________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વ્યવહાર–કૌશલ્ય ડુબક—માક્તિક (૦) અ
વય ( ઉંમર ) કેટલાક માણસને વધારે ડાહ્યા બનાવે છે અને કેટલાકને વધારે જટ્ટી બનાવે છે
'
સસ્સારાના સરવાળા યતેા ય છે અને ચ વધતા ય છે તેમ આદર્શો સ્પષ્ટ થતા ૠય છે અને દુનિયાને અમુક દાંબિન્દુથી જોતાં આવડે છે. શિક્ષણમાં અને અનુભવમાં થોડાઘણા વધારા દરરોજ થાય છે અને મોટા પ્રમુગા આવી પડે ત્યારે તેમાં એક સામટો વધારો થઇ ક્ષય છે. ખાસ કરીને અનુભવની નિશાળમાં માસ નિર ંતર નવું નવું શીખે છે, અને દુનિયાને બર્કલે ચઢી રાજ રાજ ઘા ખાઇને ભાનસાનમાં ફેંકાણે આવતા ય છે, નાનપણમાં અનેક મહારાન્તા સેવ્યાં હોય છે તેમાં કલ્પના અને તર ંગાને વશ થઇ કેવુ કેવુ માની લીધું હતું. તેના સાક્ષાત્કાર થાય છે અને નિર્દોંષ વિશ્વાસીના અનેક વાર ઘાત થયેલા જોઇ માણસ ચતુર, સાવચેત અને વિચારવાન થતા ય છે. એક ંદરે માણ સમાં સાચા ઊંડા સંસ્કાર પડ્યા હોય તો વયે વધતી ય તેમ તેનામાંથી ઉપલકીયાપણું, છીછરાપણુ, ગગનવિહારીપણું અને તરંગવરાવતીપણુ' એ થતુ નય છે અને તેનામાં રાંતિ, સ્થિરતા, દીર્ઘદષ્ટિ, તુલનાત્મકતા અને ગંભીરતા આવતાં જાય છે. વ્યવહારની નજરે આ સર્વ ડહાપણ ગણાય છે. એટલે વય વધતાં જેમ જેમ મનુષ્ય માટે થતા ય છે તેમ તેમ તેનામાં ડહાપણ વધારે દેખાય છે, એની બાલીરાતા એછી થતી જાય છે, એના ગઢાપચીશીના ઉન્માદા તૂટતા ય છે અને એનામાં દલપણુ' અને પુપ્તપણું આવતાં જાય છે.
પણ સંતે આમ બનતુ નથી સારા સંસ્કારમાં ઉછરેલાને તે ઘણે ભાગે એમ બને છે, પરંતુ કેટલાક મેોટા થતા ય છે તેમ દુરાગ્રહી, પોતાના અભિપ્રાય પર વધારે મક્કમ, પારકાના અભિપ્રાયને તુચ્છકારનાર અને વાતવાતમાં પોતે જાણે ડહાપણુ અને વ્યવહારકુશળતાના ખાં હોય એમ માનતા થઇ ૠય છે. જેને દુર્ભાગ્યે ગ્રેડાઇ કે પટેલા સાંપડી હોય એને તા આવી અકડાઇને વાસા મળે છે જે એ” અધિકારે વધારે પડતુ ભણી જાય છે, જેને ભણવાને જોવાતા કે જાણવાના લાભ મળતા નથી, જે નાના વર્તુળમાં કેંદ્ર ચને બેસી જાય ઇં, જેના સચોગા વિશાળ વાતાવરણને સ્પર્શી શક્તા નથી તે વય વધતાં વધારે વધારે જક્કી થતાં જાય છે. અન્યને વિચાર કરતાં આવડતો જ નથી અને દુનિયાની અરધી ઝાઝેરી સમજણુતા જેને ઈન્નરો હોય અથવા ધનવાનને ઘેર જન્મવાને જેને શ્રાપ મળ્યો હાય તેને છીપણું ખૂબ સાંપડવાનો સંભવ રહે છે. આવા મનુષ્ય પોતાનાં જીવનમાં નિરંતર બળ્યા કરે છે અને કદી ડેરી કામ એવા વારા આવતા નથી. લાયકાત વગર ધર્માધ્યક્ષપણુ મળી ય. તેની પણ આવી જ દશા થાય છે અને અભણ ધનવાતની પણ એ જ સ્થિતિ થાય છે.
વર્ષે મોટા થયા તે સ વદ્ય છે એમ માનવાનું કારણ નથી અને સ મેટા નકામા છે એમ ધારીને ચાલવા જેવુ પણ નથી. જે અને પચાવી શકયા હોય તે અનુસરવાને યોગ્ય છે અને એ વંદ્ય હોવા ઉપરાંત નિરંતર સલાહ લેવા યોગ્ય હાઇ પૂછવાને સ્થાને છે.
‘Age makes some people wise, and others only stubborn.''12–5-36 (S. V.)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only