________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ.
[ વશાખ સંસ્થાપક છે. આવા તીર્થકર ભગવાન્ પણ જેને “નમો સૈશ્ચર' એમ કહી નમસ્કાર કરે છે. તે સંઘની ઉત્તમતા વિષે કંઈ કહેવાપણું રહેતું નથી. આવી પૂજ્યતા માટે તેમાં તથા પ્રકારની ગ્યતા પણ હોવો જોઈએ.
તે સજજનોને દ્રવ્યથી અને ભાવથી સુખનું કારણ હોય, તેની ર્તિઆત્મજાગ્રતિ-કાર્યોત્સા ઉત્કૃષ્ટ હોય, તે પ્રમાદી ન હોય, ધર્મકર્મમાં સતત સાવધાન હાય, શાસનક્ષણમાં અદ્યત હોય, તેનામાં ગુસમૂહનો વાસ હોય, દયા, શાંતિ, ઉદારતા, ગંભીરતા આદિ ઉત્તમ ગુણ તેનામાં હોય.
આવા લક્ષણેથી જે યુક્ત હોય એવા સંઘની પૂજા કરે, ભક્તિ કરો !
સંઘ એ એક પારમાર્થિક રાજ્ય સ્થા છે ( Spiritual Government ); તેમાં રાજા સ્થાને આચાર્યો છે. મંત્રી સ્થાને ઉપાધ્યાય છે, દ્ધા સ્થાને ગીતાર્થ મુનિ છે. તલવગિકરૂપ સામાન્ય સાધુવર્ગ છે, સુભટ સ્થાનીય શ્રાવકો છે અને પાલિકા ની સહધર્મચારિણી છે. પરસ્પરના સહકારથી અને ઔચિત્યથી આ
વન નેટ ચાલી શકે છે. એ રાજ્યતંત્રનું કઈ પણ અંગ બરાબર ન હોય, સમુચિત ન ચાલે તા તટલે અંશે રાજ્યતંત્ર પણ ખોટકી પડે, યથાર્થ કાર્યકારી
Siteient' ન થાય. એમાં પરસ્પર સહકાર ન હૈ ય તા રાજ્યતંત્ર સ્તંભનું ( Desaultuck ! ધાય. કી ઉપમિતિ કથાકારે આ રાજ તંત્રનું વર્ણન અતિ સુંદર એલ કારનાથીના આલેખ્યું છે, તે સદા વત્ત માનમાં જયારે સમાજની છિન્ન ભિન્નતા વત્ત છે એવા સમયમાં તે વિશેષે કરીને મનન કરવા ગ્ય છે. ( જુએ ! ઉ. એ. પ્ર. કથા, પ્રસ્તાવ ૧, ૦ ૧૪-૧પ, અને ગદ્યવિભાગમાં તેનું પાર
તેને લક્ષ્મી ભજે જ સત્વર સ્વયં, કીનિ ચ આલિંગતી. પ્રીતિ આશ્રતી ને મતિ ય મળવા અત્યંત ઉત્કંઠતી; છે સ્વર્ગ શ્રી ભેટવા, શિવ-રમાં આલેકતી તેહને, જે ચિ સેવા ગુણગણ-ક્રીડાંગણું સંઘને ર૩.
ભાવાર્થ –ય-કલ્યાણની કામનાવાળો જે પુરુષ ગુણસમૂહના કીડાગ્રહ રૂપ સંધને સેવ છે, તેને લક્ષ્મી સત્વર પિતાની મેળે આવીને ભજે છે, કીતિ આલિગન કરે છે, પ્રીતિ આશ્રય કરે છે, મતિ મળવાને અત્યંત ઉત્કંડિત થાય છે, સ્વર્ગ લક્રમી લેવાની ઈચ્છા કરે છે, મુક્તિરામણી કટાક્ષવૃષ્ટિ કરે છે. –દીપક અલંકાર
સંઘ ગુણસમૂહનું કીડાગૃહ છે. એટલે કે સંઘમાં ઔદાર્ય, ગાંભીર્ય, ધૈર્ય, શોર્ય, જ્ઞાન, દાન આદિ ઉત્તમ ગુણેને નિવાસ હોય. આવા સંઘની એવા જેને
For Private And Personal Use Only