SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઞક ર {{{ !!. છ નું પુના આ અ વ ધિના ભાવ શયન ફરી મરણને રાણી પર નાચે છે કે અન્યને અવગતના કતામાં કા છે કે ત્યાંથી નીકળવું બહુ મુશ્કેલ હોય છે. ભૂત-પ્રેતાદિક હલકા અંતરને પાક અને બાકી માણસને જ પ્રાત કરી. રાકે '',, નિડર મગસ તે ત્યાંથી બેધડક ચાહ્યો ય છે અને તેની નિડરતામાં એટલું તે બળ હોય છે કે તેની પાસે મૃતાષ્ટિનું એ ચાલવુ પ્રાયઃ અરાય હોય છે. તે વિષે અખાએ ડોક જ કહ્યું છે કે. . અખા પ્રેત બીજાને ખાય. ધીરજવાન તે કુરાલે જાય." આમ ધીરજ તે નિડરતા એ એવા તો ઉત્તમ ગુણો છે કે ગમે તેવા ગુંચવણના પ્રસંગે પણ તેમાંથી માર્ગ નીકળી શકે કે, મુખ છે માટે ખેલવું જ એએ એમ માનવું એ લભરેલું છે, ઘણા માણસા એવા હોય છે કે જેઓ સતત આવ્યા જ કરે છે. સાંભળનારને તે વાતમાં રસ પડે છે કે નહીં. તેને તેને વિચાર પણ હાતા નથી અને માલવામાં પણ કાં તે પોતાની આપવીતી ડાય છે કે એવી કાર નિર્માલ્ય કહાણી હોય છે. આથી બીજી વાર તેવા માણસ મળે તો તેની સાથે વાત કરવા માંડી એટલે તે તે ગુંદરની મા ચોંટશે અને અલકમલકની વાતો કાઢો. આવા માણસોએ સમજવું જોઇએ કે સાને વખતની કિંમત હોય છે અને એવા ટાયલા સાંભળવા કોઇ નવરું નથી હોતું, માટે વિચારપૂર્વક. જરૂર જેટલું, અને ત્યાંસુધી મિતાક્ષરી ભાષામાં, સચોટ અસર કરે તેવી રીતે સ્થાન જોને, અને પાતાની યોગ્યતા નણીને વચન બદનારને કદી પણ પાછળથી પશ્ચાત્તાપ કરવાનો પ્રસંગ આવતા નથી. યુવાની એ દીવાની ગણાય છે. તેમાં અનેક દુખ્યા બની જવાતો સંભવ છે. યુવાનય તદ્દન નિર્દોષ રીતે જવી મુશ્કેલ છે. તેમ જ યુવાનવયમાં શાંત અને ગ ંભારભાવ રહેવા પણ મુશ્કેલ છે, તેને બદલે પ્રાયઃ ઉ‰ખલતા અને તનમનાઝ હોય છે. આ પ્રમાણે યુવાનીની એક બાજુએ અનિષ્ટો રડેલા છે. જ્યારે તેની બાજી બાજુ જોઇએ તાજે કા યુવાવસ્થામાં થઈ શકે છે તેવુ કાર્ય બીજી એક વયમાં થઇ રાતુ નથી. જે યુવાન મનુષ્ય ધારે તો ઘણા કાર્યોમાં તે ફત્તેહ મેળવી શકે છે તેમ ધકા માં પણ તે સારામાં સારી પ્રતિ કરી રાંક છે કે જે કામ આવશ્યમાં કે વૃદ્ધુચમાં બનવુ' પ્રાયઃ અશકય છે, માત્ર સવાલ એટલા જ છે કે તેવી ભાવના જાગવી જોઇએ અને યુવાનીને સદુપયોગ થવા જોઇએ. રૂપવાન જે સદાચારી હાય તો જ શોભે છે, તપસ્વી ન્હે સમાધારી હોય તે જ દીપે છે અને સત્તાધીશજો ન્યાયવાન હોય તે જ ગૌરવને પાત્ર બને છે; પરંતુ એ ત્રણે તે વિપરીત માગે ગમન કરે તે તેએ તેના વાસ્તવિક સ્થાનથી પતિત થાય છે, જગતમાં તેમની લઘુતા થાય છે અને ભવાંતરમાં તે તે કાર્યાન કટુ વિષાકો તેને ભાગવવા પડે છે– ગતિમાં જવું પડે છે. લુહાર જેમ લોઢાને ગરમ થાય ત્યારે ટીપાત તેને ચોગ્ય ઘાટ બનાવે છે, પરંતુ ટાઢા લોઢા પર ઘણુના પ્રહારો કરી તે પોતાની શક્તિને વ્યર્થ વાતો નથી. કમ તે સારી રીતે આણે છે કે મનગમને ઘર ગરમ થયેલા લોઢા પર પ્રહારો કરવાથી જ બને છે. For Private And Personal Use Only
SR No.533620
Book TitleJain Dharm Prakash 1937 Pustak 053 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1937
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy