________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
શ્રી જૈન ગમ પ્રકા
[ 48114
તેવી જ રીતે કાક પણ વધમાં સમય વિના માસી નાખવાથી તે માટેનું કાગટ થ અને મુખની કારોમાં અપવુ પડે છે. તેને પલે સમય પ્ર એ જ વાત બોલવાયા તે પ્રસ શોભી નીકળે છે અને તે વચનો કાર્ય સાધક અને છે. આમ તણી આજુબાજુની પરસ્થિતિનો અભ્યાસ કરી કાથું કરવું તેમજ વચન ઉચ્ચારવું તે યોગ્ય અને હિતકર છે.
** વૃહા હા પ્રભુ ! રૃઠા અમીરસ મહુ. નાહા હા પ્રભુ ! નાડી અશુભ શુભ દિન વહ્યા." શ્રોમક્ ધાાયજી મહારાજ, ઉપરોક્ત સ્તવનની કડામાં ભક્તિભરેલા હ્રદયે પ્રભુને કહે છે કે હું નાથ ! આપના દર્શનથી આજે મારા હૃદયપટ પર તે અમૃતના મેધા ષ્ટિ થ છે અને સર્વ પ્રકારના અશુભ તા નાકા યાને ભાગી ગયા છે અને શુભના-માંગહ્યુંમય દિવસો શરૂ થયા છે.' પ્રભુના યથાર્થ દાન કરનારના આંતિરક અને બાહ્ય અશુભા દુર થાય એમાં શું નવાઇ !
શુક્લ પક્ષમાં પિતને બ્રહ્મચર્ય પાલનના નિયમ હતા અને કૃષ્ણ પક્ષમાં પત્નીને તે પ્રકારના નિયમ હતા. એ યુગલ તે શ્રી વિજય શેઃ અને વિજયા શેઠાણી કે જે મહાનુ ભાવા ત્રિકરયાગે શુદ્ધ બ્રહ્મચર્ય વ્રતને ગુપ્ત રીતે પાળવાથી જે ૮૪૦૦૦ સાધુઓની તેલ ગણાયા હતા. નમરકાર હું આવા યુગલને અને બ્રહ્મચર્ય' મહાવ્રતને !
સુગંધ સૌને પ્રિય હોય છે અને દુર્ગંધ સૌને અપ્રિય હોય છે. દુર્ગંધમાં તો માત્ર કીડાઓ જ રાચે. બાકી સમજદાર તો તેમાં ન જ રાચે એ દેખીતુ જ છે, એ પ્રમાણે મનુષ્યમાં પણ જો ગુરૂપ સુગંધ મ્હેકતી હોય તો તેની સુવાસ ગ્રહણ કરવા સૌ કદ આકાશને સ્વયમેવ જ આવ એવા કુદરતી નિયમ છે. અલબત્ત, અવગુણુના પણ ગ્રાહકો ડ્રાય છે. પણ તે તેા દુર્જન પુરુષો, બાકી મુક્ત સમાજ તે ગુણુને જ આદર-ગુણના જ રાગ કરશે એ નિશ્ચિત છે, માટે પોતાનામાં આકાંક્ષા રહિતપણે ગુણાને જ વધારવા લક્ષ રાખનાર ક્રમે ક્રમે ઉન્નતિના અને આત્મીય ઉત્કલ્પના ઉચ્ચ શિખર પર ચડી રાકે છે.
હુકમ કરવાથી રાજાઓનું કામ પૂર્ણ થાય છે, ઇચ્છિામાત્ર કરવાથી દેવતાઓનુ કા પરિપૂર્ણ થાય છે અને શરીરવડે મહેનત કરવાથી સામાન્ય મનુષ્યાનું કામ થાય છે. પુણ્યની તરતમતાથી આ પ્રમાણેની ભિન્નતા જગતમાં રહ્યા જ કરે છે, તે તણી સુજ્ઞજનો પુણ્યરૂપ જમે પાસુ વધારવા સદા ઋગૃત હોય છે.
સુ વિચારેને મનમાં લાવવા એ દ્ર સ્થિતિને આમંત્રણ આપવા બરાબર છે, કુમકે માણસ જેવા વિચારો કરે છે તેને જ પ્રાયઃ તે થાય છે. તેની પરિસ્થિતિ પણ લગભગ તેવી જ રચાય છે. ખૂનનો વિચાર કરનાર જ ખૂન કરે છે. આમ વિચાર એ સ્થિતિનો ઉત્પાદક ડેટ તે કાર્યોને જવાબદાર છે. આટલા માટે ઉચ્ચ વિચારા, ઉચ્ચ ભાવનાઓ, ઉચ્ચ આદરો રાખવાથી કુદરતી રીતે જ તેનામાં એજના અમી ઊભરાય છે કે જેની શુભ અસર અન્યના ઉપર થયા વિના રહેતી જ નથી. એમ જાણીને સુદ્ર વિચારે તે તિલાંજલિ આપવા, તેના આવવાના ારાને બંધ કરવા અને તેને સ્થાને ઉચ્ચ વિચારાથી મગજને અંતે હૃદયને ભરી દેવું એ ઉતિને પુગામી ઉપાય છે.
રાજપાળ મગનલાલ હેારા
For Private And Personal Use Only