________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ]
પ્રભાવિક પુરુ-અંતિમ રાજપ. અને હાર સરખી એટલે શ્રદ્ધા ઉત્પન્ન છે છતાં હજુ સુધી એને તરફથી દાણ થતાં તો કદાચ વર્ષોના વહાણા વીતશે કે નથી ભરાયું. એક મોટી બંધ પેટી એમાં
ની હાર લાગશે એ કોણ કહી શકે ?” (વહાણમાં) હોવા છતાં આ સામુદ્રિક
ત્યાં તે મહાલયના આંગણામાં કળા. કહે છે કે મારી પાસે દાણ ભરવાનું હળ થઈ રહ્યા. સંખ્યાબંધ પહેરેગીર સાધન નથી. બળજબરીથી પેટી ઉઘાડવા એક અજાણ્યા આદમીને વીટાઈ વળી, માંડી છતાં કેમે કરી ઉઘડતી નથી એટલે મહાલય પ્રતિ ઘસડી લાવતાં નજરે ચઢ્યા. થાકીને એના વહાણ પર પહેરે મક, તરત જ ભૂપતિ અંદરથી બહાર આ સામુદ્રિકને અહીં ઘસડી લાવવામાં નીકળ્યા અને અનુચરને તપાસ માટે આવેલ છે.” દરવાજા પર મેકો .
* જાઓ, સત્વર એને મારી સમક્ષ તરત જ સમાચાર મળ્યા કે “ આ ખડો કરે.”
(ચાલુ) તુક આદમી જાતે નાવિક છે. આજે સવારે એનું વહાણ સમુદ્ર કાંઠે લાંગરેલું
ચોકસી
પ્રશ્નોત્તરમાં સુધારે
૧. તીર્થકરના જે ભ ગણાયેલા છે તે એક મહાવીર સ્વામી સિવાય બીજા પ્રભુના સમકિત પામ્યા પછીના જ છે, પરંતુ તેટલા ઉપરથી એમ ન સમજવું કે તેઓ સમકિત પામ્યા તે અપ્રતિપતિ અથવા ક્ષાયિક હતું. પ્રાગે પ્રથમ ઉપશમ અને તેને અંતે યોપશમ સમકિત પામવાનો જ સંભવ છે. ત્રીજે ભવે તીર્થકરનામકર્મ નિકાચીત કરે છે તે વખતે પણ સમકિત ક્ષો પશમ કે ક્ષાયિક હોય છે; ક્ષાયિક જ હોય એમ નથી.
મહાવીરસ્વામીને તે સમકિત પામ્યા પછી અસંખ્યાત ભ થયા છે, તમાં મોટા ભવો ૨૭ કહેલા છે.
૨. યુગપ્રધાન એક સાથે પણ જેમ આર્યમહાગિરિ ને આર્ય સુહસ્તિ થયા ડતા તેમ થાય છે.
૩ સિદ્ધ થનારા જીવોના શરીરનો ભાગ સંકેચાય છે તે તેમાં ગુણઠાણાને તે રોગનિધિ કરે છે ત્યારે થાય છે. ચંદ્રમાને અંતે લખેલ છે તે ભૂલ છે.
નું સૂચવનારને આભાર માનવામાં આવે છે.
For Private And Personal Use Only