - - ર થી જિનદાસના ન યુક્ત - * . - * ' . . ધર્મ સાગર જીત, તિથિનિનું " 5' ૦-૧ર* * * ચૌમુત્ર વનિઃ ( . કાલિય ન : [ ભાગ લે છે, બીજે. સંપૂર્ણ ] -0 ક ર : ! ! ઉપદેશમા ! બધા :- અરિશીત પાપ છત્તિયુક્ત 6-0 11 - *, રાશનક સટીક ( ઉં. ધમબાગ. સિરિચિત ) ૧ર ! નાગર છે તેની સંગ્રામસિંહવિરાપ્તિ 1 3 થી રોપાવક સ્ત્ર ભાગ ન લી. ( ડ.યાય : દીક યુક્ત) એ નિવભાવના નિઃ ભાગ 1 લે. ફરી હેમચંદ્રમતિ પત્ર ટીકાયુક્ત) --- 19 કષક-કલ્પસૂત્ર ટીકા (છે. સિવિચિત ) . 18 વરાક પ્રકરણ ? હરિભદરિવિરચિત-અ ભરિ પ્રણીત નિયુકn ) 18 કાવશ્યક ત્રાણિ ( નવીન સાધુ ) 20 ઉપાદાદિ સિટિ ( શ્રી ચંદ્રસેનસૂરિ પ્રગતિ સાધતુ કીકાત ) 22 શ્રી વર્ધમાન દેશના. સંસ્કૃત ગદ્યપદ્ધ રાજકીર્તિગાણ વિ1િ } 2 શ્રી ત્રિ ધૃણિ ( હરિભદ્દી વૃત્તિ કત 23 બી અનુગાર ચૂણિ , 24 ધર્મોપદેરા કાકા. ( સંસ્કૃત ગદ્ય'ધ ધ..ને ) 25 લા ભગવતી અને ભાવાંતરયુક્ત ભાગ 1 લા, ફાતક કે પ્રતિ લિસ ) -- ર૬ શ્રી તિષ કરક પ્રકિણક સટીક ( મલયામજીકૃત ટીકયુક્ત આ ---- ર૭ પંચવટુક અંધ (શ્રી હરિમુનિ તુકાયુક્ત) 28 વિચારરત્નાકર ( ઉ. કોર્તિવિજયજી ! છે. આ પરિક ચરિત્ર સંસ્કૃત પ" એ કળભાચાર્ય વિરચિત) For Private And Personal Use Only