________________
Shri Mahavir Jain Aradhana Kendra
अरम
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TG[ ;
કરવા સમર્થ થયાધી પમતપ, ધ્યાન-ધ્યાતા અભદરૂપ થયાથી શુકલધ્યાનરૂપ પર્મ ધ્યાન એવા પરમાત્મસ્વરૂપ થઈ ય છે. તથા તે ધમયોગી સર્વ કથા-મ ગળરૂપ, સર્વ સુખભોગી, શુદ્ધ જ્ઞાનસ્વરૂપ અને પમ શાન્તિમય થાય છે. તેમજ તે પરમ યોગી પરમસુખ (આનંદ) મય, પ્રેમ સુખદાયક અને પરમ ચૈતન્ય પ્રમુખ અનંત ગુણને સાગર બતી રહે છે.
૨૦. પરમ આટ્લાયુક્ત તથા સર્વથા રાગ દ્વેષ રહિત એવા પરમ પૂજ્ય આત્ તત્ત્વને જે જ્ઞાની પુરુષો આપણા દૈડુમાં દેખું જાણે-અનુભવ છે તેને જ ખરી પડત સમજવા.
૨૧-૨૨, એ જ પ્રકારે સર્વ આકાર-સસ્થાનાદિ રહિત, શુદ્ધ, સ્વસ્વરૂપે સદા વિરાજિત, રાગાદિક સર્વ વિકારરહિત અને અનંત જ્ઞાન-દર્શનાદિ અગુણાપેત એવા નિર ંજન સિદ્ધસ્વરૂપને જે ધ્યાવે અર્થાત્ સિદ્ધ ધમેથીને પામવા ત્રણે લેક અને ત્રિકાળવો સમરત પદાર્થ સાથેને એક સાથે પ્રકાશ કરવાવાળા ળજ્ઞાનાદિક ગુણાની પ્રાપ્તિ માટે જે યાગી મહારાય પોતાના આત્માને પણ પરમ આનંદના કારણરૂપ સમજીને સર્વે આરાવે છે. તે જ ! પડિત છે.
૨૭–૨ ૪. જેમ સુવણૅ પાષાણ મળ્યે સુવર્ણ ગુપ્ત દાન મધ્યે ઘી અને તલ મધ્યે તેલ રહેલ હોય છે તેમ હું મધ્ય વ. જેને કાષ્ટ મધ્યે અગ્નિ શક્તિ-સત્તારૂપે તેમ શિસ્ત-સત્ત પેલો દેખ-હણ-અનુભવે છે. તે જ ખબર પડતા ય છે.
લ ય છે. જેમ દૂધ અને ગુપ્ત રીતે રડેલ છે. મુખ્ય આ આત્માને
૫. વાસ્તવિક ખરો પતિ હિંસાદિક અત્રતા ન ક હિંસા સત્યાદિક વ્રતામાં અત્યંત આદર કરું અને અનુક્રમે આત્માના કરમસદ પામદ પાના તે તેને પણ તો. એટલે તે વ્રતાને પાળવાની પછી તેને જર ન રહે. તિામ
નમિરાજિષ ના ત્યાગ
( ઉત્તરાયશ્ચન અધ્યયન નવમામાંથી ઉદ્ધતિ )
For Private And Personal Use Only
એકદમિથિલા નગરીના મહારાન્ત દાવરથી
હુ પડતા હતા. તે વખતે મહારાણીએ અને દાસીઓ ખૂબ ચંદન ઘસી રહી હતી. તેમણે હાથમાં પહેરેલી ચૂડીઓ પરસ્પર અફળાવાથી જે અવાજ ઉત્પન્ન થતા હતા તે મહારાજની કાન પર અથડા વેદનામાં વધારો કરતો હોવાથી મહારાજાએ મત્રીશ્વરને કહ્યું— આ ઘાંઘાટ અસહ્ય લાગે છે, તેને બંધ કરો. ચંદન ઘસનારાંઓએ હાથમાં ફક્ત એકેક ચૂડી સૌભાગ્યના ચિહ્નપ રાખી બાકી બધું દૂર કર્યું કે તરતજ અવાજ બંધ થયા. નીશ્વરે મંત્રીને પૂછ્યું Ý—‘અવાજ શાથી મધ થયા?' મંત્રીએ ઉપરની હકીકત જણાવી. તેજ ક્ષણે પૂર્વીયેાગીના હૃદયમાં તેની એકાએક અસર થઇ ગઇ. તેણે વિચાર્યું કે “જ્યાં બે છે ત્યાં જ ઘેોંઘાટ છે, એક છે ત્યાં શાન્તિ છે. આ જ ગૂઢ ચિંતનના પરિણામે પૂર્વ જન્મનું સ્મરણુ થયું, અને શાન્તિને મેળવવા માટે બહારનાં બધાયે બધતા હાડી . અંકાકો નિઃસગપણે
''