SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ', જૈન ધર્મ પ્રકારા [ વૈશમ મુનિ કરી શકે છે અને ભવાણીમાં ચાર વાર કરી શકે છે એ તો બરાળ છે, પરંતુ ચોથી વાર કર્યા પછી કેટલા નવું સિદ્ધિ પ્રાપ્ત થાય ? ઉત્તર-જે ચાદપૃથ્વી મુ. ચોથી વાર આહારક કરે તેની તદ્દભવે જ મુક્તિ થાય, તેને ભવભ્રમણ હાય નહીં. એમ શ્રી પ્રજ્ઞાપના વૃત્તિમાં કહ્યુ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્ન ૧૯ મા—શ્રી પાદલિપ્તસૂરિષ્કૃત શ્રી વીર્ તુતિ માગધી ચાર ગાધાની છે. તેમાં સુવર્ણ સિદ્ધિની તેમજ પાલપાધિની આમ્નાય છે અને કેટલાક કહે છે, તા એ ગાથામાં કઈ કઈ આનાયા છે તે તથા એનું વિવરણ એના પદોના અ અને વાનુંચાળ વિસ્તારથી કહેવા કૃપા કરે. આવી માગણીના ઉત્તરમાં એ ચાર ગાથાના અર્થ વિગેરે બહુ વિસ્તારથી બતાવવામાં આવેલ છે. તેમાં આનાથી કા બતાવેલી છેં. તે વિસ્તારના કારણથી અહીં આપેલ નથી. તેના હીશ તે સ્થળ જોને અનુભવ કરવા. ( તે સ્તાળ પણ તે સ્થળે આપેલ છે. ) પ્રશ્ન જ ના થી નહાવીર પરમાત્માના જેવું ૨૫ માં ભવમાં નંદનઋષિ થયા ત્યારે ચાસ ગહણ કર્યા પછી એક લાખ નર્વ પર્યંત માસમણ કર્યાં તેની ૧૧૮૦૯૫ સેખનણ ચચાનુ` કહે છે. તે લાખ વર્ષમાંથી માસામણ ના ના દિવસો યાદ કરવાથી મળી શકતા નથી તે મેળવી આપા, મતિના શ્વેત વર્ષની અપેક્ષાએ દરેક માસ આધ દિવસ વધે એટલે લાખ થઈ જા. મારામાં સારે છ લાખ દિવસ વધારતાં મળી રહેશે તે આ પ્રમાણે: એક લાખ વર્ષના ૧૨ લાખ માસ ને અધા દિવસની વૃદ્ધિના છ લાખ વસ્તી ૨૦૦૦૦ માસ કુલ ૧૨૨૦૦૦૦ માસમાં ૧૧૮૦૬૪૫ માસક્ષમણના જે બાદ કતાં ૬૫૫ માસ વધે તેના દિવો ૧૧૮૦૦૦ એટલા પારણાનો હા એજ સેવા. તેમાં પાંચ દિવસ ઘટે છે તે બરાબર છે છેલ્લુ માસકરણ માં દેવને ઊણુ કરેલુ છે.' 4 પ્રશ્ન ૯૮—શાસ્રાંતમાં કહ્યું છે કે--ક્ષતિ સ્વભયુક્ત ધર્મવીય કાળા મનુખ્યા માહના પાને છંદીને પોતાના આશ્રિતજનોને પણ રહિત મત્સ્યની જેમ નારે છે તા તે રાહિત મત્સ્ય કવા હાય છે ? ઉત્તર-રાહિત જાતિના નહામત્મ્ય અતિ તીક્ષ્ણ દાઢાવાળા, મેાટા શરીરવાળા, સમુદ્રના અગાધ જળમાં બહુ મત્સ્યેના પરિવારથી પવરેલા વિચરે છે, પરંતુ તે ઘણા ઊંડા ણમાં રહેતા હોવાથી જાળમાં સપડાતા નથી. અન્યદા કોઇ બહુ મોટા મત્સ્યાને પકડવાના લેાભી માછીમારો બે મોટા પ્રવણા લઇને આવે છે અને અન્ને વહાણને દૂર દૂર રાખીને વચમાં મોટી જાળ નાખે છે ત્યારે તે રાહિત મત્સ્ય મમાં પરિવાર સાથે સાઇ જાય છે, પરંતુ પોતાના પરિવારના મસ્યાને ધ્રુજત For Private And Personal Use Only
SR No.533620
Book TitleJain Dharm Prakash 1937 Pustak 053 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1937
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy