________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. શ્રી પ્રશ્નચિતામણિ ગ્રંથમાંથી છે
કેટલાક પ્રશ્નોત્તર
પ્રશ્ન ૯૭મિ કૃપાના ક્ષાયિક સમકિત સંબંધી છે, તેમાં કહ્યું છે કેકણનો જીવ નરકમાંથી નીકળીને આવતી ચાવીરીમાં બારેમાં અમમ નામના નીકર થાય તમે અને તેવું નથી ; કારણ કે વો કાળ વધારે છે તેથી પાંચ ભવે તો કર થવાના છે એ વાત અનેક શાસ્ત્રાધારથી સિદ્ધ છે. હવે એમ ધમાં ક્ષાયિક સમકિતી ત્રણ ચાર ભવ જ કરે.” એ શાસ્ત્રોક્ત વચનમાં વિરોધ આવે છે એને પરિહાર કરવા માટે લખે છે કે-કુના વ્યાયિક સમકિત સંબંધી આ પ્રમાણેની વ્યાખ્યા છે-કુણે પ્રાપ્ત કરેલું ક્ષાયિક સમકિન નિશ્ચયથી અને . હારથી એમ બે પ્રકારનું છે. તેમાં વ્યવહારે મમતા અપગમથી એવું લાયક છે, પરંતુ નિશ્ચયથી કૃષ્ણનું ક્ષાયિક પશમ સદશ જાણવું. આમ કેમ કહે છે? તને ઉત્તર-- જે નિશ્ચયથી કમળ સાત પ્રકૃતિને વંધા ક્ષય કે ધાત–વામસાત કરી દીધી હતા નરકમાં રહ્યા સતા એ જાનન મધ્યાન વૃદ્ધિ કરવાને ઉપદેશ બાભર ન . તેથી એડ ઉપર પ્રમાણે છે : . લામાં વિરોધ જગાતા નથી. ૨ એકંa: તને તુ નઇ = ! "
પ્રશ્ન ૯૯ મામાં–માસ, રાણાદિ કરનારને અથવા જાવકજવતું નવાકરનારને કદાચિત સુધાવેદની વાહન ન થવાથી તે ખાવાનું ના ના ના નિઝામણી કરનારા મુનિઓએ શું કરવું ? એ સંબંધમાં ઘણા વિસ્તાર ન સમજાવવાનું કહેલ છે. છેવટ તે ન જ રહી શકે એમ હોય તો તેને કુવાન ન ધવા દેતાં યોગ્ય આહાર આપવાઃ ખેદ થવા દેવા નહીં.
જે તેને અનાદિ ન આતા તે સામંડળની ઉપર ફોધાયમાન થાય છે અશકત શરીર થયેલું હોવાથી ધાતે આહાર લાવી ન શકે એટલે આત્તાન વશ થાય, સંયમને કલુષિત કરે. કલેશના વણથી ધર્મથી વિમુખ થાય. તે આવસરે સુધાપિડિત પણે જે મરણ પામે તો ત વાણવ્યનાદિમાં ઉપજે. ત્યાં અવધિજ્ઞાનથી પોતાના પૂર્વભવ જાણીને સાધુ વિગેરે સકળ સંઘની ઉપર કપાકુળ થઈને ઉપદ્રવ કરે અને ઉપદ્રવ વડે સઘને વ્યાકુલિત ને કલુષિત કરે છે જેથી તેઓ ધર્મથી મૃત થાય. આ પ્રમાણેના અનર્થની ઉત્પત્તિને સંભવ હોવાથી ભગ્નપરિ. ણામી અનશનને આડાર આપ. શ્રી પ્રવચનસારદ્વારમાં પણ એ પ્રમાણે કહ્યું છે.
ઉત્તરાર્ધના પ્રશ્નો સંબંધી પ્રશ્ન ૧૫ મે–એક ભવમાં ઉત્કૃષ્ટ બે વાર આહારક શરીર ચોદપૂવ
For Private And Personal Use Only