________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirih.org
બા પ્રાચિંતામણિમાંડના પ્રશ્નો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અકરો.
૫૧
શરીરવાળા અને મરણ ભયથી સ્કૂિળ બનેલા જીએ છે ત્યારે સમકાળે કઙ્ગા, કાપ ને અભિમાન ઉત્પન્ન થવાથી તે રાહિન મત્સ્યપાતાની તીક્ષ્ણ દાઢવર્ડ ન્હાને ત્રાડી નાખીને પાતે તેમાંથી નીકળી જાય છે અને પછી બીજા પ્રથમ તેમાં સપડાયેલા મત્સ્યેને તેમાંથી છૂટા કરે છે. જાળને પણ પોતાની દાઢવર્ડ ચેાતરફથી ત્રાડી નાખીને ફરીને મત્સ્યાને પકડવાને અયેાગ્ય બનાવી દે છે. ત્યારપછી ચિરકાળ પર્યંત સ્વેચ્છાએ વિચરે છે અને બીજા મત્સ્યાની ઉપર સામ્રાજય ભગવ છે. એની જેમ ઉત્તમ પુરુષો પણ પાતે મેહરાન્તની જામાંથી છૂટે છે અને બીજાઓને છેડાવે છે.
પ્રશ્ન ૫૦ મે—કેટલાક કહે છે કે--મહાવિદેહમાં કદાપિ ભાવ ની કરાના વિરહ હાતા નથી તથી એકેક તીથ કર જ્યારે મોક્ષે જાય છે ત્યારે તે જ ક્ષણે બીજા તીર્થંકર કેવળજ્ઞાન પામે છે. એટલે અત્યારે જ્યાં સીમ ંધરાદિ વિહરમાન પ્રભુ વિચરે છે ત્યાં કેટલાક બાળપણે, કેટલાક કુમારપણે, કેટલાક યુવરાજ પણે, કેટલાક રાજાપણે અને કેટલાક દીક્ષા લીધેલા છદ્મસ્થપણે હોય છે એટલે એકક લાખ પૂર્વના આયુમાં ઘટતા ઘટતા એવા ૮૩-૮૩ તીય કરા હોય છે. આવી વાત કહે છે તે પ્રાંતરમાં છે કે કેમ ? અને મહાવિદેહની વિષયમાં જ્યાં એક કેવીઝિન વિચના હોય ત્યાં અન્ય તીથ કરીના જન્માદ્રિ થાય છે કે તેમના માર્થે ગયા પછી જ થાય છે ? ઉત્તર એક તીર્થંકરના સ્થાનમાં બીજા યુવાન રીતે ૮-૮૩ નીચ કરી હોય એવુ કહુકમતવાળા કાઇ પીડિતાન્ચે સ્વમતિકલ્પનાએ પાતાના રચેલા પ્રશ્નોત્તર ગાળાએધમાં લોકો છે પણ તે અયુક્ત છે; કારણ કે આગમમાં તે પ્રમાણે કહેલ નથી. એક તીર્થ કર છચપણમાં કે કૈવલાપણામાં તું તે સતે અન્ય જિનાના જન્માદિ ચતાજ નથી એમ સમજવું. એટલું મહાવિદેહ ક્ષેત્ર સામાન્ય વળીથી વિરહિત ન હોય. ભાવર્ત ધ કરવા વિરહિત હોય. આ સબંધમાં પ્રશ્નોત્તરસમુચ્ચય તથા પ્રશ્નોત્તરત્નાકરમાં જોવુ તેમાં આ પ્રમાણે જ કુચન છે.
પ્રશ્ન ૯૩—શ્રી પદ્મવણા સૂત્રના કર્તા શ્રી શ્યામાચાય ઉમાસ્વાતિ વાચકી કેટલા વર્ષાને આંતરે થયા છે ? તેમાં પહેલા કાણું ને પછી કેાણ થયા છે ? ઉત્તર——અહીં વર્ષાતરના નિયમ શે ? તેઓ તે ગુરુ શિષ્યપણે થયેલા છે. શ્રો
આ મહાગિરિના શિષ્ય ખડુલ ને બલિસ્સહ બે યુગલિક ભાઇએ હતા. તેમાં બલિસ્સહુના શિષ્ય ઉમાસ્વાતિ વાચક તત્ત્વાદિના કર્તા, તેમના શિષ્ય શ્રી શ્યામાચાર્ય પન્નવણાના કર્તા શ્રી વીરપ્રભુધી ૭૭૬ વર્ષે સ્વર્ગ ગયા છે. તેમના શિષ્ય શ્રી સ્કંદિલાચાર્ય જિનકલ્પની મર્યાદાના કરનારા થયા છે.
ઉપર પ્રમાણે કેટલાક પ્રશ્નોને સાર અમે જણાવ્યા છે તે સિવાય અન્ત પ્રશ્નોત્તરી પણ જાણવા લાયક છે. જિજ્ઞાસુએ તે ગ્રંથ વાંચવા.
For Private And Personal Use Only