________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં દેલવાડાના સ્થાપત્યને ચરણે
મરણ જગાવ્યા જુગ જુગ એ જેન કેમ હું હું, તારા પ્રતાપ વહતા દિન એક સ દિગન્ત; વર્ષો વહી ગયાં પણ એવી ઊભી કળા છે,
જ્યાં જેન ઢિ ભાસે એવી પૂનિત ધરા છે. ૧ શ્રી તીર્થ એ શત્રુંજય શાશ્વત ઉભે પ્રમાણે, ગિરિનાર પુરીપાવા એવાં ઘણાંય જાણો, આ સર્વ તીર્થ છે કે છે કે કળાયાં છે, મંદિર દેલવાડા પ્રાચીન કમરણ નયા છે. ૨ આ દિવ્ય દેલવાડા ! તારી ભૂમિ પૂનિત છે, એ વિમળ તેજ વસ્તુથી પાદર પૂનિત છે; તારે પ્રતાપ ધાએ શુભ મંદિર ચણાવ્યા, શુભ ચણું જ વિભૂપિન ભૂ-પત્ય બનાવ્યા. ૩ એ . તુજ કળા નિહાળી આ ઉડાં વડે છે, શાશ્વત નથી કંઇ પણ” એ મને ગાન કહે છે, '; એ. ના હો, અરે ના વિનિ કપટ પડે છે, જે કે જગે ન જેનાં અમ જેવી કે” જડે છે. જે ઓ જેન ! જેન ઈતર ! આ દેશ જે તમારો, તો કાં ન તમ કળાને આગળ વધુ પ્રસારો ?
સજર્યું તે નાશ માટે ? એ આદિ સુષ્ટિ ધારો, કિન્તુ ન થઈ પ્રફુલ્લિત કા સ્વાથ્યને સુધારે. ૫ હો ધન્ય ભાભૂમિ ને દેહ નિજ રસાળો, હો ધન્ય ધીર વિમળ, વીર વસ્તુ તેજપાળે; હો ધન્ય અદાચળ જે ચમકતો સિતારો, કારીગરી, કેળાને એ સુકળાના કારો. ” ૬
વિનોદચંદ્ર શાહ
For Private And Personal Use Only