________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ જે. ]
જોધાંગુલનું પ્રમાણ ૧૧ ભરત, વત્ ત્રિના મનના માંડ પાળા થી એક લિખ પાચ ૧૨ આઠ લિબથી એક જૂ (કા ) વાય. ૧૩ આઠ યૂકાથી એક યવમય થાય. ( યવધાન્યને મધ્યભાગ) ૧૪ આઠ યવમધ્યથી એક ઉસેધાંગણી થાય. ૧૫ એવી છ અંગુળથી એક પાદ. ૧૬ બે પાદથી એક વિતસ્તિ (વંત ) ૧૭ બે વેત અથવા ૨૪ અંગુળથી એક હાથ. ૧૮ બે હાથથી એક કુલી. ૧૯ બે કુક્ષી અથવા ચાર હાથથી અથવા ૯૬ અંગુળથી એક દંડ ધનુષ્ય, યુગ,
નાળિકા, અક્ષ અથવા મૂશળ થાય. ૨૦ એવા બે હજાર ધનુષ્યથી એક ગાઉ થાય. ૨૧ ચાર ગાઉવડે એક જન થાય.
આ પ્રમાણે ઉન્ને ધાંગુળનું જન જાણવું. આ પ્રમાણે ચારે ગતિના સર્વ જેના દેહપ્રમાણ જે શાસ્ત્રમાં કહેલ છે તેમાં ઉપયોગમાં લેવાનું છે. કંવરજી
જે પસંદ પડે તે ધ્યાન આપશે ! પિતાના ને પોતાના પિતાની અટક સાથે નામ લખવાને બદલે લેબમાં, પત્રમાં ને કંકોત્રી વિગેરેમાં પિતાના ને પોતાના પિતાના નામનો અંગ્રેજી પહેલે અક્ષર લખવામાં આવે છે. આ પદ્ધતિ કેવી રીતે પસંદ કરવા છે? કઈ તે વળી પિતાનું નામ ગુજરાતી, બાપના નામને એક અંગ્રેજી અક્ષર અને અટકમાં પિતાના વતનના નામ સાથે કર શબ્દ જોડી દક્ષિણી બને છે. આટલું બધું યાવની ભાષાને મહત્ત્વ આપવાનું કારણ શું ? આમાં ખરી રીતે તો તેઓ કે તેમના બાપ ઓળખાતા પણ નથી, કારણ કે અંગ્રેજી એક અક્ષરથી શરૂ થતા નામે તો ઘણા હોય છે. શું આપણા વડીલેએ પાડેલા નામ અણગમતા લાગે છે ? શું આપણી સંઘવી, શેઠ, દોશી, ગાંધી, શાહ વિગેરે અટકે ખરાબ છે? મને તો આ એક જાતનો મેનીયા લાગે છે, પણ તેમાં ડાહ્યા ને ગાંડા, વિદ્વાન ને મૂર્ખ સે સપડાય છે. સાચી વાત કહું તો આ રીતે કોઈ પણ રીતે પસંદ કરવા લાયક નથી. તમને વડીલે પાડેલું નામ ખરાબ લાગતું હોય તે નવું નામ પાડા અથવા સંસ્કૃત અર્થમાં નામ લખો પણ અંગ્રેજી પદ્ધતિને ભૂલી જાઓ. આ હકીકત જે પસંદ પડે તો તેના પર ધ્યાન આપી તેને અમલ કરશે અને
વે પછી નવા બંધુઓ તો તેવી પદ્ધતિના લખાણથી વિખુટા જ રહેશે એવી મારી સલાડ છે. માનવી-ન માનવી તે તમારી મુનસફી ઉપર છે. કુંવરજી
For Private And Personal Use Only