________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્સેધાણુળનું પ્રમાણ . ~~~
અંગુળ ત્રણ પ્રકારના છે: ૧ આત્માંશુળ, ૨ ઉત્સેધાંશુળ, ૩ પ્રમાણાંગુળ, તે ત્રણે પ્રકારના અશુળનું વણ ન શ્રી અનુયાગદ્વાર સૂત્ર, લોકપ્રકાશ, બહસ ગ્રહણ, બૃહત્ ક્ષેત્રસમાસાદિમાં આવે છે. તેમાંથી ઉત્સેધાંગુળનું પ્રમાણ તણવાની આવચકતા વિશેષ હાવાથી તેનું પ્રમાણ અહીં સક્ષેપથી બતાવવામાં આવ્યું છે.
૧૨ ઉત્સેધાંગુળનું પ્રમાણ પ્રથમ પરમાણુની અવગાહનાથી શરૂ થાય છે. પરમાણુ બે પ્રકારના છેઃ ૧ સૂક્ષ્મ અથવા નિશ્ચય પરમાણુ અને ૨ વ્યવહાર પરમાણુ, અને તાન્ત સૂક્ષ્મ પરમાણુવડે એક વ્યવહારિક પરમાણુ થાય છે, વાસ્તવિક રીતે ના તે અન ત પરમાના સ્ક ધ જ છે, છતાં તે શસ્ત્રથી ઇંદાતા નથી, અગ્નિથી ખળતા નથી, પાણીથી પળલતા નથી, પવનથી ઊડતા નથી. પુષ્કરાવતા ને મહામેધ કે ગગાનદીના પ્રવાહ તેને ખેંચી શકતા નથી.
અતિ વ્યવહારિક પરમાણુ સ્વરૂપ. ૧.
ર્ અનના વ્યવહારિક પરમાણુના સમાગમથી-મળવાથી એક ઉ લક્ષ્ય લ ણિકા થાય.
અધેા.
૩ આ. ઉલણ મ્યુણિકા મળવાથી એક ઊર્ધ્વરેણુ થાય છે. તે ઊર્ધ્વ, તિયંગ સ્વય' જવા-આવવાવાળા હાય છે.
૪ આર્ડ ઊર્ધ્વરેણુ મળવાથી એક ત્રસરણ થાય છે. તે પૂર્વાદિ દિશાના વાયુથી પ્રરાયા સતા આદ્યા પાછા થાય છે તેથી તે ત્રસરેણુ કહેવાય છે.
૫ આઠ ત્રસરેણુથી એક રથરેણુ થાય છે, તે રચના હાલવાચાલવાથી ઊડે છે.
૬ આઠ ઘરેથી એક દેવકુરુ ઉત્તરકુરુના મનુષ્યના વાળાગ્ર થાય.
૭ દેવકુ ઉત્તરકુરુ ક્ષેત્રના મનુષ્યના આર્ડ વાળાગ્રંથી એક પરિવર્ષે તે રમ્યા ક્ષેત્રના મનુષ્યને વાળોચ થાય.
- હરિવલ્પ ને રમ્યા ક્ષેત્રના મનુષ્યના આર્ડ વાળાધથી એક હેમવત, હિરણ્યવ ચૈત્રના મનુષ્યના વાળાગ્ર થાય.
હું હંમવત, હિરણ્યવતું ક્ષેત્રના મનુષ્યના આડ વાળાગ્રંથી એક પર સહાય ઈંડ ક્ષેત્રના મનુષ્યના વાળાગ્ર થાય.
૧૦ વાપર મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યના આઠ વાળાગ્રંથી એક ભરત ઍરવત ક્ષેત્રન અનુષ્યના વાળાગ્ર થાય.
1. આ ઉલઽણિકથી એકલા ક્ષણિકા થાય છે, એમ કાઇક સ્થાને કહેલ
For Private And Personal Use Only