SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૯ ઉત્તર–રાજા ને મંત્રીઓના વડા િવેમ સામાન્ય જનતાથી જુદા પ્રકારના હોય છે. તેમને પોતાનું સમસ્ત પ્રજાને રાજી રાખવાની હોય છે તેથી સદર - શ્રીઓ એ તેમજ રાજા કુમારપાળ તમામ ધર્મવાળાના મંદિર વિગેરે કરાવી મા છે, જળાશયો બધાવ્યા છે, પરંતુ ધર્મભાવનાને અંગે દેવ તરીકે તો રિપત પરમાત્માને જ માને છે તેથી તેમના સમકિતને પણ લાગતું નથી. પ્ર ૭—સાધુઓ કે માટી નદીમાં સામે કાંઠે જવા માટે ટીમલચમાં બેસી શકે ? ઉત્તર–હેડી કે મછવામાં બેસીને ઉતરવાની વાત વાચેલ છે. ટીમલામાં બેસીને ઉતરવું યોગ્ય લાગતું નથી પ્રશ્ન –ચાંપ દબાવવાથી પ્રકાશ આપનાર ઇલેકટ્રીક બેટરીનો ઉપયોગ કરવાથી અગ્નિકાયની વિરાધના લાગે ? સાધુ અપવાદે તેના ઉપયોગ કરી શકે ? ઉત્તર–અગ્નિકાયની વિરાધના લાગે, સાધુ ઉપગ કરી ન શકે. પ્રશ્ન --બી ડિશિક્ષાના રાસમાં પોતાને હાથે વાળ ચૂંટવાને નિબંધ કરે છે તો સાધુ કેશને લેચ કેમ કરે છે ? ઉત્તર–હિતશિલ્લાના માસમાં કહેલ છે તે તો કેટલાક ગૃહને વાળ તાડવાનું અપલક્ષણ હોય છે તેના નિવારણ માટે કહ્યું છે. કેશને લેચ મન કરે છે તે તો કાયકલેશ નામને બાહ્યત છે. પ્રશ્ન ૧૦-પુંડરીક ચરિત્ર ભાષાંતરમાં ભરતકી ગંગાદેવી સાથે એક પહુજાર વર્ષ સુખ ભોગવી રહ્યા ત્યારે સુભદ્રા સ્ત્રીરત્ન પણ સાથે હતું એમ કહેલ છે તે બરાબર છે? ઉત્તર–શ્રી ત્રિ. શ. પુ. ચરિત્ર પર્વ પહેલામાં તા ભરતગકોને એકલાને ગ ગાદેવી પિતાના ભુવનમાં લઈ ગયાની ડુકીકત છે, તેથી તે વાત પુંડરીક ચરિત્રથી જુદી પડે છે તેનું કારણ સમજી શકાતું નથી. પ્રશ્ન ૧૧–ી ગતમસ્વામી જેને દીક્ષા આપતા હતા તેને કેવળજ્ઞાન થતું હતુ એવો તમને લબ્ધ હતી તે હાળિકને તમણ દીક્ષા દીધી હતી છતાં તેને કેવળજ્ઞાન કેમ ન થયું ? ઉત્તર—એ હાલિકની સ્થિતિ જે વિચિત્ર હતી, તેથી તેને અપવાદમાં મૂકવા યોગ્ય છે. પ્રશ્ન ૧૨–પંચતત્રમાં કહ્યું છે કે- આયુ, કર્મ, વિત્ત, વિદ્યા ને નિધન (મરણ) આ પાંચ વાના જીવ ગર્ભમાં સજે છે. આ બરાબર છે? ઉત્તર – જૈન માન્યતા પ્રમાણે બરાબર નધી. જેને માન્યતા પ્રમાણે આ સર્વ 2 નવેનાં જ નિમાણ થાય છે એમાં લખલ ગભ શબ્દ પૂર્વભવવાચક સમજવા. For Private And Personal Use Only
SR No.533620
Book TitleJain Dharm Prakash 1937 Pustak 053 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1937
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy