SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ژنم نشنال آتش نشانانش را શ્રી મહાવીર પ્રભુની જયન્તી પ્રસંગે છે * જ * ગવાયેલી ગવાયેલી છે. સ્વ પર જીવન સુધારણા માટે પ્રેરક કવિતાને અનુવાદ પ્રભુ પ્રાથના અથવા ખરી વસ્તુ–એકાગ્ર ચિત્ત થઈને પરમાત્માના ગુણનું ચિન્તન કરવું તે જ વાસ્તવિક રસ્તુતિ કે પ્રાર્થના છે. એવી સ્તુતિદ્વારા આત્મા, ધીરેધીરે ઉન્નત બની પરમાત્મ-અવસ્થી સુધી પહોંચી જાય છે, ખરી શાન્તિ–જેને ખરી શાન્તિ પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તેણે મનેવિકારોને દૂર કરવા પ્રયત્ન–પુરુષાર્થ કરવું જોઈએ. જ્યાં સુધી પાશવવૃત્તિ ( વિષય-કામના) મધુર લાગે છે ત્યાં સુધી આમન્નતિના અપૂર્વ લાભ મનુષ્ય મેળવી શક્તા નથી. સારા-શુદ્ધ વિચાર. આચાર અને ઉદ્યોગોમાં લાગ્યા રહેવું એ એક ભારે સુખ છે–મન અને શરીરને પવિત્ર રાખ, વિષય-વારનામાને ત્યાગ કરી, સ્વાર્થ-બુદ્ધિને હકાવી દ્યો અને ઉચ્ચ તથા પવિત્ર જીવન વ્યતીત કરી. હું કલ્યાણ-માગમાં પ્રમાદ ને કર ) પ્રભાતકાળમાં નગી, ડી એમ– લાકેન કરો. આ ' અંતરમાં કડી નજર નાખી જુઓ અને તમારામાં જે જે રે ૪ પડે તેને દૂર કરવા દર નિશ્ચમે કરો તથા ગુણોને વધારવા પ્રયત્નશીલ બને. જેણે પાનાનું હ ! રા - -- -કાધાદક કંપા ! તું છે છાઓથી રહિત કરી લીધું છે અને જે સંસાર અને અનંત દયા અને પ્રેમથી દેખતા છતાં પ્રાણીમાત્રને માટે હાનિન: અજીક છે. તેવા મનુષ્યના મુખ અને આનંદની કે સીમા નથી, અથાત એવા મનુષ્ય ભારે સુખ અને આનંદમાં મસ્ત રહે છે. 'પણ મનને વિશુદ્ધ બનાવે. એમ કરવાથી તમારું જીવન સુંદર, ઉદાર, સુખ અને રાતુ બની જશે. ઇતિમ “ પરમાનંદ પચવીશીના અનુવાદ” 1. પરમાનંદયુક્ત, રાગાદિક વિકારરહિત, નવરાદિક રોગમુક્ત અને (નિશ્વય નથી) આપણી જ શરીરમાં વિરાજિત પરમામાને નિમળે ધ્યાનના અભ્યાસ વગરના માનવી દેખા (અનુભવી) શકતા નથી, ૨, અનંત સુખમય, જ્ઞાનરૂપી અમૃતને સાગર સમુ, અને અનંત બળયુક્ત પર માત્મસ્વરૂપ છે. ( ૩ રાગાદિક વિકારથી રહિત, સર્વ સાંસારિક બાધા-પીડાથી મુક્ત, સર્વ પરિગ્રહમુમતા રહિત અને પરમ સુખસંપન્ન, શુદ્ધ જ્ઞાનરૂપ ચિતન્ય જ પરમાત્માનું સ્વરૂપવલણ જાણવું For Private And Personal Use Only
SR No.533620
Book TitleJain Dharm Prakash 1937 Pustak 053 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1937
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy