Page #1
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧૧૬ મું ]
બુદ્ધિપ્રકાશ
યશવન્ત શુકલ
: સપાદકા :
જૂન : ૧૯
મધુસૂદન પારેખ
વ્યક્તિસ્વાતંત્ર્ય
વ્યક્તિસ્વાત ત્ર્યની મને કિંમત છે પણ
માણુસ મૂળે સામાજિક પ્રાણી છે તે ન ભૂલવું જોઈ એ. સામાજિક પ્રગતિની જરૂરિયાતાને વ્યક્તિરૂપે ખધખેસતા થવાનું શીખતાં શીખતાં જ તે આજની સ્થિતિએ પહોંચ્યું છે. નિરકુશ વ્યક્તિસ્વાત'ત્ર્ય એ તા જગલના પશુના જીવનનિયમ છે. આપણે વ્યક્તિસ્વાતંત્ર્ય અને સામાજિક અંકુશ વચ્ચે મધ્યમ માર્ગ કાઢતાં શીખ્યા છીએ. સામાજિક અકુશેાના આખા સમાજના કલ્યાણના હિતની દૃષ્ટિએ સ્વેચ્છાપૂર્વક સ્વીકાર કરવામાં જ વ્યક્તિના તેમ જ સમાજના અભ્યુદય રહેલા છે.
—ગાંધીજી
[અ° ૬ઠ્ઠો
ગુજરાત વિદ્યા સભા : C/o શ્રી. હ. કા. આર્ટ્રેસ કૉલેજ : અમદાવા દ–૯
Page #2
--------------------------------------------------------------------------
________________
સ્ થ ના
વર્ષ ૧૧૬
]..
[ અંક કો
આ માસિક અંક દર અંગ્રેજી માસની ૨૧મી તારીખે બહાર પડે છે.
v પ્રસિદ્ધ થયેલા , અને
અભિપ્રાયો માટેની જવાબદારી તે તે લેખકની રહેશે.
२०७
અનુક્રમણિકા પ્રાસંગિક નેધ વિયેટનામ અને પશ્ચિમ એશિયાના પ્રશ્નો– ઉકેલના રસ્તે ?
દેવવ્રત પાઠક
૨૦૫ આચાર્ય અત્રેનું અવસાન
મધુસૂદન પારેખ ૨૦૬ હૈયું અને હિના (કાવ્ય)
સાકિન કેશવાણી ત્રણ હાઈકુ (કાવ્ય)
જયન્ત પાઠક
२०७
મ.લે. સ્વરાજ બિંદ્યોપાધ્યાય, શોક
અનુ. બહાદુરશાહ પંડિત સંસ્કૃત સાહિત્યમાં લોકકથા સંગ્રહ : વૈતાલપંશવિંશતિ
રસિકલાલ છો. પરીખ ૨૧૪ રમણભાઈની તત્ત્વમીમાંસા * જયેન્દ્રકુમાર આ. યાજ્ઞિક ર૨૦ રંગભૂમિને નાટક કેમ મળતાં નથી ? રમણિકલાલ જયચંદભાઈ
દલાલ ૨૨૩ ભારતમાં અનેક સંસ્કૃતિઓનો સંગમ
મૂ.લે. : ક્ષિતિમોહન સેન,
અનુ. : રવિશંકર રાવળ ને ગાલિબની કવિતામાં અધ્યાત્મદર્શન એમ. જી. કુરેશી ૨૩૬ પુસ્તક પરિચય
બિપીન ઝવેરી પૂઠા પાન ૩ વ્યક્તિસ્વાતંત્ર્ય
ગાંધીજી
પૂઠા ઉપર
માસિકની રવાનગી, વ્યવસ્થા, લવાજમ તેમ જ જાહેરખબર અંગે પત્રવ્યવહારનું સરનામું :
ગુજરાત વિદ્યાસભા, C/o હ. કા. આર્ટસ કૉલેજ ૨. છે. માર્ગ, અમદાવાદ-૯
1 લેખ અંગે સંપાદકે સાથે
પત્રવ્યવહારનું સરનામું : શ્રી. હ. કા. આર્ટસ કોલેજ, ૨. છે. માર્ગ, અમદાવાદ-૯
કે લવાજમના દ૨,
વાર્ષિક લવાજમ : આઠ રૂપિયા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક
લવાજમ : પાંચ રૂપિયા છૂટક નકલ ૭૫ પૈસા - જાહેરખબરના દર પાછલું પૂછું ૧૨૦ રૂપિયા અંદરનું પૂઠું ૯૦ રૂપિયા આખું પાનું ૬૦ રૂપિયા અરધું પાનું ૪૦ રૂપિયા ૫ પાનું ૨૫ રૂપિયા
માલિક ગુજરાત વિદ્યાસભા વતી પ્રકાશક: યશવન્ત શુકલ, ગુજરાત વિદ્યાસભા, C/oશ્રી. હ. કા. આર્ટ્સ કોલેજ,અમદાવાદ
મુદ્રકઃ મણિભાઈ પુ. મિસ્ત્રી, આદિત્ય મુદ્રણાલય, રાયખડ, અમદાવાદ – ૧
Page #3
--------------------------------------------------------------------------
________________
बुद्धिप्रकाश
જૂન ૧૯૬૯ - પ્રાસંગિક નોંધ વિયેટનામ અને પશ્ચિમ એશિયાના
મેકને માન્ય નથી. રાષ્ટ્રીય મોરચે અને હેનાઈ વચ. આ પ્રશ્નો –ઉકેલના રસ્તે?
ગાળાની સરકાર રચવાની અને તેમાં સામ્યવાદીઓનો છેલ્લાં બે વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે
સમાવેશ કરવાની દરખાસ્ત લઈ આવ્યા છે. આ ઉપરાંત કેઈ પ્રશ્નો સૌથી ગંભીર સ્વરૂપે આપણી વચ્ચે રહ્યા
દક્ષિણ વિયેટનામ તટસ્થ રહે અને અમેરિકા તેની ધરતી હોય તો તે વિયેટનામ અને પશ્ચિમ એશિયાના પ્રશ્નો છે. .
ઉપરથી વિદાય લે તેમ પણ માગણી કરવામાં આવી છે. વિયેટનામના પ્રશ્નની ગંભીરતા તેની પાછળ ખરચાતા
વિયેટનામનો પ્રશ્ન વિયેટનામી ઉકેલે એ દિશામાં પૈસા અને ખુવારીના આંકડા ઉપરથી સ્પષ્ટ થાય છે.
સામ્યવાદીઓનો ઝોક રહ્યો છે. છેલ્લે, દ. વિયેટનામમાં અમેરિકા દર મહિને બે અબજ ડૉલર જેટલા પિસે આ
લડી રહેલા મુક્તિ-મોરચાએ પોતાની કામચલાઉ ક્રાતિ' યુદ્ધ પાછળ વાપરે છે. આજ દિન સુધીમાં તેમાં ૪૦,૦૦૦
કારી સરકારની રચના કરી છે. આ અંગે અમેરિકા જેટલા અમેરિકનો મૃત્યુ પામ્યા છે અને સાડાપાંચ લાખનું
તથા સાઈનની સરકારનું વલણ સાનુકુળ નથી, પણ મેટું સૈન્ય આ લડાઈમાં ખડેપગે રખાયું છે. બીજા
તેનાથી સાતિમંત્રણમાં રૂકાવટ આવે તેવો પણ વિશ્વયુદ્ધમાં જેટલો અમારા થયો તેથી વિશેષ બે- સંભવ છે. કેરિયાની શાન્તિમંત્રણાઓ વર્ષો સુધી ચાલી મારે વિયેટનામ યુદ્ધમાં અમેરિકાના હાથે થયા છે. આ હતી તે પ્રમાણે વિયેટનામમાં પણ ચાલશે તેમ જણાય છે, કારણોથી જ આજે આ યુદ્ધને બંધ કરવાની માગણી જૂનની ૧૦ મીએ નિકસન તથા દ. વિયેટનામના અમેરિકાના સમાજમાં પ્રબળ બની છે અને નિકસનને પ્રમુખ પિયુ વચ્ચેની મુલાકાત પછી એમ જણાય છે કે તેની અવગણના કરવી પોસાય તેમ નથી, ૧૪ મી મેના અમેરિકા દક્ષિણના સંરક્ષણની જવાબદારી સાઈ ગેનન રાજ નિર્મને વિયેટનામમાંથી અમેરિકાનાં સૈન્ય ખસેડી સરકાર ઉપર મૂકવા માગે છે, પણ તેમ કરવામાં જે લેવાની યોજના રજુ કરી છે. ૩૧ મી ઓગસ્ટના અરસામાં સમય લાગે તેમ છે તે અમેરિકાને સમાજ બરદાસ ૨૫૦૦૦ જેટલું સૈન્ય વિયેટનામમાંથી ખસેડવામાં આવશે કરશે કે કેમ તે સવાલ છે વિયેટનામમાં રખાયેલા અમે આ સંખ્યા એટલી નાની છે કે તેનાથી વિયેટનામની
રિકાના સૈન્યને પાછું બોલાવી લેવાની માગણી એટલી પરિસ્થિતિમાં કોઈ ફરક પડે તેમ લાગતું નથી. બીજી
પ્રબળ બની છે કે આ અંગે નિકસન ઉપર ખૂબ દબાણ તરફ ઉ. વિયેટનામ ઉપરનો બેમ્બમાશ બંધ થયો હોવા આવી રહ્યું છે. અમેરિકાનું અર્થતંત્ર પણ કુગાવાથી, છતાં વિયેટનામનું યુદ્ધ મેળું પડયું હોય તેમ જણાતું પીડાઈ રહ્યું છે. રિપબ્લિકન પક્ષ તેમજ નિકસનની નથી, ઊલટું, કેટલાક જાણકાર નિરીક્ષકોના અભિપ્રાય વિચારસરણી આવા પ્રશ્નો હલ કરવામાં કેટલે અંશે પ્રમાણે તે અમેરિકાની યુદ્ધકીય તૈયારીઓ વધારે ઉગ્ર સહાયભૂત થશે તે વિશે ગંભીર શંકા રહે છે, સંભવ. બની છે અને તેના હુમલાઓ વધુ વ્યાપક બન્યા છે. છે કે બનાવોની હારમાળા ધાર્યા કરતાં વિશેષ ઝડપે.
આગળ વધશે અને અમેરિકાને વિયેટનામમાંથી વિદાય પારિસમાં શરૂ કરવામાં આવેલી મંત્રણાઓમાં
લેવાની રહેશે. મુક્તિમારો ચીને હેને આ વિશે જાગ્રત. એકધારી પ્રગતિ શક બની નથી તેનાં ઘણાં કારણો છે.
જણાય છે અને અમેરિકાની સ્થિતિ કફોડી બનાવવામાં ઉ. વિયેટનામ, દ. વિયેટનામ (સાઈગોનની સરકાર), સક્રિય છે, દક્ષિણ વિયેટનામને રાષ્ટ્રીય મુક્તિ મોરચો અને અમે | મુક્તિમરચાની નવી કામચલાઉ સરકારને રશિયાએ રિકા એમ ચતુઃ પક્ષી મંત્રણાઓ ચલાવવા વિશે સમજતી માન્ય કરી છે અને હવે પછીની મંત્રણાઓમાં આ હકીકત થયા પછી સામસામેથી મુકવામાં આવેલી શરતે એક- પણ તેનો ભાગ ભજવશે.
બુદ્ધિપ્રકાશ, જૂન ૨૯ ]'
Page #4
--------------------------------------------------------------------------
________________
વિયેટનામના પ્રશ્ન માફક પશ્ચિમ એશિયામાં પણ મંત્રણાઓ અને ઉકેલની દિશામાં પગલાં લેવાઈ રહ્યાં છે, ચાર મહા સત્તાઓના સહકાર અને ટેકાથી અમેરિકા અને રશિયાએ બને પક્ષેને સ્વીકાર્ય બને તેવી યોજના ઘડી કાઢી છે અને તેને કાચો મુસદો લઈને પ્રેમકે કે પહે છે. આ યોજનાની વિગતો જાણી શકાઈ નથી, પણ તેના મુખ્ય તને ઇશારા કલ્પી શકાય તેમ છે. એક વાત સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. ઇઝરાયલને માન્યતા ન મળે ત્યાં સુધી આ એશિયાની કટાક્ટી દૂર કરી શકાય તેમ નથી. આરબાને આ વાસ્તવિક હકીકત સ્વીકારવી પડશે. તે સાથે જ ઈઝરાયલે કબજે કરેલા પ્રદેશોમાંથી બધા નહિ તે મોટા ભાગનો કબજે આરબેને સંપાય તે જરૂરી છે. ગ્રેમી આ દરખાસ્ત મુખ્યત્વે નાસેર તથા જોર્ડનના હુસેન પાસે કબૂલ કરાવવા મથી રહ્યા છે; સીરિયાને ટેકે હમણાં મળે તેમ જણાતું નથી. પાછળથી તે વિચારી શકાશે. આ યોજનાને અમેરિકા તથા રશિયાને ટેકો છે, તેથી આરબે તથા ઈઝરાયલ ઉપર જોઈતા પ્રમાણમાં દબાણ લાવી શકાશે તેમ જણાય છે, તે સાથે અકાબાના અખાત તથા સુએઝની નહેરના વહાણવટાના પ્રશ્નમાં ઈજિપ્ત નમતું જોખવા તૈયાર થાય તેમ પણ જણાય છે. સંભવ છે કે બે વર્ષની મડાગાંઠ પછી આ સાલમાં મહા સત્તાઓના સંયુક્ત પ્રયાસને ચારી મળે, નાસેર ઇઝરાયલની વાસ્તવિક્તા સ્વીકારે; બીજી તરફ ઈઝરાયલ તેની સલામતીના પ્રશ્નને પૂરી અગત્ય આપશે અને તેમ થતાં એક વિકટ પ્રશ્ન ઉકેલની દિશામાં આગળ વધશે.
દેવવત પાઠક આચાય અગેનું અવસાન
મહારાષ્ટ્રના પ્રખર પત્રકાર, નાટયકાર. કેળવણીકાર તેમ જ રાજકીય નેતા શ્રી પ્રહાદ કેશવ અને કમળાની બીમારીથી જૂનની ૧૩ મી તારીખે ૭૧ વર્ષની વયે અવસાન થયું, મહારાષ્ટ્રમાં ગુજરાત માં તેમજ અન્યત્ર આચાર્ય અત્રે તરીકે તે સુપરિચિત હતા. પૂનામાં લગભગ ચાર દસકા પર્વે તેમણે એક શિક્ષક તરીકે પિતાની કારકિર્દી શરૂ કરી હતી, પરંતુ માત્ર શિક્ષણને વ્યવસાય પકડીને બેસી રહેનારા સતેથી જીવ એ નહતા. એમનું વ્યક્તિત્વ ચંચળ અને વિવિધરંગી હતું. એ પૂનામાં હતા ત્યાર
અગ્રણી મરાઠી નાટયકાર શ્રી રામ ગણેશ ગડકરીને પ્રભાવ તેમના પર પડ્યો. તેમનાં હાયકક્ષયુક્ત નાટ
કેની અસર અત્રેએ ઝીલી અને નાટયકાર તરીકેની પ્રવૃત્તિ તેમણે સરૂ કરી. વિશિષ્ટ પ્રતિભાને કારણે તેમણે મરાઠી રંગભૂમિને નવો જ વળાંક આપે અને બહુ થોડા સમયમાં એક સમર્થ નાટયકાર તરીકે મરાઠી પ્રજાએ તેમને વધાવી લીધા. સાષ્ટાંગ નમસ્કાર, લગ્નાચી બેડી, મી ઊભા આપે ઉઘાચા સંસાર, જગ કાય હણેલ, પાણિગ્રહણ અને એવાં બીજા વિપુલ પ્રમાણમાં રચાયેલાં નાટકોએ તેમની કીર્તિ ચોમેર પ્રસારી દીધી હતી. ગુજરાતી ભાષામાં તેમનાં સંખ્યાબંધ નાટકને અનુવાદ અનેક લેખકોએ કરેલ છે. ગુજરાતની પ્રજાએ એમની કૃતિઓનો આસ્વાદ સારી પેઠે માર્યો છે,
આચાર્ય અત્રેએ ફિલ્મક્ષેત્રમાં પણ સારી નામના પ્રાપ્ત કરી. એમના “ બ્રહ્મચારી’ ચિત્રનું ગઈ પેઢીના સિનેરસિકને હજુ સુખદ રમણ હશે. સાને ગુરૂજીની
શ્યામચી આઈ' કથા પરથી ચિત્ર ઉતારીને તેમણે રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. - આચાર્ય અત્રે પાસે કટાક્ષ અને વાટા હોવાને કારણે એ રાજકીથ નેતા તરીકે પણ ઝળકી ઊઠે તેમાં આશ્ચર્ય નથી. ૧૯૩૮માં એ કોંગ્રેસમાં જોડાયા અને જોતજોતામાં તે પક્ષના અગ્રણી બની ગયા. પરંતુ અવિભક્ત હિંદમાં તે માનનારા હોવાથી તેમણે ૧૯૪૮ માં દેશના ભાગલાના વિરોધમાં કોંગ્રેસ છોડી અને તે સમાજવાદી પક્ષમાં જોડાયા. ૧૯૫૬ માં દ્વિભાષી રાજય રચના અને આંદોલન વખતે આચાર્ય સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિના નેતા બન્યા અને જેલવાસ પણ વેડ્યો.
આચાર્ય અત્રેએ નવયુગ, મરાઠા આદિ પત્રના તંત્રી તરીકે તેજસ્વી કામગીરી બનાવીને મરાઠી પ્રજામતને જાગ્રત કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. “નવયુગ' એમનું મરાઠી સાપ્તાહિક હતું અને “મરાઠા’ એ તેમનું દૈનિક હતું, જે સંયુક્ત મહારાષ્ટ્ર પ્રવૃત્તિનું મુખપત્ર બની ગયું હતું. વિરોધી પક્ષ તેમ જ વ્યક્તિઓ તરફ એમના નિર્દય તેમ જ કેટલીકવાર અંગત દ્વેષભર્યા કટાક્ષ આ પત્રોમાં પ્રગટ થતા હતા.
આચાર્ય અત્રેના જવાથી મરાઠી સાહિત્ય, રંગભૂમિ તેમ જ પત્રકારના ક્ષેત્રને એક યુગ પૂરો થયો છે એમ કહી શકાય, ગુજરાતને પણ એમનાં નાટકનું તેમ જ તેમનાં હાસ્યકટાક્ષનું સ્મરણ લાંબા સમય સુધી રહેશે.
- મધુસૂદન પારેખ
[ બુદ્ધિપ્રકાશ, જુન ૧૯
Page #5
--------------------------------------------------------------------------
________________
હૈયું અને હિના | સાનિ કેશવાણી દૂર મુજથી થઈ ગયાં તારાથીયે શરમાઈને ! વૃક્ષ પાછળ ચાંદ ! તું જોયા ન કર સંતાઈને. ત્યાં ભલા હું પ્રેમનું બંધન ફગાવું શી રીતે ?
જ્યાં પડી છે આ ધરા પણ સાગરે ઘેરાઈને. આમ તો હું મુક્તિને ચાહક હતો જીવનમહીં, પ્રેમના ધાગે હું ખેંચાતો રહ્યો બંધાઈને! મારું હૈયું શી રીતે સેપું તારા હાથમાં ? ના રહી લાલી હિનાની મુજથી જ્યાં સચવાઈને ! એમ ફરકી ગઈ હવાની એક આછી લહેરખી, જાણે કે ” ચાલ્યું ગયું હે બારણે ડેકાઈને !
જ્યાં મિલનની આશ જન્મી ત્યાં જ દફનાઈ ગઈ આથમી ગઈ બીજરેખા બે ઘડી દેખાઈને ચાંદનીમાં તુજ પ્રતીક્ષા ક્યાં સુધી સાગરતટે? કે સમય બેસી નથી રહેતો કદી રોકાઈને. ના મળ્યો સંગાથ તારે છે. જીવનની કેડીએ, સાથ પડછાયાએ તો દીધો અને પથરાઈને. વીજ સાથે ગર્જનાઓ થઈ જીવન-આકાશમાં, વેદના પાછી ફરી ગઈ હાસ્યની ટકરાઈને. અન્ય કોઈ સાજ “ સાકિન’! છેડવાની શી જરૂર ? સાંપડે કેકિલ તણે ટહુકાર જે વનરાઈને.
ત્રણ હાઈકુ / જયન્ત પાઠક
ત પાઠક
ચઢી વાયરે ધરા ધૂળની, બની ગુલાબી આભ !
સાગર તીરે નાળિયેરીઓ; મીઠું શ્રીફળ પાણી !
| વિદાય : ગાડી - ગઈ છોડી ને બાષ્ય
હવે આખમાં.
Page #6
--------------------------------------------------------------------------
________________
શાક
- મૂળ લેખકઃ સ્વરાજ બંઘોપાધ્યાય
અનુ.: બહાદુરશાહ પંડિત
માથાની ડાબી બાજુએ ટકટક થઈ રહ્યું છે. સાજા થઈ જશે. ડોકટર કહેતા હતા. થોડો સમય દેહમાં જાણે કેઈએ મજબૂત દેરડું બાંધી દીધું લાગશે.” હેય એમ લાગે છે. એટલું દર્દ, એટલી વેદના થાય આશ્વાસન માટેનું આ હંમેશનું સૂત્ર છે. એ છે કે આંખે જોઈ શકાતું નથી. અવની પોતે પણ રમાયે જાણે છે અને અવની પણ જાણે છે. તે પણ પિતાના દર્દને સમજી શકતા નથી.
પત્ની પતિને આશ્વાસન નહિ આપે તો બીજું કોણ ખરી રીતે આ દર્દમાં ઘા કે ગૂમડા જેવા આપશે? લપકારા થતા નથી. એવું થાય છે કે જાણે ચામડીને
કદાચ સાચે જ આ રોગ મટવાને ન હોય. દોરડાથી બાંધી કઈ સતત કસીને ખેંચી રહ્યું છે. એમ પણ બને કે આ અવનીની અંતિમ બીમારી માથું નારિયેળની જેમ ફૂટીને ચૂરેચૂરા થઈ જશે થઈ પડે. એ વાતને ડર રમાને અવની કરતાં એ છે એમ લાગે છે. એમ થાય તેય સારું, પણ થતું નથી. પણ ડરને મનમાં દબાવી રાખવા પડે છે. નથી. આવી તકલીફ હવે વધારે વખત સહન થઈ ચહેરા પરથી ભય અને ચિંતાના ભાવ દૂર રાખી શકે એમ નથી..
વારંવાર અવનીને આશ્વાસન આપવું પડે છે. અવનીની આંખો ભીની થઈ ગઈ. રમાએ
અવની પહેલેથી થડ પોચટ છે. લગ્ન થયે પિતાના પાલવથી એની આંખો લૂછતાં કહ્યું, “ડકટર પણ ઘણા દિવસે થઈ ગયા, ચૌદ વર્ષ. આ મહા આવતા જ હશે. દિયરજી બેલાવવા ગયા છે.’ માસમાં લગ્નની પંદરમી વર્ષગાંઠ આવશે. આટલા
આવું તો ઘણીવાર થયું છે. ડોકટર આવે છે, સમયને રાત-દિવસનો સહવાસ ઓછો નથી હોતો. દવા પણ આપે છે, પણ દર્દ અચાનક વારંવાર ઊપડે અવનીની નસેનસને એ ઓળખી ગઈ છે. એ જાણે છે. લગભગ એક વર્ષથી આ જ દશા છે.
છે કે જ આશ્વાસન આપવાથી પણ અવનીને એવું લાગે છે કે જાણે માથામાં ડાબી બાજ થોડે ઘણે સધિયારો મળે છે. એક વીંછી પડી રહે છે. થોડા દિવસ શાન્ત રહી
પુત્રની ઉંમર તેર વર્ષની છે, સાતમીમાં ભણે એકદમ એ જાગી ઊઠે છે, અને સ્નાયુઓને કસીને
છે. અવની દશ વર્ષ વધારે છે તો પુત્રને કોઈ એક જકડી લે છે. પછી તે એના ઝેરભર્યા ડંખથી સારી લાઈન પર ચઢાવી શકે. પણ હવે આ બીમારી કાણું પાડ્યા કરે છે.
પછી શું એ દશ વર્ષ જીવતે રહી શકશે? એક અવનીને સૌથી મોટું દુઃખ એ વાતનું છે કે એ ભાઈ છે. ભણ્યો ન હોવાથી એને એક દુકાનમાં પિતાનું દર્દ કોઈને સાચી રીતે સમજાવી શકતો મૂકી દીધો છે. એને જે મળે છે એ પાન, સિગારેટ, નથી, ડેકટરને પણ નહિ, રમાને પણ નહિ. સિનેમા વગેરેમાં ખરચાઈ જાય છે.
એક ઘરે નિશ્વાસ નાખી અવનીએ આર્તસ્વરે અવનીની કરી સારી છે. એક વેપારી પેઢીમાં કહ્યું, “હવે હું કદાચ કદી સાજો નહિ થઈ શકું.' એકાઉન્ટ ઑફિસર છે. પગાર પણ ત્રણ આંકડાથી કોણ કહે છે કે સાજા નહિ થાઓ? જરૂર ચાર આંકડા સુધી પહોંચ્યો છે. પ્રોવિડન્ટ ફંડ,
[ બુદ્ધિપ્રકાશ, જુન'૬૯
૨૦૮
Page #7
--------------------------------------------------------------------------
________________
ઇન્શ્યોરન્સ વગેરે બધું જ છે. કલકત્તામાં એક નાનું ડોકટરે થોડીવાર ભવ સંકેચી રાખ્યાં. પછી સરખું મકાન પણ બંધાવી દીધું છે. અવની મરી ધીમા અવાજે બોલ્યા, “મેં તે પહેલેથી જ કહ્યું જાય તે રમાને રસ્તાની ભિખારણ તો નહિ જ હતું કે કોઈ મોટી હોસ્પિટલમાં દાખલ કરાવી પૂરી બનવું પડે. કરકસરથી રહે તો સાત-આઠ વર્ષ તે તપાસ કરાવી લે. આમ તે ઘેર પણ થઈ શકે, ખૂબ સહેલાઈથી પસાર થઈ જશે.
પણ ખર્ચ વધારે થાય.’ તેપણુ અવનીએ થોડા દિવસ વધારે જીવવું રમાએ જવાબ આપ્યો, “શું શું કરવું પડશે, કહો.” જરૂરી છે. રમાએ આ પંદર વર્ષ એના પર નિર્ભર “બ્લડ, યૂરિન, સ્કૂલ તપાસવાં પડશે. માથાને રહીને નિશ્ચિંતતાથી પસાર કર્યા છે. જે એ ના એકસરે લેવો પડશે.” બચે તે રમા માટે આખી દુનિયા શૂન્ય બની જાય. “સાર એમ રાખો.” ઘર સંભાળવું એના માટે મુશ્કેલ બની જશે. એ ' “કાલે હું એક કંસલટંટને સાથે લેતો આવીશ. ગાંડી થઈ જશે.
પછી બધી વ્યવસ્થા થઈ જશે.” નહિ, એણે જીવવું પડશે. સારી રીતે જીવવું એ બરાબર છે,” રમાએ કહ્યું. પડશે. ઓછામાં ઓછું દશ વર્ષ સુધી.
ડોકટરે આગળ કંઈ કહ્યું નહિ. ઈજેકશન અવનીએ ધીરે ધીરે રમાને એક હાથ પકડો, આપી દીધું. : “ડોકટર તો હજી ન આવ્યા?”
આટલી વાર પછી અવનીએ ધીમે ધીમે કહ્યું, * “ આવવાના છે. આવતા જ લાગે છે.”
“ગમે તે થાય, કંઈક કરવું તે પડશે જ, ઠેકટર ' ' ક્યાં છે?'. .
સાહેબ.” દાદર પરથી બૂટને અવાજ સંભળાય છે.” ડોકટર ઊભા થતાં બોલ્યા, “તમે ચિંતા ન થેડી આગળ જઈને જેને.”
કરે. હું બધી વ્યવસ્થા કરી દઈશ.” “ જરૂર નથી, આવી ગયા છે.”
અવની આંખો મીંચી સૂઈ રહ્યો. રમા ડોકટરને એક લાંબો શ્વાસ મૂક્તા અવનીએ કહ્યું, “ડોકટર
કટર વળાવી આવી ફરી અવનીના ઓશિકા પાસે બેસી હવે કરશે પણ શું ?”
ગઈ એક ઘેર શ્વાસ લઈ એ ધીમે ધીમે અવનીનું એક ઇજેકશન આપીને સુવાડી દેશે.” માથું દબાવવા લાગી. “એય સારું. તકલીફ તે ઓછી થશે.'
રમાને ખબર છે કે અવની થોડી જ વારમાં
ઊંઘી જશે. ઊંઘમાંથી ઉઠાડીને બપોરના ખાવાનું તકલીફ ઓછી થતી નથી. તકલીફની અનુ
ખવડાવવું પડશે. એ પછી એને ફરી ઊંધ આવી ભૂતિ ઓછી કરી દેશે. હવે કોઈ મોટા ડોકટરને
જશે. ઊંઘની આ બેશી લગભગ બે દિવસ ચાલશે. બતાવ્યા વિના નહિ ચાલે એમ લાગે છે.”
એ પછી ધીરે ધીરે એ ફરી સાજો થઈ જશે. થોડા રમાએ પલંગ પાસે એક ખુરશી લાવીને મૂકી. દિવસ સારી રીતે પસાર થઈ જશે. ફરી પાછું એક ડૉકટર આવ્યા. સાથે જતીન, અવનીને ભાઈ હતો. દિવસ અચાનક દર્દ ઊપડશે. “ફરી દર્દ શરૂ થઈ ગયું?”
થોડીવાર પછી ઉન્મેષ સ્કૂલમાં જશે. જે કંઈ આંખો પહોળી કરી ડોક્ટર તરફ જતાં અવનીએ થઈ શકે એ બનાવીને એને ખવડાવવું છે. અત્યારે ગરદન હલાવી.
ઉન્મેષ માસ્તર પાસે ભણી રહ્યો છે. રમાએ કહ્યું, “ગઈ કાલ રાતથી સખત દુખાવો આ રૂમમાં એ એકબે વાર આવ્યો હતો. પણ શરૂ થયો છે. આખી રાત ઊંઘી શક્યા નથી.” રમાએ એને ધમકાવીને અભ્યાસ ખંડમાં મોકલી બુદ્ધિપ્રકાર, જન '૬૯ ]
Page #8
--------------------------------------------------------------------------
________________
દિ. ખબર નહિ, પણ આ કદાચ ચેપી રોગ પણ આધાર રાખીને જ ઓપરેશન ટેબલ પર જવું પડશે. હોય. ઉન્મેષને આ તરફ વધારે ન આવવા દેવો અથવા તો જીવનભર આ તકલીફ આજ રીતે સહન એ જ ઠીક છે.
કરવી પડશે. અવની લાંબા સમય સુધી ખાટલામાં રહેશે તે આ વાત અવનીથી છુપાવવાનો પ્રયાસ કરવામાં એ નક્કી છે કે ચારે તરફથી બરબાદી શરૂ થઈ જશે. આવ્યો, તે પણ એ બધું સમજી ગયે. એને ચહેરે ઉમેપને પણ એ પોતાની ઇચ્છા પ્રમાણે ઉછેરી ફિક્કો પડી ગયો હતો. એક લાંબો શ્વાસ લેતાં તેણે નહિ શકે.
કહ્યું કે, “જે થશે તે જોયું જશે. ઓપરેશન તો હું આ બીમારી મટાડવી જ પડશે. ગમે તે થાય કરાવીશ જ. આ દર્દ હવે વધારે વખત સહન નહીં પણ કોઈને કોઈ ઇલાજ તો કરે જ પડશે અને થઈ શકે.' એ ન થાય તે બહેતર છે કે અવનીનું.....વિચાર રમાના મુખ પર ઉદાસીનતા હતી. અવનીની કરતાં રમા ચેકી ઊઠી. છી...છી...એ આ શું વાત સાંભળીને તે થોડી ખીલી ઊઠી, “પરેશન વિચારવા લાગી? અવનીનું મૃત્યુ થાય એ શું સારું કરાવશે ?' છે? રમા આવો વિચાર કેવી રીતે કરી શકી?
“ઓપરેશન જરૂર કરાવીશ. પરિણામ પછી ભલે
. રમાએ પોતાની જાતને ધમકાવી–એ પત્ની છે, પતિની ગમે તે આવે. થડે વિચાર કરીને રમાએ ધીરે બાબતમાં આવો વિચાર એણે હરગિઝ નહિ કરવા ધીરે કહ્યું, “ઠીક છે, એમ જ કરે. જે તમે હિંમત જોઈએ.
રાખવા હો, તે ઍપરેશન કરાવી જ લઈએ. પણ હા, જન્મ અને મૃત્યુ તો વિધાતાના
ભગવાનની મરજી હશે તેમ થશે.” હાથની વાત છે. કણ ક્યારે મરશે એની કોઈને
અવનીએ ઑપરેશન માટે હા પાડી દીધી. ખબર નથી. એમ પણ બની શકે કે અવની ન મરે અને એ પોતે જ મૃત્યુ પામે. આ ઘર માટે રમાનું
દિવસ નજીક આવી ગયો. પરમ દિવસે હોસ્પિટલમાં
દાખલ થવાનું છે. મૃત્યુ વધારે ભયંકર બની જાય. એ મરી જાય તો અવનીની સંભાળ રાખનાર કોઈ ન રહે. ઉન્મેષ એ દિવસે આખી રાત ઊંઘ ન આવી. કેટલાક એકદમ જંગલી બની જશે.
દિવસથી બન્નેને ઊંધ આવતી નથી. અવની પલંગ રમા ઊભી થઈ અવની ઉ| ઘી ગયો. ઉન્મેષને "
પર સૂઈ ગયો છે. ઉન્મેષને સાથે લઈ રમા જમીન નવડાવી–ખવડાવીને સ્કૂલમાં મોકલવો છે. રમા ઓરડા પર સૂતી છે. માંથી બહાર ચાલી આવી.
તે વખતે રાતના બાર વાગ્યા હતા. અવની એક મહિનાથી પણ વધારે સમય પસાર થઈ ઊઠયો, બત્તી સળગાવી, એક ગ્લાસ પાણી પીધું. ગયો. અવનીને બીજા પણ મોટા ડોકટરેએ તપાસ્ય. પંખાની સ્પીડ વધારી દીધી. અવનીએ જોયું કે રમ તપાસ પછી તેઓ એ નિર્ણય પર આવ્યા કે એપ. તેની તરફ જોઈ રહી છે. રેશન કરવું પડશે. પરી ખેલીને કેટલાક સ્નાયુઓને ઉદાસ મુખે હસવાની કોશિશ કરતાં અવનીએ આઘાપાછા કરવા પડશે.
કહ્યું, “બહુ ગરમી છે.” પરેશન મોટું છે. આ દેશમાં એવા ઍપ- રમા બેઠી થઈ, ઓઢવાની ચાદર દૂર કરી. રેશન એકબેથી વધારે થયાં નથી. થતાં જ નથી. ખરેખર બહુ જ સખત ગરમી છે. ગરદન ને પીઠ જીવવા મરવાનું કંઈ ઠેકાણું નહિ, પરંતુ આ ઍપ પર પરસેવો થઈ ગયો હતો. રેશનમાં તો મરવાની જ આશંકા વધારે રહે છે. “ઊંઘ નથી આવતી ?” રમા ઉડીને પાસે આવી. કિસ્મત જેર કરે તે જ બચી શકાય. ભાગ્ય પર બત્તી બુઝાવીને અવની પાછો પલંગ પર આવ્યો.
૧૧
[ પ્રિકાસ, જન 'e
Page #9
--------------------------------------------------------------------------
________________
k
તમે સૂઈ જાઓ, હું માથું ખાવું છું.' અવનીને અવાજ બહુ ઢીલેા હતેા, ઊંધ નથી આવતી.'
‘પ્રેમ?’
‘ વિચારું છું કે જો હું મરી જઈશ તા તમારા બધાંનું શું થશે?'
• ખાટી ચિ'તા કરવાની જરૂર નથી, મારું મન કહે છે કે તમે સાજા થઈ જશેા.’
રમા જૂઠ્ઠું' ખેલી. તેનું મન તે! વારંવાર કહી રહ્યું છે કે અવની આ વખતે તે। નહીં ખસે. તે પણ આટલી તકલીફ, આટલી વેદના સહન કરવા કરતાં આપરેશન કરાવવું જ યેાગ્ય છે.
એ એને કેવી રીતે રાકે? અવની હઠ કરી રહ્યો છે. ચેાસ એ આપરેશન કરાવશે જ.
પણ રમા જોર કરે તે એને રાકી ન શકે? કદાચ રેકી શકે. પણ એ પછી જ્યારે વેદના ભાગવવી પડે ત્યારે રમાને દેષ દેવામાં આવે. દાષમાં ભાગીદાર બનવાથી માને શા લાભ? જે કરવા માગે છે તે કરવા દે, ભાગ્યમાં જે લખ્યું હશે તે થશે.
‘હું એક વિચાર કરી રહી હતી,’ રમાએ કહ્યું. અવનીએ તેની તરફ અંધારામાં જોયું.
રમાએ કહ્યું, ‘ ઇન્સ્પેારન્સ અને આફિસના બધા કાગળા તે! તમે મને આપી દીધા, જો કે એની કઈ જરૂર ન હતી. હું જાણું છું કે તમે સારા થઈ જશેા. તે પણુ...જવા દે...હું કહેતી હતી કે મકાન તે તમારા નામ પર છે. એના પર તમારા ભાઈ દાવા કરી શકે છે. તેથી જોએ મારા નામે કરી દેશે. તા ઠીક ગણાશે.'
ધીમે ધીમે તે ખાલી, બૅન્કમાં તા દર વખતે તમે જ સહી કરે છે. શું મારી સહીથી રૂપિયા મળી શકશે !’
· હા, મળી શકશે. બન્નેના નામે એકાઉન્ટ છે. કોઈ પણ એકની સહીથી પૈસા મળી શકે છે. અઢાર હજાર રૂપિયા છે. કેટલાક આ દિવસેામાં ખર્ચાયા હશે.’ રમાએ એક ધેરે. શ્વાસ લીધા. અને ઉદાસ સ્વરે
.
કહ્યું, ‘ ખબર નથી શું છે. શું નથી. આ બધું મારે જાણવાની જરૂર પણ નથી, તમે સુઈ જાઓ.' પ્રેાવીડન્ટ ફ્રેન્ડ.....
6
રમાએ અવનીને ખેલતા અટકાવી દીધા, · એ બધી વાતા રહેવા દો. ઊંધતા ક્રમ નથી ? ખેાટી ચિંતા કર્યાં કરી છે.'
અવની આગળ કઈ ખેલ્યા નહીં'. આંખા મીચી દીધી. કદાચ ઊંધવાના પ્રયત્ન કરતેા હતેા.
રમાની આંખામાંથી ઊંધ ઊડી ગઈ હતી, એ ચોક્કસ સમજી ગઈ હતી કે હવે અવની નહીં અચે. એ કંઈ કરી શકતી નથી.
અવની નથી—એ વિચારતાં જ મન કરૂંપી ઊઠે છે, માથું ઘૂમવા લાગે છે.
રમાએ આંખા નીંચી અને અવનીના વાળ પર ધીમે ધીમે આંગળીએ ફેરવવા લાગી. મનની સાથે સાથે એનેા હાથ પશુ ધ્રૂજી રહ્યો હતા. કમજોરી અનુભવી રહી છે. છતાં મનમાં ઉત્તેજનાના ભાવ છે. એના એને સ્પષ્ટ અનુભવ થતા હતા.
આંખા બંધ કરી તે પડી રહી, પણ મન કલ્પનાના તેજ પ્રવાહમાં વહેવા લાગ્યું. મીચેલી અખાની પાછળ કલ્પનાચિત્રના રૂપમાં રમાને સાક્ દેખાઈ રહ્યું છે કે—દિયર જતીને આવીને ખખર આપી કે અવની મરી ગયા. એ ધડીમ ઈ તે જમીન પર પડી ગઈ તે રાવા લાગી. રુદન, ડૂસકાં, માથું ચીરી નાંખે એવું રુદન કરવા લાગી. સવહાલાં અધ આવી ગયાં. મહાલ્લામાં ભીડ થઈ ગઈ. બધાં તેને ધીરજ આપવાના પ્રયાસ કરી રહ્યાં છે. પુત્રને લાવી તેની પાસે બેસાડી દીધા છે. એના માઢા
‘તું સાચું જ કહે છે.'
અવનીએ રમાને એક હાથ પકડીને પેાતાના હૃદય પર મૂકી દીધા, ‘કાલે જ વકીલને મેલાવીને વીલ કરી દઈશ. એ બહુ જરૂરી છે.’
રમા અવનીના માથે હાથ ફેરવી રહી હતી. સામે જોઈ તે તારે જીવવું પડશે. માના મનમાં બુદ્ધિપ્રકા», જૂન ૧૯ ]
૨૧૧
Page #10
--------------------------------------------------------------------------
________________
જીવનના એક વિરાટ પરિવર્તનને સ્વાદ, એક વિશાળ જવાબદારી અથવા પેાતાની શક્તિપરીક્ષાની ઉત્તેજના આવી ગયાં. આ ઉત્તેજના સાથે સાથે ભવિષ્યના અનેક દિવસેાના સંગ્રામ માટે સ્થિર અને શાંત છતાં દૃઢ મનેાખ઼ળ એક' થયું. બધું શૂન્ય લાગતું હેાવા છતાં રમા વિહવળ નથી. પોતાના સામે પડેલી વિરાટ જવાબદારી અને જીવનસંગ્રામ એને સ્થિર બનાવી રહ્યાં છે, ડાર બનાવી રહ્યાં છે. ઉદાસ ચહેરે એને એ સાધના કરવી પડશે. પેાતાના પગના ખળ પર ઊભા રહેવું પડશે. જીવનને આ એક જુદા જ સ્વાદ છે.
ધીમે ધીમે રમાએ આંખા ખેાલી. નહી, હવે એનામાં કઈ કમજોરી નથી. કોઈ નિરાશા નથી. નવા દિવસે। માટે તે મનેામત પૂરી તૈયાર થઈ ગઈ છે.
અવનીના કપાળ પર ફરી હાથ ફેરવતાં એને થયું કે કેટલા આશ્ચર્યંની વાત છે. આ માણસ કદાચ થાડા દિવસે। નહીં હાય. વાત નહીં કરે. પછી દેખશે પશુ નહિ. આ પલંગ, આ મ, આ માસના અભાવની હર એક ક્ષણે યાદ આપતાં રહેશે.
એકાએક એને થયું કે એ એક મૃત વ્યક્તિના કપાળ પર હાથ ફેરવી રહી છે. એક આંચકા સાથે એણે પેાતાના હાથ હટાવી લીધા. એને થાડા ડર લાગવા માંડયો. એ પેાતે પણ એક દિવસ મરવાની છે. જરૂર ભરવું પડશે.
નહિ, એ જીવવા માગે છે, બહુ દિવસ, બહુ સમય સુધી જીવવા માગે છે. બધા પ્રકારના સંગ્રામને સામના કરતાં એ જીવવા ચાહે છે. એને પણ એક દિવસ મરવું પડશે. શા માટે ભરવું પડશે? શું એ લાંબા સમય સુધી જીવતી ન રહી શકે ?
એને ડર લાગવા માંડયો.
રમા પલંગ પરથી નીચે ઊતરી, ધીમે ધીમે ઉન્મેષ પાસે જઈ સૂઈ ગઈ. એક હાથ ઉન્મેષના દેહ પર રાખ્યા. હવે આ ઉન્મેષ જ તેનું સસ્વ છે. એના માટે એને જીવવું છે. એ મૃત્યુની ચિંતા કરવા માગતી
૧૨
નથી. એ જીવન માટે વિચારવા માગે છે. આવનાર મુશ્કેલ દિવસે માટે એ વિચારવા માગે છે.
ઊંધવા માટે રમાએ આંખેા મી'ચી. ઉન્મેષનું શરીર પૂરતું ગરમ છે. તેના દેહમાં જીવનની ઉષ્મા છે. રમા ઊંઘી ગઈ. કેટલાંય કામેા અને મુશ્કેલીએ વચ્ચે સૂરજ ઊગ્યા તે આથમી ગયા. દિવસ ક્રાઈ પણુ રીતે પસાર થઈ ગયા.
એ દિવસે આપરેશન હતું.
:
દિયર તીને કહ્યું, ‘ભાભી તમે આવા છે? ' માથું નીચું રાખી રમાએ ધીમા અવાજે કહ્યું, ‘હું આવીને શું કરીશ ! મારું માથું ભમે છે. ત્યાં આવીશ તે। બેભાન થઈ જઈશ. તમે લેાકેા વધારે મુશ્કેલીમાં મુકાઈ જશેા.'
· તા રહેવા દો. તમારે આવવાની જરૂર નથી.' ખરેખર એક દબાયેલી ઉત્તેજનાથી સવારથી જ એનેા દેહ થરથર ધ્રૂજી રહ્યો હતા. રમા સૂતી જ રહી. દિયર હોસ્પિટલ ગયા. સાથે ખૂબ પૈસા પણ લઈ ગયા. આખા દિવસ રમા સૂતેલી જ રહી. એ જાણે છે કે દિયર કયારે આવશે. એક ભયાનક પ્રત્યાશા અને આશાની ઉત્તેજનામાં માથું... પણ ઊંચુ કરી શકી નહિ.
અપાર થઈ ગયા. દિયર્ બ્યા નહિ, અગિયાર વાગે ઑપરેશન શરૂ થવાનું હતું...અત્યાર સુધીમાં તેા પૂરુ થઈ જવાનું હતું. તેા શું બધુ ખતમ થઈ ગયું !
રમા એઠી થઈ. એના ચહેરા કઠોર થઈ ગયા. એ ખારી પાસે જઈને બેસી ગઈ. બહુ વાર સુધી એસી રહી.
એ વાગ્યા, ત્રણ વાગ્યા, ચાર પણ વાગી ગયા. દિયર હજી સુધી આવ્યા નહિ. રમા ક્રશ પર સૂઈ ગઈ. થોડા સમય વીત્યા બાદ દાદર પર ચ’પલના અવાજ સંભળાયા. રમા એડી થઈ.
એની આંખા પહેાળી થઈ. એ વાતને એ પેાતે જ સમજી શકી નહિ. રૂમના બારણા આગળ આવીને જતીન ઊભા રહ્યો.
[ બુદ્ધિપ્રકાશ, જૂન ૬૯
Page #11
--------------------------------------------------------------------------
________________
એકા
૮ ભાભી ' એ થેાડી વાર મૂંગા રહ્યો. એ હાંકતા હતા, કદાચ શ્વાસ લઈ રહ્યો હતા. એક રમાએ ચીસ પાડી, શું કહેવું છે ? કડા, ચૂપ કેમ થઈ ગયા ? હું બધું' જ સહન કરી શકીશ. ખેલા, ભાઈ માલેા.'
જતીને ધીરે ધીરે કહ્યું, ગભરાવ નહિ ભાભી,
રમાને આ શું થઈ ગયું ? આ સમાચાર
ભાનમાં આવી રહ્યા છે. બધી રીતે સારું છે.’ એક ફુલાવેલા ફુગ્ગા જેમ ફાટીને સ‘કાચાઈ દિયરની વાત સાંભળીને
ભાઈને સારુ છે. આપરેશન સફળ થયું છે. ભાઈસાંભળીને તેા એણે હસવું જોઈતું હતું, આનંદથી ઊછળવું જોઈતું હતું, કેટલીય વાતા પૂવી જોઈતી હતી પણ એ કાંઈ કરતી નથી.
જાય છે એમ મા પણ સંકાચાઈ ગઈ.
‘ઠીક છે? ’
ટકાઉ
અને
આકષ ક
.
‘ હા, ભાઈ તે સારું છે. ’
રમાને બહુ અશક્તિ લાગી રહી છે. એક ભાવી ઉત્તેજનાના સ્વપ્નાથી અકસ્માત એના સ્નાયુ ખેં ́ચાઈ ગયા. એના ચહેરા ઘેરી ઉદાસીનતાથી છવાઈ ગયા.
સંતા ષ ની
સરસપુર મિલનું કાપડ
એ ટ લે
મન શાકથી કેમ ધેરાઈ ગયું, એ તે પેાતે પશુ સમજી શકી નહિ. એ આંખા કાડીને દિયર સામે જોતી જ રહી.
પરા કા ડા
સેના, શશિંગ, પાપલિન ક્રેપ, ધાતી અને સાડી
ટેલિફાન્સ : ૨૪૯૦૧ – ૨૪૯૫૨
ધી સરસપુર મિલ્સ લિમિટેડ
સ ર સ પુ ર રા ડે
: અ મ દા વા ૪-૧૮
મધ્યમ
બરનું
કાપડ
ટેલિગ્રામ : રૂપસરસ”
Page #12
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃત સાહિત્યમાં લોકWા સંગ્રહ: વેતાલપચવિંશતિ
રસિકલાલ છો. પરીખ માનવસમાજમાં લોકનાં ચિત્ત ઉપર પ્રભાવ પાડે આવી કથાઓ તે પ્રથમ મૌખિક પરંપરાથી એવા અસાધારણ શક્તિવાળા વીર પુરુષો આગળ જીવતી રહે છે. આવું મૌખિક તરતું કે પ્રવાહી પડતા થઈ પ્રસિદ્ધ થાય ત્યારે તેમના વિષે પરાક્રમ- સાહિત્ય સમય જતાં લિપિબદ્ધ થાય ત્યારે તે સ્થિત કથાઓ રચાય છે. સમય જતાં મૂળ પુરુષ સાથે સાહિત્ય બને; જેકે ગ્રંથસ્થ થયા પછી પણ મૌખિક સંબંધ ન ધરાવતી કથાઓ પણ તેને કેન્દ્રમાં રાખી પ્રથા બંધ થતી નથી. આ જાતનું કથાસાહિત્ય એના તેની આજુબાજુ ગૂંથાય છે. વિસ્મૃતિ થતાં કે બીજાં મૂળ સ્થાનથી દેશ-પરદેશમાં પ્રચાર પામતું રહે છે; કોઈ કારણે, આવા કથાસમૂહો બીજા કેઈ વીર અને સ્થળ અને કાલના ક્રમમાં વધતાઓછા ફેરફારો પુરુષને કેન્દ્રમાં રાખી લે છે. એમાં એમનો સંબંધ તેમાં થયા કરે છે. કથાઓ પોતે ઘટનામાં કંઈક કંઈક ઓછો વધતો હોય કે મુદ્દલ પણ ન હોય, છતાં ફેરફાર પામે છે અને કઈ વાર નાયક પણ બદલાઈ એવી વાસ્તવિક કે કપિત ઘટનાઓની કથાઓ તેમને જાય છે. આ પ્રક્રિયા કે વિક્રિયા દ્વારા કથાઓનાં કરતી રચાય છે. અર્થાત આવી કથાઓ મૂળ નાયકે જ કે માલાઓ કે પ્રવાહો-નદીઓ બનતા હોય ગમે તે હોય પણ તે એક કે બીજી રીતે વિશિષ્ટ વીર છે; એમાં દેર કેઈ એક ઈતિહાસપ્રસિદ્ધ નાયક પુરુષો સાથે સંકલિત થાય છે. આનાં ઉદાહરણ બની જાય છે; તો કઈવાર કથા કહેનાર જ દેર દરેક જનસમાજના સાહિત્યના ઇતિહાસમાં મળે બની જાય છે, જેમ વેતાલ પંચવિંશતિમાં બન્યું છે; જેમકે રામની આજુબાજુ ગૂંથાયેલી કથા છે. આવાં કથાજો કે માલાઓ કે સરિતાઓનું એથી રામાયણ, કુરુવંશની સંકલિત કથાઓમાંથી પ્રથમ સ્વતંત્ર અસ્તિત્વ હોય છે, પણ પાછળથી મહાભારત ઈત્યાદિ. ધર્મસંસ્થાપકોમાં બુદ્ધ અને બીજી કોઈ મહાન વ્યક્તિની કથામાળાઓમાં ગૂંથાઈ મહાવીર વિષેનાં કથાચકે પણ આ જાતનાં છે. જાય છે. આમ થવામાં કથાઓનું લિપિબદ્ધ થઈ વત્સરાજ ઉદયનની આજુબાજુનાં કથાચકો પ્રાચીન ગ્રંથસ્થ બનવું એ એક કારણ બને છે. એમને , સંસ્કૃત સાહિત્યની ખાણ જેવાં છે. અશોકકેન્દ્રીય મંથસ્થ બનાવનાર કવિ પિતાની સંયોજક શક્તિથી કથાચક બૌદ્ધ પરંપરામાં જાણીતું છે. બીજા રાજવી કથાજને જોડી મેટે કથા સરિત્સાગર બનાવે છે. કથાચક્રોમાં જયસિંહ સિદ્ધરાજ અને અકબર બાદ
પ્રાચીન ભારતીય સાહિત્યમાં આ કથાસાગર શાહનાં કથાચક્રોને ઉલેખ કરી શકાય. યુરોપીય
બનાવનાર તરીકે ગુણાઢય કવિ (ઈ. સ. ૬૦૦ દાખલાઓમાં આર્થર રાજા વિષેનું Mortede
પહેલાં) પ્રસિદ્ધ છે. આ ગ્રંથ પૈશાચી પ્રાકૃતમાં Arthurl } Chanson de Rollandai dia ગણી શકાય. પરંતુ પ્રાચીન છતાં અદ્યાપિ જીવતું
1. Mathew Arnold: Essays in Criticism,
Second Series, p. 14. કથાચક ઉજજયિનીના પરદુઃખભંજન વિક્રમ રાજા
2. Monton : Modern Study of Literature વિષેનું છે.
pp. 20-28, 28-32. * ઓલ ઇન્ડિયા રેડિયાના સૌજન્યથી. તા. ૯-૪-૬૯ના 3 Kirth : A History of Sankrit Literature રિજ કરવા વાર્તાલાપને છેડેક વિસ્તારી,
pp 266-12. ૨૧૪
[[ બુદ્ધિપ્રકાશ, જુન '૬૯
Page #13
--------------------------------------------------------------------------
________________
મૂળ રચાયે હતો. આ ઉપરથી તર્ક થાય છે કે આમાં શિવદાસ (ઈ. સ. પંદર સિકે) ની આવું કથાસાહિત્ય મૂળ એક કે બીજી લેકભાષામાં વાચનામાં ગદ્ય અને પદ્ય બને છે; એમાં યત્રતત્ર પ્રાકૃત ભાષામાં મૂર્ત થતું હશે. ગુણકથની પૈશાચી બૃહત્કથામંજરીમાંથી કે ઉર્દૂત થયા છે. બીજી બૃહત્કથાનો ગ્રંથ ઉપલબ્ધ નથી, પરંતુ તેના એક આવી પ્રસિદ્ધ વાચના જલદત્ત (ઈ. સ. ૧૬ મે સંસ્કૃત સંક્ષેપને કેટલાક ભાગ ઉપલબ્ધ છે. આ સંકે)ની છે. આ વાચનામાં મુખ્યત્વે ગદ્ય જ છે, ગ્રંથનું નામ છે બૃહત્કથાશ્લોકસંગ્રહ અને તેના પરંતુ તે તે કથાના પ્રારંભમાં અને અંતમાં લોકો રચનારનું નામ છે બુદ્ધવામી. એને સમય અનિશ્ચિત આવે છે. આ ઉપરાંત સંસ્કૃતમાં બીજા પણ કેટલાક છે. બારમા સૈકા પહેલને છે, કદાચ ઈ. સ. ને વેતાલકથાસંગ્રહ છે. આઠમ, નવમો સકે.૪
વેતાલની કથાઓ અનેક ભાષાઓમાં ઊતરેલી પશાચી બુકથા ઉપરથી સંસ્કૃતમાં શ્રેમે છે. તિબેટની અને પછી મેંગેલિયન ભાષાઓમાં (ઈ. સ. ૯૦૦-૧૦૬૬) બૃહત્કથામંજરી નામનો એનાં રૂપાંતરો થયાં છે એ પ્રથમ નોંધવું જોઈએ. ગ્રંથ રમ્યા છે. બીજે સંસ્કૃતમાં આવો આનાથી ભારતના લગભગ બધી ભાષાઓમાં એનાં રૂપાંતરો મેટ જે ગ્રંથ પ્રસિદ્ધ છે તેનું નામ કથાસરિત્સાગર થતાં રહ્યાં છે; તેલુગુ, તામિલ, કન્નડ, મરાઠી, હિંદી, છે. એના રચનાર સોમદેવ ભટ્ટ (ઈસ. ૧૦૬૩- બંગાળી, ગુજરાતી. ગુજરાતીમાં શામળની ડા૧૦૮૧): મનાય છે. આ બન્ને આકર ગ્રંથોમાં પચીશી જાણીતી છે. તે પૂર્વે દેવશીલે (વિ. સં. ૧૬૧૯) વેતાલપંચવિંશતિકા છે.
પંચવીસી રાસ નામે હેમાણું, (વિ. સં. ૧૬૪૬) વેતાલ એટલે “ભૂતાધિષ્ઠિત શવ એવો અર્થ અ.
વેતાલ પંચવીસી નામે અને એ જ નામે સિંહપ્રમોદ
(વિ. સં. ૧૬૭૨) વગેરે જૈન સાધુઓએ આ કે.ના ટીકાકાર મહેશ્વર આપે છે. અર્થાત પોતાના
કથાઓ ગુજરાતીમાં ઉતારી છે. ગુજરાતી ગદ્યમાં શરીરમાંથી છૂટો થઈ ભૂત થયેલે જીવ બીજા કોઈ
પણ અજ્ઞાતનામ એક જૈન સાધુએ આ કથાઓ શબમાં વાસ કરે ત્યારે આવું શબ વેતાલ કહેવાય.
શ્રી બેહતાલ પચવીસી' નામે લખી છે. હીરવિજયવેતાલપચવિંશતિકા વેતાલે કહેલી ૨૫ કથાઓને સંગ્રહ એ પિતે એક અને રવતંત્ર કથાચક્ર છે, અને સમયની કે તે પછીની આ રચના હશે.
સૂરિને એમાં નમસ્કાર કર્યા છે એટલે અકબરના અલગ ગ્રંથ તરીકે એની અનેક વાચનાઓ છે.
સંસ્કૃત વૈતાલ પંચવિંશતિઓ કે બીજી ભાષા4. ibid, p272. 5. ibed, p. 281.
એમાં એનાં રૂપાંતરે પૂરાં એકસરખાં નથી. * શબ્દક૯૫દ્રુમ શબ્દરત્નાવલીને હવાલો આપી મેંગેલિયન રૂપાંતર, જેનું નામ “સિદ્ધિકર્પરછે, ધારપાલનો અર્થ, ભરતના આધારે એક પ્રકારના મલ્લનો તેમાં તે મૂળ કથામાં પણ ફેરફાર છે. ૧૦ પરંતુ પ્રકાર એવા બીજા બે અર્થો આપે છે. શિવના એક ગણાધિપના અર્થમાં કાલિકાપુરાણમાંથી હતાશ આપે છે: 6, N. A. Gore : Introduction to fમત્તરાજા ચન્દ્રશેખર અને તારામતીના બે પુત્રો. તેમાં મોટો
તા તાપન્નવાતિ, p. 5 તે ભૈરવ અને નાને તે વેતાલ. આ ઉપરાંત વેતાલ 1. Peuzer : The Ocean of stories, Vol. ભટ્ટ–વિક્રમ રાજાના નવરત્નમાંને એક–નો પણ નિર્દેશ VI, p. 241. કરે છે. શ્રી. ભેગીલાલ સાંડેસરાએ એક નાના નિબંધમાં . મેલનલાલ દલીચંદ દેસાઈ : જૈન સાહિત્યનો સંક્ષિપ્ત વેતાલ અને વીર વિક્રમ વિષેની ચમત્કારિક કિંવદન્તી- ઇતિહાસ, પૃ. ૬૦૯; જૈન ગુર્જર કવિઓ, પૃ. ૨૨૧-૨ એના મૂળમાં કોઈ એતિહાસિક વ્યક્તિ હશે ખરી એની 9. જગજીવન મોદીસંપાદિત વૈતાલ પંચવીસી, ૫, ૮૭, ચર્ચા કરી છે. પૃ. ૧૮૬–૧૯; “ ઈતિહાસ અને સાહિત્ય” ૧૯૧૬, વડોદરા. ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૬૬.
10. O. s. Vol VI pp. 241-6, બુલિપ્રકાશ, જુન '૬૯ ].
Page #14
--------------------------------------------------------------------------
________________
સ ંસ્કૃત અને ભારતીય ભાષાઓની વૈતાલ આમાં મજકુર મોટે ભાગે મળતા છે.
પચીશી
આ કથાવલીનું સૂત્ર કે આ કથાચનું સંકલનતત્ત્વ કથા કહેનાર વૈતાલ અને કથા સાંભળનાર તથા તે દ્વારા કુલ પામનાર એક રાજા છે. કાશ્મીરી બૃહત્કથામ‘જરી એને પ્રતિષ્ઠાનપુરના રાજા કહે છે, કથાસરિત્સાગર વધારામાં એને ગેાદાવરીતટે આવેલા પ્રતિષ્ઠાન દેશના રાજા અને વિક્રમસેનના પુત્ર તરીકે ઓળખાવે છે. શિવદાસ અને જ ભલદત્ત રાજાને વિક્રમકેસરી તરીકે ઓળખાવે છે. દેવશીલ પંચવીસી રાસમાં રાજાને માલવદેશની સિપ્રાના તીરે આવેલા ઉજેણીનગરના વિક્રમરાય તરીકે આળખાવે છે, જે ગંધવ સેનરાયના પુત્ર છે અને જે ‘પરદુઃખકાતર’ કહેવાય છે. ગુજરાતી કથાઓમાં આ પરપરા છે.
વૈતાલપચીશીનાં જુદાં જુદાં રૂપામાં કયા કયા ફેરફારો છે એને પેન્ઝરે પ્રાસનીય અભ્યાસ કર્યાં છે તેનાથી ખ્યાલ આવે છે. ૧૧
વૈતાલપંચવિ શિતિકાના સસ્કૃતમાં ક્ષેમેન્દ્રની બૃહત્કથામંજરીમાં સંગ્રહ થયેલા છે. તે પ્રમાણે એક સવારે ત્રિવિક્રમ રાજા પાસે ક્ષાન્તિશીલ નામને એક શ્રમણ દરબ:રમાં આવીને એક ફળ ભેટ ધરે છે, રાજા એ ખજાનચીના હાથમાં આપે છે. આ પ્રમાણે દરરાજા વષઁ સુધી થાય છે. એકવાર રાજાના હાથમાંથી એને વાનર ફળ લઈ લે છે અને દાંતથી તે તાડી નાંખે છે, તેા તેમાંથી દિવ્ય રત્ન નીકળી પડે છે. આખા દરબાર એના તેજથી ભરાઈ જાય છે. રાજા ખજાનચીને મેલાવીને એને સોંપેલા ફળ મગાવે છે. તે ફળમાંથી નીકળેલાં રત્ના રાજાને આપે છે.
કૅલિકકપિ’– પાળેલા
બીજે દિવસે એ શ્રવણ આવે છે ત્યારે રાજા તેને પૂછે છે :
11. O, S. Vol VI, pp. 225-294; Vol. VII, pp, 199-263,
क्षान्तिशील व्यवसितं चित्रं ते प्रतिभाति मे । किं रत्नैः पृथिवीमूल्यैः प्राप्तुमिच्छस्यतः परम 11 (269)
ક્ષાન્તિશીલ તારા વ્યવહાર મને વિચિત્ર લાગે છે. આખી પૃથ્વી જેનું મૂલ્ય થાય એવાં રત્ન મને આપીને તું શું પ્રાપ્ત કરવા ઇચ્છે છે? શ્રમણ કહે છે : આ કાળી ચૌદશની રાતે સ્મશાનમાં મારે કાઈ એક મન્ત્રસાધના કરવાની છે. તેમાં તું મારા દ્વિતીય સાધક થા. મેટા વડની નીચે રાતે હું જ્યારે ઊમે હાઉ' ત્યારે હું મહાવીર તલવાર લઈ તે તારે આવવું.' રાજા એની માગણી સ્વીકારે છે. તે રાતે રાજા નીલ વસ્ત્રો પહેરી ત્યાં જાય છે. અહી` શ્મશાનનું. ખીભત્સ અને ભયાનક રસાવાળું વર્ણન ક્ષેમેન્દ્ર કરે છે. ક્ષાન્તિશીલ શ્રમણ મ ́ડલ-કુઉંડાળુ દૈારી વડ નીચે ઊભા છે. તેને જોઈ રાજા કહે છે: ‘હું આવી ગયે છું. શું કરવાનું છે?' ભિક્ષુએ કહ્યું : ‘અહીંથી દક્ષિણુ દિશામાં એક કાશ જા અને ત્યાં શિશપા કહેતાં સીસમના વૃક્ષ ઉપર લટકતા નરને લઈ આવ. રાજા ત્યાં જાય છે અને એક વિશાળ સીસમનું ઝાડ જુએ છે. તેના ડાળે અગ્ર ભાગે એક શબ જોયું. એનું માટુ' વાંકું થઈ ગયું છે, હાથ ઢીલા થઈ સીધા લટકે છે અને પગના અગ્ર ભાગ લખે છે. રાન ઉપર ચડયો અને ગળે કાંસા હતા અને કાઢી નાંખી નીચે પાડે છે. પડ્યુ. એવું જ એણે વ્યથા સાથે ખૂમ પાડી : ‘ હાય હાય મરી ગયા !' રાજાને એની દયા આવી અને ફરીફરીને વિચાર કરતા પેાતાના સાહસને નિંદવા લાગ્યા, પણ એટલામાં તે અટ્ટહાસ કરતું તે મુડદું પાછું ઝાડ ઉપર ચડી પહેલાંની જેમ લટકવા લાગ્યું. રાજાએ જાણ્યું કે આ તેા વેતાલની માયા છે એટલે ફરી ઝાડ ઉપર ચડીને તેને લઈ તે ખભે નાંખી ખૂબ ઝડપથી ચાલવા માંડયું. ખભા ઉપર રહેલા વેતાલે કહ્યુંઃ ‘રાજા, સાંભળ રસ્તા લખે છે એટલે હું તને એક સુન્દર કથા કહું.
આ રીતે પહેલી વેતાળ કથા શરૂ થઈ. એ કથામાં નાયિકાના માબાપ હૃદયાધાત થતાં મૃત્યુ પામે છે. વૈતાલ રાજાને પ્રશ્ન પૂછે છે :
[ બુદ્ધિપ્રકાશ, જૂન 'કુ
Page #15
--------------------------------------------------------------------------
________________
सुताशोकविपन्नौ तौ कस्य पापाय भूपते । જ્ઞાત્માવ્યઘ્રુવતો મૂર્છા રાતથા તે મવિષ્યતિ ॥ (૨)
એ. અન્નેના પુત્રીશેાકથી થયેલા મરણનું પાપ ને માથે ? જાણ્યા છતાં પણ નહિ ખેલે તેા તારા માથાના સેા કકડા થઈ જશે. ’ રાજા ખુલાસા કરે છે કે ‘પાપ કપિલ રાજાને માથે, કારણ કે એ પ્રમાદીએ પેાતાના જાસૂસા મારફતે સાચી વાત જાણી નહિ.' રાજાએ જવાબ આપવા મૌન તાડયું એટલે વેતાલ એકદમ ખબર ન પડે એ રીતે સરકી પેલા ઝાડની ડાળીએ લટકી પડયો. વૃત્તિ પ્રથમો શ્વેતાજીઃ । આમ પહેલા વેતાલ અર્થાત્ પહેલી વેતાલકથા પૂરી થઈ.
રાજા પાછે એ ઝાડ પાસે જઈ વેતાલને ખભે મૂકી મૌન રાખી ચાલ્યેા આવે છે. વેતાલ બીજી વાત માંડે છે, જેને અ`તે પ્રશ્નના જવાબમાં રાજા મૌન તાડે છે એટલે પાછા વેતાલ સરકી જાય છે. આવી રીતે ૨૪ કથાઓ થાય છે.
છેવટની કથામાં એવું આવે છે કે એક રાજા અને તેને પુત્ર શિકારે ગયેલા. તે જંગલમાં સ્ત્રીઓનાં નાનાંમોટાં પગલાં જુએ છે અને ગમ્મતમાં સકેત કરે છે કે જેનાં પગ નાના છે તેને પુત્ર પરણે અને મોટા છે. તેને બાપ પરણે. નાના પગવાળી નીકળે છે મા અને મેટા પગવાળી દીકરી. એટલે પુત્ર માને પરણે છે અને પિતા દીકરીને પરણે છે. આમનાં જે બાળકા થાય તેમનેા સગપણસ બધ કેવા થાય એવે પ્રશ્ન વેતાલ પૂછે છે, જેનેા જવાબરાન આપી શકતા નથી એટલે મૌન રાખી ચાલ્યા આવે છે.
આથી વેતાલ તુષ્ટ થાય છે અને એના ધૈ અને પ્રજ્ઞાખલની પ્રશ'સા કરી રાજાને ચેતવણી આપે છે: પેલે। ક્ષાન્તિશીલ'પાપી છે અને તને મેટા છળમાં નાંખ્યા છે. તું બુદ્ધિમાન છે. તારે એને પ્રયત્નપૂર્વક પ્રપંચમાં નાંખવા. ધાર એવા મહા પ્રેતયાગ થતાં તને એ દુ તિ કહેશેઃ ‘ ભૂમિને સાષ્ટાંગ સ્પી પ્રણામ કરે.' મૃદુ વાણીથી તે દુષ્ટ શ્રમણને કહેવું : ‘ હું મોટા રાજા છું. પ્રણામ કરવાનું હું શીખ્યા નથી. માટે તું એ કરી બતાવ.' આમ તું કહીશ
બુદ્ધિપ્રકાશ, જૂન '૬૯ ]
એટલે તને પ્રણામ બતાવશે. ત્યારે તેને ખડગથી હણી નાંખવા. એમ નહિ કરે તેા એ તને હણશે. વિદ્યાધર રાજાઓનું ચક્રવર્તી પણું પ્રાપ્ત કરવા તને એ યજ્ઞના પશુ કરવા ધારે છે. આ બધું તને કહ્યું. તારું સ્વસ્તિ થાઓ. હું જાઉં છું.' તું સર્વે તાણ્યાનું સ્વસ્તિ તેડતુ વ્રજ્ઞામ્યહમ્ ।। (૨૦૦) આમ વેતાલ શબના શરીરમાંથી નીકળી ચાલ્યેા જાય છે. રાજા ક્ષાન્તિશીલ પાસે જઈ વેતાલની સૂચના મુજબ કરે છે; અને ક્ષાન્તિશીલના શીષેથી અર્ચાવિધિ કરે છે. પુષ્પવૃષ્ટિ થાય છે. વૈતાલ આશિષ આપે છે કે રાજાની આ કથા તૈલેાકષ પૂજનીય થાઓ. II જ્યેય કેટોયપ્રનીયા મસ્થિતિ) (૧૨૧૬) બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર સાક્ષાત્ રાજાની પ્રશંસા કરે છે. ભગવાન વિષ્ણુ કહે છેઃ હે મહીપતિ! તું મારેશ અંશ છે. હું વિક્રમાદિત્ય પહેલાં તું મ્લેચ્છ શશાંકથી જન્મ્યા હતેા. હવે તું ત્રિવિક્રમસેન છું. તું વિદ્યાધર ચક્રવતી' થઈ વિદ્યાધરની શ્રીને ભાગવ :
तं प्राह भगवान् विष्णुस्त्वं ममांशी महीपते । जातोऽधि विक्रमादित्य पुरा म्लेच्छ शशाङ्कतः ॥ १ त्वं त्रिविक्रमसेनोऽयं राजवंशविभूषणम् । મોનાવશુમાં મુકવા વિદ્યાધરશ્રિયમ્ ॥ ત્રિપુરારિયાત પ્રાપ્ય વિદ્યાવૃતિતામ્ | निजं प्रविश्य नगरं प्रभाते स बलौ श्रिया ॥ (8280)
પ્રશાંત થતાં પેાતાના નગરમાં ત્રિવિક્રમસેને પ્રવેશ કર્યાં. આમ આ વૈતાલપચવ શતિ એક રાતની કથા છે.
ભટ્ટ વરચિત
કથાસરિત્સાગરમાં
શ્રી સામદેવ આ મૂળ અને મુખ્ય કથાના વૃત્તાન્ત ઉપરના જેવા લગભગ છે. એમાં પણ નાયક ત્રિવિક્રમસેન છે. વિરાધી ક્ષાન્તિશીલ ભિક્ષુ છે, જેને અનેક વાર શ્રમણ પણ કહ્યો છે. અને રાજા શબને ખભે મૂકી મૌન રહી ચાલ્યેા આવે છે. વૈતાલ અવિનેાદ માટે કથા કહે છે: રાનન્ધ્યવિનોય થામાંત્યામિ તે તૃણુ॥ (૮)
૨૧૭
Page #16
--------------------------------------------------------------------------
________________
કથાના અન્ત ભાગ આમ છે. ક્ષાન્તિશીલના ભોગ અપાયા પછી તુષ્ટ થયેલા વેતાલ નરકલેવર-રાજાને આપે છે: માંથી રાજાને કહે છે: ભિક્ષુન જે વિદ્યાધરાનું પ્રભુત્વ જોઈતું હતું તે ભૂમિનું સામ્રાજ્ય ભોગવ્યા પછી તારું' થશે. ( ૨૧ ) મે તને બહુ કલેશ આપ્યા છે તેા અભીષ્ટ વરદાન માગ.’ રાજાએ તેને કહ્યું: ‘તું પ્રસન્ન છે પછી કર્યુ વરદાન બાકી છે? તથાપિ તારી પાસે આટલું માગું છું: વિવિધ આખ્યાનાથી મનારમ એવી જે પહેલી ચેવીશ કથાએ અને જે એક સમાપ્તિમાં આવેલી પચીસમી તે સર્વે ભૂતળમાં પ્રખ્યાત અને પૂજનીય થાય.’ વેતાલ કહે છેઃ ‘ એમ થાઓ ! અને આટલું વધારામાં: પહેલી જે ચેાવીસ અને આ જે એક સમાપિની તે આ કથાવલી વેતાલપંચવિંશતિકા નામે જગતમાં ખ્યાત, પૂજ્ય અને
મ’ગલકારી થશે.’ અને એ કહેવાથી અને સાંભળવાથી અનિષ્ટા નાશ પામી ઇત્યાદિ એનું માહાત્મ્ય વર્ણંવે છે ! આમ કહીને નરકલેવરમાંધી નીકળી યાગમાયાથી વેતાલ પેાતાને અભિરુચિત ધામ ચાહ્યા જાય છે : त्वं चेत् प्रसन्नः को नाम न सिद्धोऽभिमतो वरः । तथाप्यमोघवचनादियं त्वत्तोऽहमर्यये ॥ आद्याः प्रश्नकथा एता नानाख्यानमनोरमाः । चतुर्विंशतिरेषा च पञ्चविंशी समाप्तिगा | सर्वाः ख्याता भवन्त्वेताः पूजनीयाश्च भूतले । इति तेनाभ्यर्थितो राज्ञा वेतालो निजगाय सः ॥ एवमस्तु विशेषं च शृणु वच्यत्र भूतले । याश्चतुर्विंशतिः पूर्वायैषा चैका समापिनी ॥ कथावलीयं वेतालपञ्चविंशतिकाख्यया । ख्याता जगति पूज्या च शिवा चैव भविष्यति ॥ ( ૨૫–૨૭)
આ પછી મહેશ્વર બધા દેવેશ સાથે પ્રકટ થાય છે અને નમસ્કાર કરી રહેલા રાજાને આદેશ આપે છે. વિદ્યાધરાના મહાચક્રવતી પદની કામનાવાળા ક્રૂર તાપસને હણ્યા તે સારું કર્યું. મારા અંશમાંથી તું પહેલાં વિક્રમાદિત્ય મ્લેચ્છરૂપી અસુરાની પ્રશાન્તિ માટે સર્જાયા—ફરી પાછે। ઉદ્દામ દુષ્ટોનું દમન કરવા મેં તને ત્રિવિક્રમ નામે ભૂપતિ સર્જ્યોર્જા
૨૧૮
પ્રત્યાદિ અને પછી મહેશ અપરાજિત નામનું ખગ
ચમક઼ૌ વિમાર્િત્ય: સૃષ્ટોમ્ઃ વાંચતો મચા/ સ્ટેજી પાવતીળŕનામસુરાળાં મરાાન્તયે || (૩૩)
બૃહત્કથામ'જરી અને કથાસરિત્સાગરમાં મુખ્ય તક્રાવત એ છે કે પહેલામાં વિષ્ણુના અંશમાંથી મ્લેચ્છ શશાંકથી વિક્રમાદિત્ય જન્મે છે;બીજામાં મહેશના અંશમાંથી મ્લેાની પ્રશાન્તિ માટે વિક્રમાદિત્ય જન્મે છે. આમાં કઈ ઋતિહાસની કૂચી છે ?
જ ભલદત્તની વૈતાલપચવિતિ ગદ્યમાં છે. કથાના પ્રાર’ભમાં અને અન્તે Àા આવે છે. એમાં નાયક ‘રાજચક્રવર્તી શ્રીમાન વિક્રમકેસરી' છે. એમાં ક્ષાન્તિશીલને કાપાલિક કહ્યો છે અને ફળનું નામ બિલ્વીલું આપ્યું છે. ખીલાં આપવાનું ખાર વર્ષ ચાલે છે; અને ખીલું રાજાના હાથમાંથી પડી જાય છે. કાપાલિક રાજાને એકાન્તમાં લઈ જઈ ને પેાતાની માગણી જણાવે છે. પેાતાને ઓળખાવતાં કહે છેઃપતન ક્ષાન્તિીજો નામ कापालिकोse महायोगी । “ મૃતકસિદ્ધિના ઉત્તર સાધક તરીકે મહાસાત્ત્વિક પ્રવીણ પુરુષ-વિશેષને શેાધવા સમસ્ત પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાં છતાં કાઈ મળ્યા નહિ. પણ અહી આવીને તમને સકલગુણુસંપન્ન, મહાસત્ત્વ અને મહાપ્રવીણ એવા જોયા’
ત્યાદિ ભાદ્રપદની ચતુર્દશીએ દક્ષિણ, સ્મશાનના આયતનમાં રાજાને આવવાનું કાપાલિક જણાવે છે. રાજા ત્યાં જાય છે ત્યારે તેને કાપાલિક ઘરા નદીને તીરે તેની ઉત્તર દિશામાં શિ‘શા તરુની ઉપરની શાખામાં લટકતા અક્ષતમૃત પુરુષને ખભે મૂકી લઈ આવવા કહે છે; અને સૂચના કરે છેઃ सत्वरं तमादाय मौनेनागच्छतु भवान् (१-४) આપે મૌન રાખી આવવું.
આમ કથાના પૂર્વ ભાગમાં ઘેાડાક તફાવત છે. એમાં એક મહત્ત્વના છે ભિક્ષુ શબ્દ દરેક સપ્રદાયના સાધુઓ માટે વાપરી શકાય. છતાં બૌદ્ધ સાધુઓ માટે ભિક્ષુ-ભિકખુ, ભિક્ષુણી—લિકખુણી શબ્દ વધારે પ્રચારમાં છે. શ્રમણ શબ્દ મુખ્યત્વે બૌદ્ધ અને જૈત સાધુઓ માટે રૂઢ થયા છે. બૃહત્કથામ`જરી અને ( બુદ્ધિપ્રયાસ, જૂન 'ક
Page #17
--------------------------------------------------------------------------
________________
કથાસરિત્સાગર બન્ને ક્ષાન્તિશીલને શ્રમણ અને “ગબલ' વડે સમાધિથી પ્રાણને ક્રમે ક્રમે બહાર ભિક્ષ તરીકે નિર્દેશ છે, જોકે કથાસરિત્સાગર એક કાઢતાં તેનું હૃદય પડી ગયું. એ પછી તે સામે વાર એને કુતાપસ કહે છે. આથી કાશ્મીરપરંપરામાં આવેલા ધર્ઘરાના તીરે ઊગેલા વૃક્ષ ઉપર વેતાલરૂપે ક્ષાન્તિશીલ શ્રમણ કઈક બૌદ્ધ તાન્ટિક છે, જ્યારે અધિષ્ઠિત થઈ વિશ્રામ કરતો રહ્યો. જંલિદત્તની પંચવિંશતિકામાં એ કાપાલિક છે પેલો શિષ્ય ફરતો ફરતો હિંગલાદેવીની પાસે અર્થાત શૈવ-શાક્ત તાપસ છે.
આવેલી ધર્મશાળામાં આવ્યો અને ત્યાં ગુરુને જોયા પરંતુ જંભલદત્તના ગ્રંથમાં અંત ભાગ તદ્દન
અને સર્વ વૃત્તાન્ત કહ્યો. ગુએ કહ્યું તૈલિકને એના જુદ છે. કાશ્મીરી પરંપરા તાલની પોતાની કથા પાપનું ફળ મળી ગયું છે. તે હવે વેતાલથી અધિ. આપતી નથી, જ્યારે જ ભલદત્તની પરંપરા તે ઠિત પ્રેત થઈ શિંશપાના ઝાડની ડાળીએ મંગલઆપે છે.
કેટિ રાજધાનીમાં ધર્ઘરના તીરે લટકતો રહ્યો છે. રાજા “દઢ મૌન રાખી ચાલ્યો જાય છે ત્યારે ગુરુએ શિષ્યને શ્રી વિક્રમાદિત્યની રાજધાનીએ જઈ વેતાલ તેને તેના હિતની સૂચના કરે છે તે પ્રસંગે તેની મદદથી સાધના કરવાની સલાહ આપી. આ રાજા પૂછે છે: “મુડદામાં રહેલા આપ કેણ છો ? શિષ્ય તે ક્ષાતિશીલ કાપાલિક. બાકીન કથા ભાગ અને તમારામાં સર્વજ્ઞતા શાથી રહેલી છે? તે હું કાશમીરી પરંપરાને માતા છે. રાજા પૂજા કરી સાંભળવા ઈચ્છું છું.' વેતાલ હસીને પેતાને વૃત્તાંત બલિ અપી સ્તુતિ કરે છે, અને માંગે છે: વરિતષ્ટા કહે છેઃ આ જ રાજધાનીમાં તે એક તેલી જાતિનો મવા ઋદ્ધિસિધી મારી થાય એમ આપ.” રાજા ગૃહસ્થ હતો. તેના ઘેર એક જ્ઞાની આવીને રહ્યા. આમ બેલે છે ત્યાં દેવીના મંદિરમાં ગંભીર તેમની તેણે સારી સેવા કરી. તેથી સંતુષ્ટ થઈ તે “અહાસ’ થાય છે અને આદેશ આવે છે: હે. જ્ઞાનીએ જતી વખતે જ્ઞાનસિદ્ધિ આપી, અને વચન મહાસાત્ત્વિક રાજન ! સો વર્ષ જીવ! અખંડિત લીધું કે એમનો પુત્રસમાન પૂર્વસેવક જે આવવાના પ્રતાપથી ચક્રવતી તરીકે રાજ્યસુખ ભગવ. તાલહતો તે આવે ત્યારે તેને એ નાનસિદિ આપવી, વૈતાલની ઋદ્ધિ-સિદ્ધિ અને સુસિદ્ધ થાઓ! એમ એમ જો એ ન કરે તો એના શાપથી તેલીનું બોલીને દેવી અંતર્ધાન થઈ (પૃ. ૬૮-૭૧). વિપરીત મરણ થાય.—અને વેતાલ હસીને રાજાને આમ આમાં વિષ કે મહેશ કોઈ વરદાન ચેતવે છે કે “ તું અમારા ઉપદેશની અવહેલા-અના- આપવા આવતા નથી. દર કરીશ નહિ?' રાજા વાત આગળ ચલાવવા કહે
કથા કરવી એ માનવસમાજનો પરાપૂર્વથી છે એટલે વેતાલ કહે છે કે પેલે શિષ્ય આવ્યો
ચાલ્યો આવતો એક વિપદ છે. એમાં મનોરંજન અને પૂછવું કે તેના ગુરુ કયાં છે, અને તેને વિષે સાથે સારરૂપે કંઈક કંઈક બેધ હોય છે. સ્ત્રીશી ગોઠવણું કરી ગયા છે. તેલીએ કહ્યું કે ગુરુ પુરુષની પ્રેમકથાઓ, વીર પુરુષનાં પરાક્રમ, અલૌકિક દશાન્તર ગયા છે અને શિષ્ય માટે કશું કરી ગયા તરાના ચમકારે, તાંત્રિક, બાવાઓ આદિની નથી. શિષ્ય નિરાશ થઈ વિલાપ કરતો ચાલો કરતૂકે અને એવી કંઈ કંઈ મનને રંજિત કરવાની જાય છે. પરંતુ ગુરુવચનને અન્યથા કરવાથી એને અને ચમતકૃત કરવાની સામગ્રી એ કથાઓમાં હોય મનમાં મોટો ભય રહેવા લાગ્યો.
છે. માનવસમાજનો આ વિનોદ આજે પણ જુદા પછી દેવેગે રાજભવનમાં ચોરી થઈ અને જુદા સ્વરૂપે ચાલુ છે અને માનવમનની કુતૂહલએમાં અશ્વશાળામાંથી એક ઘડે પણ ચોરોએ પ્રિયતાની દષ્ટિએ વિચારીએ તે માનવપ્રાણીમાં ઉપાડ્યો, પરંતુ ચોરો એને તેલીના ઘરના દરવાજા ભનનો પ્રાદુર્ભાવ થયે ત્યારથી આ સામાજિક આગળ બાંધી નાસી ગયા. તેલીને ચેર ઠરાવી પદાર્થ હયાતીમાં આવ્યું લાગે છે. કથાવાર્તા માનવ રાજાએ ળીએ ચઢાવ્યો. શૂળી ઉપર રહ્યા રહ્યા સમાજનું અવિભાજ્ય અંગ લાગે છે.
બુદ્ધિપ્રકાશ, જન '૨૯ ].
૨૧
Page #18
--------------------------------------------------------------------------
________________
રમણભાઈની તત્ત્વમીમાંસા
૨. ઇશ્વરનું સ્વરૂપ ઃ
રમણભાઈના મત પ્રમાણે ઈશ્વર નિ`ણુ નથી, પણ સગુણ છે. ઈશ્વરને નિર્ગુણુ ગણી શકાય જ નહિં એવા પેાતાના મત પ્રદર્શિત કરતાં રમણભાઈ લખે છે કે, ઈશ્વર છે તેના અર્થ જ એ કે એક ગુણવાળાનું અસ્તિત્વ છે; વળી, અસ્તિત્વ એ પણ ગુણ છે, તેથી ગુણ વિનાના અસ્તિત્વની કલ્પના જ શ્રમમૂલક છે, ઈશ્વર છે એમ કહ્યા પછી તે નિર્ગુણ છે, ગુણુ વિનાના છે એમ કહી શકાય નહિ. ઈશ્વરનું ઈશ્વરત્વ પણ ગુણ જ છે. માટે સગુણ શ્વરની કલ્પના જ યેાગ્ય છે. નિર્ગુણ એ પણ એક ગુણ છે; ગુણુ વિનાનાની કલ્પના તર્ક વિરુદ્ધ છે.” (૧. ૧૪૯–૧૫૦)
ઈશ્વર સગુણ છે એમ કહેવાના અં એ નથી કે તે સાકાર છે. સગુણ ઈશ્વર સાકાર હાવા જોઈએ અને જો તે નિરાકાર હોય તે તેને નિ`ણુ જ ગણુવા જોઈએ એવી સામાન્ય માન્યતાને રમણભાઈ ‘ સ ’ અને ‘ નિ' અક્ષરાના અનુપ્રાસથી ઉત્પન્ન થયેલી ભ્રાંતિ ગણાવે છે. અને વિશેષમાં જણાવે છે કે, જેતે આકાર હાય તેને જ ગુણુહાઈ શકે એવા કા
સાર્વત્રિક કે આવશ્યક નિયમ છે જ નહિ. મનુષ્યને ઋત્યાદિ અનેક ગુણાનું ભાજન છે. ગુણ અને સાકારને
આત્મા નિરાકાર, છતાં જ્ઞાન, આનંદ, અમરત્વ
અવશ્ય સંબ'ધ હોવાનું કંઈ કારણ છે જ નહિ, અને કાઈ કદી તે બતાવી શકયુ નથી. ઉપર કહ્યું તેમ નિતા પણ એક ગુણ છે. ” (૧. ૧૫૧)
,,
નિરાકાર સગુણુ શ્વરના તમામ ગુણેાનું પૂરેપૂરું જ્ઞાન આપણે મેળવી શકતા નથી, કારણ કે “એ તેા અનંતતાના વિષય છે અને આપણી અલ્પમતિથી તેનું અવગાહન થઈ શકતું નથી.’’ ( ૧, ૧૫૧ ) આમ
२१०
જયેન્દ્રકુમાર આ. યાજ્ઞિક
((
અનંત ગુણ ધરાવનાર · શ્વરના મુખ્ય મુખ્ય ગુણ્ણાનેા જ મનુષ્ય વિચાર કરી શકે છે.” (૧ ૧૫૫)
માણસ જેને વિચાર કરી શકે તેવા ધિરના ગુણામાં (૧) ઈશ્વર જગતનેા ચૈતન્યમય કર્તા છે અને (૨) સદાચરણનું મૂળ છે એ બે ગુણા સૌથી વધારે મૂળભૂત છે. ઈશ્વરના આ ગુણેમાં માનવા માટેનાં રમણભાઈ એ આપેલાં કારણેાના નિર્દેશ ઈશ્વરના અસ્તિત્વની ચર્ચા વખતે થઈ જ ગયા છે અને તેથી એ કારણેાનું અહીં પુનરુચ્ચારણ કરવાનું આવશ્યક નથી. રમણુભાઈના મત પ્રમાણે ઈશ્વરના આ એ મૂળભૂત ગુણેામાંથી (૩) શ્વર પ્રકૃતિથી પર છે અને (૪) તેમાં પુરુષત્વ ( Personality) છે એ એ ગુણા કુલિત થાય છે. પરમાત્માને સૃષ્ટિ અને તેની મર્યાદાઓથી પર ગણવા જ જોઈ એ, કારણ કે “ સૃષ્ટિમાં નથી તેવા ધૃત્વના ગુણ ઈશ્વરના છે, અને પ્રકૃતિમાં કે મનુષ્યમાં નથી તેવી સદ્ગુણુની આદભૂત તયા પ્રમાણભૂત ભાવનાને ઈશ્વર ભંડાર છે. '' (૧. ૧૫૮)
ઈશ્વરમાં પુરુષત્વના ગુણ છે એમ કહેતી વખતે
રમણભાઈ એવી સ્પષ્ટતા કરે છે કે, “ શ્વિરને પુરુષ, પુત્તમ કલા છે તેમાં પુષ્પના અર્થ · મનુષ્ય
જેવા આકારવાળા કે રૂપવાળા ’ એવા નથી. પૃચ્છાશક્તિ વાપરનાર સબળ તત્ત્વ ' એ જ પુરુષ શબ્દના અ છે. એ શબ્દ માત્ર જે સ્થિતિ છે તે પરથી વિચારની અનુકૂલતા સારુ કપેલું, સ્વતંત્ર અસ્તિત્વ વિનાનું, ભાવવાચક નામ નથી, પણ તર્ક કરી સંકપાનુસાર કૃતિ કરવાની શક્તિવાળા ઈચ્છા કરનાર અસ્તિત્વના વાચક છે.” (૧. ૧૫૮) આમ, રમણભાઈના મત પ્રમાણે “ ઇચ્છાખળતા વ્યાપાર કરનાર
[ બુદ્ધિપ્રકાશ, જૂન '૬૯
Page #19
--------------------------------------------------------------------------
________________
આત્મા પુરુ કહેવાય છે.” (૧. ૧૬૧) ઈશ્વર સૃષ્ટિની રમણભાઈને મત પ્રમાણે ઈશ્વરના નિરાકારી, રચના કરવામાં અને તેમાં ને તિને પ્રવર્તાવવામાં અવિકારી અને અવ્યક્ત વરૂપ સાથે ઈશ્વરના સાકાર ઈચ્છાબળને વ્યાપાર કરે છે અને તેથી તેનામાં પણ કે અવતારનો સિદ્ધાંત બિલકુલ સુસંગત પુરુષત્વ છે. રમણભાઈ કહે છે કે, “મનુષ્ય પણ નથી, કારણ કે “સાકા નિરાકાર હોઈ શકે નહિં, એવો પુરુષ છે, પણ તે માત્ર અપશક્તિ જીવાત્મા સર્વજ્ઞ હોઈ શકે નહિ, અનાદિ હોઈ શકે નહિ, છે.” (૧. ૧૬૨) જ્યારે ઈશ્વર સર્વશક્તિમાન પર અનંત હોઈ શકે નહિ, ઈ વ્યક્તિ મનુષ્ય કે પ્રાણી માત્મા છે અને તેથી જ તેને પુરુષોત્તમ કહે છે. આમ પરમ પવિત્ર હોઈ શકે હિ, જે જે ઈશ્વરના વ્યક્ત “ઈશ્વરનું સ્વરૂપ સર્વથી ઉત્કૃષ્ટ છે.”(1. ૧૪૦) આના અવતાર મનાય છે તે સર્વ કઈ વિકારથી ચલિત પરથી એ પણ ફલિત થાય છે કે ઈશ્વર અદ્વિતીય થયા છે. કૃષ્ણ કામથી ૨ લિત થયા હતા, રામ સીતા છે અને તેને સેતાન જેવા કેઈ તવનો સામને તરફ અન્યાયી થયા હન, પરશુરામ કોપયુક્ત થયા કરવો પડતો નથી. આ સંદર્ભમાં ક્રિશ્ચિયાનિટીની હતા, વામને બલિને દં તરવા છલ કર્યું હતું. આ ટીકા કરતાં રમણભાઈ લખે છે કે, “ઈશ્વરની સદ્- સર્વ અવતારમાં ઈશ્વ ને શુદ્ધત્વ, ન્યાયકારિત્વ, ધર્મ મૂર્તિ વિરુદ્ધ એક દુરાચાર મૂતિ વર્ગ છે અને શાક્તરૂપત્ય, સત્યનિતકેન વ ઇત્યાદિ ગુણોને બાધ આવે તે વર્ગને ઈશ્વર સાથે વિગ્રહ ચાલે છે; આ અને છે, તેનું વિકારાબાધવ રહેતું નથી. એ અવતારની આવા ક્રિશ્ચિયાનિટીના મત પ્રાર્થના સમાજને અમાન્ય કથામાં ઈશ્વરનાં સર્વજ્ઞ વ અને સર્વશક્તિમત્વ પણ છે. એટલું જ નહિ, પણ તે સમાજ એમ દૃઢ વિશ્વાસથી રહેતાં નથી. રામને સીતાના હરણની ખબર ન પડી, માને છે કે એ મત પ્રહણ કરાય તો ઈશ્વરના અધિ- વિષ્ણુને દૈત્ય સાથે લડવું પડયું અને તેમાં વારાતીયત્વ, સર્વશક્તિમત્ત્વ, નિરાકારત્વ, ન્યાયમયત્વ ફરતી હારજીત થઈ, ઈરિના અવતારનાં આ ચરિત વગેરેમાં મોટી ખામી આવે.” (૧. ૩૯-૪૦) હોય તો જે અવ્યય છે તેનું સર્વજ્ઞત્વ કે સર્વશક્તિ
એક ક્ષણ પણ કેમ જતું રહે કે ઓછું થાય ?' ઈશ્વરના ઉપર્યુક્ત મુખ્ય ગુણોની સાથે અનિ
(૧. ૧૪૨) આનો અર્થ એ કે ઈશ્વર અવ્યય છે. અને વાર્યપણે સંકળાયેલા ઈશ્વરના બીજા ગુણોને ઉલેખ છે
“અવ્યસ્વરૂપે જ આ માને જણાય છે. અબુદ્ધિ કરતાં રમણભાઈ લખે છે કે, “નિરાકાર, નિરંજન, મૂખ લેકે જ ઈશ્વરને વ્યક્તિ પામેલા, અવતરેલા સર્વશક્તિમાન, ન્યાયકારી, કરુણમય, ભક્તવત્સલ, 3 પરમ પવિત્ર, સત્યમૂલ, અનાદિ, અનંત, સર્વવ્યાપી, સર્વજ્ઞ ઈત્યાદિ સર્વ ગુણ એકબીજા સાથે સંબદ્ધ છે. આમ, આપણે ઈએ છીએ કે રમણભાઈ તેમને પ્રત્યેક બીજા સર્વને સહચારી છે, તે છૂટે ઈશ્વરના કર્તૃત્વ અને પક્તિત્વનો સ્વીકાર કરે છે પડી શકતું નથી કે ઓછો થઈ શકતો નથી.” અને તેના સાકારપણાને તેમ જ અવતારના સિદ્ધાંત (૧.૧૪૧) આના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે તે નિષેધ કરે છે. ઈશ્વરના રવરૂપ અંગેની આ ઈશ્વર અવિકારી છે. “અને તેમાં કદી પણ વ્યય કે પ્રકારની વિચારણું તત્ત્વજ્ઞાનના ઈતિહાસમાં ભાગ્યે જ ફેરફાર થતો નથી, તેની પવિત્રતામાં ફેરફાર થતો જોવા મળે તેવી છે. રયા પ્રકારની વિચારસરણીની નથી, તેની દયામાં ફેરફાર થતો નથી, તેના ન્યાયમાં દુર્લભતાનું કારણ તેમાં રહેલી આંતરિક અસંગતિ ફેરફાર થતો નથી, તેના સત્યમાં ફેરફાર થતો નથી, છે. રમણભાઈ કહે છે તેમ (૧) જે ઈશ્વર આકાર તેમ તેના નિરાકાર ચૈતન્ય રૂપમાં પણ ફેરફાર થતો કે અવતાર ધારણ કરવા ને લીધે તેના મૂળ સ્વરૂપનથી. તે કદી આકારવાળો કે જયુક્ત થતો નથી. માંથી વ્યુત થયેલ ગણ તે હોય તે સૃષ્ટિની રચના એવા ઈશ્વર અવ્યક્ત જ રહે છે, ઈન્દ્રિયથી દેખાય અને તેમાં નીતિની સ્થાપના કરવાનો સંક૯૫ અને એ આવિર્ભાવ પામતા જ નથી.” (1. ૧૪૦) તેને લગતા પ્રયત્ન કરવાને લીધે પણ પોતાનામાં જ બુદ્ધિપ્રકાશ, જુન '૬૯ ]
૨૨૨
Page #20
--------------------------------------------------------------------------
________________
સ્વસ્થ અને નિત્યતૃપ્ત એવા પરમતત્વની પદવીમાંથી અહીં સ્વાભાવિક રીતે એ પ્રશ્ન ઊઠે છે કે ઈશ્વર ચલિત થાય છે એમ ગણાવું જોઈએ અને રમણભાઈએ આવી અસંગતિ કેમ ઊભી કરી? (૨) જે સૃષ્ટિ રચના અને નૈતિક સંચાલનને લગતી અથવા તો તે પ્રત્યે તેમનું ધ્યાન કેમ ન ગયું? આ પ્રવૃત્તિઓને લીધે માનવીય મર્યાદાઓથી મુક્ત અને પ્રશ્નનો ઉત્તર કદાચ એ હોઈ શકે કે રમણભાઈ દિવ્ય એવા ઈશ્વરના સ્વરૂપને હાનિ પહોંચતી ન સુધારાવાદી ચિંતક હતા અને તેથી એ શક્ય છે કે હેય તે એ જ કારણસર ઈશ્વરના સાકાર રૂપ કે તેમણે ધાર્મિક આચારવિચારમાં સુધારે દાખલ અવતારને કારણે પણ ઈશ્વરના દિવ્ય સ્વરૂપ પર કરવાના આશયથી ઈશ્વરના સાકારવન અને તેના કશી જ વિપરીત અસર થતી નથી એમ સ્વીકારવું જગત સાથેના જીવંત સંબંધને નિષેધ કર્યો હોય. જોઈએ. આ બે દલીલમાં રજૂ થતી બે તત્ત્વ- રમણભાઈને આશય ગમે તે હોય, પરંતુ જેવી દષ્ટિઓ પરસ્પરની વિરોધી છે. ઈશ્વરના સ્વરૂપ રીતે કેટલીક ફેશને નવી કલાદષ્ટિ રજૂ કરવાને અંગેની વિચારણામાં રમણ ભાઈએ બંને દલીલના બદલે કેવળ વિચિત્રતા જ ઊભી કરે છે તેવી રીતે અર્ધા અંશનો સ્વીકાર કર્યો છે અને અર્ધા અંશનો રમણભાઈની ઈશ્વરના સ્વરૂપ અંગેની વિચારણા નિષેધ કર્યો છે. આને પરિણામે તેમની વિચારણું પણ નવો સમન્વય સ્થાપવાને બદલે એક પ્રકારની તાત્ત્વિક વિચારણા માટે અત્યંત આવશ્યક એવા વિચિત્રતા જ રજ કરે છે. અતરિક સુસંગતતાના ગુણથી વંચિત રહી જાય છે.
(ક્રમશઃ)
સાભાર સ્વીકાર સાબરમતી આશ્રમ સુરક્ષા અને
વોરા એન્ડ કું. પ્રા. લી, મુંબઈ સ્મારક ટ્રસ્ટ : અમદાવાદ
અમેરિકાની લોકશાહી મહાદેવભાઈની ડાયરી (પુ. ૯):
વિલિયમ એચ. રીડર
૬-૦૦ ચંદુલાલ ભ. દલાલ
-૦૦ આપણું શરીર : અનુ. શિવપ્રસાદ ત્રિવેદી ૩-૦૦ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ વિજળીની વિસ્મયકારક દુનિયા : કૃષ્ણાવતાર-ખંડ ૩: કનૈયાલાલ મુનશી ૧૨-૦૦ અનુ. ભારદ્વાજ વિ. વાસુ ૩-૦૦ રાય કરણઘેલે : ધૂમકેતુ
૬-૦૦ ભારત દર્શન : કાકાસાહેબ કાલેલકર ૨-૫૦ આદ્યકવિ વાલમીકી ધીરજલાલ ર. શાહ – વિદ્યાર્થી વાચનમાલા સં. જયભિખ્ખું –
વિકસતું વિજ્ઞાન ભાગ-૧ સાહિત્ય વિવેક : અનંતરાય મ. રાવળ ૫-૦૦
સં. ગ્લેન એ. બ્લે કાવ્યભાવનાઃ હીરાબહેન રા. પાઠક ૬-૦૦ વિકસતું વિજ્ઞાન ભા. ૨ : શામળકૃત ચંદ્રાવતી વાર્તા , -૦૦
,, ગ્લેન એ. બ્લો
૨-૦૦ નવજીવન પ્રકાશન મંદિર-અમદાવાદ તાઈ કે : મકરન્દ દવે
૧-૦૦ ગાંધીજીનો અક્ષરદેહ :
૧૬-૫૦ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રાગ્ય વિદ્યામંદિર-વડોદરા
જીવનપ્રસંગો : મુકુલ કલાથી ૧–૫૦ બહુચરાજીઃપ્રા.નરોત્તમ માધવલાલ વાળંદ ૩-૫૦ મહાન શિક્ષિકાઓ ઃ એલિસ કલેમિંગ ૨-૦૦
૩-૦૦
Page #21
--------------------------------------------------------------------------
________________
રંગભૂમિને નાટક કેમ મળતાં નથી? રમણલાલ ચંદભાઈ દલાલ
પ્રશ્ન જરા વિચિત્ર છે, નહીં ?
માટે સહૃદયી ભેખધારીઓની જરૂર છે. એકલકલ નાટક લખાય છે. નાટકો ભજવાય છે. જેને વ્યક્તિનું આ કાર્ય નથી. આ કાર્ય માટે આ જેવું જોઈએ તેવું મળી રહે છે. રંગભૂમિ ચાલે છે, જમાનામાં તે રાજ્યાશ્રય પણ મળી શકે તેમ છે. ચાલતી આવી છે અને ચાલતી રહેવાની છે, છતાં પરંતુ આ કાર્ય પાર પાડવા કણ કટિબદ્ધ થાય છે? આપણે પૂછીએ છીએઃ રંગભૂમિને નાટકે કેમ કવિચિત્રકાર શ્રી ફૂલચંદભાઈ શબ્દોમાં કહીએ મળતાં નથી ? જરા વિચિત્ર નથી લાગતું? તે સૌને સૌ સૌની પડી, કેણુ પીડ પરાઈ જાણે?
કદાચ એમ હશે ? અત્યારે જે નાટકે સુલભ છે, જમાને જ પલટાઈ ગયો છે. પ્રત્યેક વ્યક્તિને સરળતાથી હાથ ચડે છે એથી નથી અદાકારોને થડા પરિશ્રમે વધુ લાભ ઉઠાવવાની લાલસા જાગી સંતોષ, છે નથી સંચાલકોને સંતોષ કે નથી પ્રેક્ષકોને છે. કાર્ય કાર્યની ખાતરી કરવાની, એને સંપૂર્ણ ને સંતોષ. એટલે સંચાલકે, અદાકારો ને પ્રેક્ષકે
સફલ બનાવવા ખાતર પરિશ્રમ ઉઠાવવાની અને એ ત્રણેયને સંતોષ આપે એવાં નાટકે મળતાં નથી, એ કાર્યને એક અમર કતિ બનાવી દેવાની કોઈને પડી ફરિયાદમાં તબ્ધ માની શકાય ખરું ને તે અંગે નથી. આદર્શને પહોંચી વળવા જાત ઘસી નાખવાની ગુજરાતી સાહિત્ય પરિષદ વિચારવિનિમય કરે એ કોઈને તમન્ના નથી. સરકારી તંત્રમાં પણ મારું સુયોગ્ય પણ ખરું.
તારું, પક્ષાપક્ષી ને ખેંચાખેંચીને પાર નથી. વાડાએવો પણ એક જમાનો હતો જ્યારે બંધીને જૂથબંધીને સુમાર નથી. આ પરિસ્થિતિમાં નાટકે ભજવાતાં: પૂરબહારથી ભજવાતાં ને આ આદર્શની વાતો અમર કૃતિઓ સર્જવાની તેથી સંચાલકે, અદાકાર અને પ્રેક્ષકોને પણ કલ્પનાની ને તે ઉપર મંડળમાં ચર્ચા કરવાની શી સંપૂર્ણ સંતેષ મળતો. કમનસીબે એ જમાનો ફલશ્રુતિ હશે તે જ સમજાતું નથી, પરંતુ બીજ વાવનાર જેણે સરજ્યો હતો, જે હતો ને માણ્યો હતો એ જગતનો તાત જેમ કયું બીજ ફલશે ને ફાલશે તેનો વ્યક્તિઓ, પણ આજે અદશ્ય થતી જાય છે. એને વિચાર કરતો નથી ને ક્યાંક એકાદ બીજ પણ
થઈ જાય તે પહેલાં એને સમગ્ર રીતે અમૃત ફળ આપી જાય તો સંતોષ માને છે તેમ સંપૂર્ણ લાભ ઉઠાવી લેવાનો સમય પાકી ગયો છે. આપની આગળ હું મારાં આ મંતવ્ય રજૂ કરું છું.
એ જમાનામાં નાટકે સફળ થતાં ને સૌ કોઈને આપણા પ્રશ્નની ભૂમિકા સમજવા ગુજરાતી સંપૂર્ણ સંતોષ આપતાં અને આજનાં નાટકે સર્વને રંગભૂમિ જ્યારે પૂરબહારમાં હતી એ રંગભૂમિના સંતોષ આપી શકતાં નથી અને તેથી સફલ થતાં સુવર્ણ કાળમાં જરા ડોકિયું કરી લેવું પડશે. એ નથી એ પરિસ્થિતિને ઊંડો અભ્યાસપૂર્ણ ખ્યાલ વળી ભૂતકાળના પણ ત્રણ તબક્કા હતા. પ્રથમ ઊભું કરવાની જરૂર છે ને એ ખ્યાલ આવી ગયા તબક્કો આદર્શ રંગભૂમિ ઊભી કરનાર મરજીવા પછી પરિસ્થિતિની ઊણપો ટાળવા સક્રિય ને સંગઠિત ભેખધારીઓને હતા. એમણે જાતે નાટકે લખ્યાં ને પ્રયાસો થવાથી આવશ્યકતા છે.
જાતે ભજવ્યાં. સૌ પ્રથમ મુંબઈને રંગભૂમિને નાદ આ એક જટિલ કાર્ય છે ને તે પાર પાડવા લાગે ને એને મળી ગયા ગુજરાતી ભાષાના પ્રખર બુદ્ધિપ્રકાશ, જુન '૬૯ ]
૨૨
Page #22
--------------------------------------------------------------------------
________________
સાક્ષર શ્રી રણછોડભાઈ ઉદયરામ દવે. મુંબઈને ને અમદાવાદની હવાને સૌરાષ્ટ્ર પહોંચતાં વાર ગુજરાતી નાટક જોઈતાં હતાં. શ્રી રણછોડભાઈએ શી? મોરબીમાં આવા જ એક ભેખધારી શ્રી વાઘજી નાટયોત્કર્ષ માટે સભાન છે કેળવી, જવાબદારી આશારામ ઓઝાએ પોતાનાં સગાંને મિત્રોને એકઠા ઉપાડી એને સિદ્ધ કરી. અસલ ભારતીય નાટયશાસ્ત્રના કરી રચના કરી શ્રી મોરબી આર્ય સુબોધ આદર્શ અનુસાર નાટકે લજવાનો સંકલ્પ કર્યો; નાટક મંડળીની. ઈસ્વી સન ૧૮૭૮ની એ સાલ. શ્રી એટલું જ નહિ, પણ એ એ દર્શ મુજબનાં તે નાટકે વાઘજીભાઈ પણ શિક્ષક હતા. ગુજરાતી રંગભૂમિની ભજવાય એવો આગ્રહ રાખે છે. એ શિક્ષક હતા ને રચના આમ શિક્ષકે એ કરી તેથી જ તે સાર્થકતાને એમને એમના જેવા જ મર છવા શિક્ષકે મળી ગયા. વરી. શ્રી મોરબી આર્ય સુબોધ નાટક મંડળીના તે બધાયે ભેગા મળી એક આદર્શ ગુજરાતી રંગ- બધા જ ભાગીદારો શ્રી નૃસિંહાચાર્યના શિષ્યો એટલે ભૂમિ ઊભી કરવા માટે - રેખર ભેખ લીધો. એ નાટકની રજૂઆત પર તેમની સદાચારવૃત્તિની બધાએ ભેગા મળી ઈસ્વી સન ૧૮૭૫ની સાલમાં શિષ્ટ અસર પડી. નાટયવ્યવસાય ઉપદેશનો, બોધસ્થાપી “નાટક ઉત્તેજક મંડળી.” એ દ્વારા શ્રી પ્રસારને પવિત્ર ધંધો મનાયો. લેકમાનસ ઉત્તરોત્તર રણછોડભાઈ એ છ દશકા સુધી એકલે હાથે નાહ્યો- નાયાભિમુખ થયું. કંપનીમાં પવિત્ર વાતાવરણ પાસના કરી. નાટક ને રં: નૂમિને એમણે સમાજ. જામ્યું. શ્રી વાઘજીભાઈની નાટલેખનની પદ્ધતિ સરલ. જીવનનાં પ્રતિબિમ્બ માન્ય-નાવ્યાં, સાચા અર્થમાં સાદી ને બેધક હતી, કાવ્યશકિત નૈસર્ગિક હતી, નાટકને કપ્રિય બનાવ્યું કે ગુજરાતી લેખકવર્ગને અદાકારો ઉમંગી હતા ને નાટકો જાતી દેખરેખ નાટયાભિમુખ કર્યો. ભાર ય નાટયમાં કાવ્યનું નીચે ભજવાતાં. * વિશિષ્ટ સ્થાન છે એ પરંપરા એમણે જાળવી રાખી આમ ગુજરાતી રંગભૂમિને પ્રારંભ શિક્ષકજેવું પાત્ર તેવી ભાષા છે. કાળાનુસાર વેષભૂષા લેખકાએ કર્યો. કોઈપણ કાળમાં નાટક, નવલિકા રાખી. સમકાલીન પ્રશ્નોની = લોચના ને સાંસ્કૃતિક કે નવલકથાની સફળતાને આધાર એના વસ્તુ પર સભાનતાની સાથે અર્થ સા ક અભિવ્યકિત અર્થે હોય છે. લેખકે જાતે જ નાટકનું કાર્ય ઉપાડયું એટલે નાટયસ્વરૂપના મહત્વનો વ્ય સ્થિત સ્વીકાર થયો. નાટથવસ્તુ ઉપર મુખ્ય ધ્યાન અપાતું રહ્યું. અને મુંબઈની ગુજરાતી રંગભૂમિની હવા અમદાવાદમાં
( નાટ્યવસ્તુનું મુખ્ય આકર્ષણ જ પ્રેક્ષકોને જકડી આવીને અમદાવાદમાં પણ છે રિઝવા મિત્રોએ એકઠા
રાખતું રહ્યું. મળી ઈસ્વી સન ૧૮૮૦માં વાપી શ્રી દેશી નાટક
આ હકીક્ત અર્વાચીન રંગભૂમિએ પણ સ્વીકારવા સમાજ. એના સ્થાપક પણ હતા એક શિક્ષક શ્રી જેવી છે. નાટકનું વસ્તુ સરસ હશે તે નાટક સફળ કેશવલાલ અધ્યાપક. એમને fી ગયા બીજા શિક્ષક થવાનું છે. એટલે સુંદર નાવસ્તુ પ્રાપ્ત કરવા શ્રી ડાહ્યાભાઈ જોળશાજી ઝવેરે . એમણે નાટયસર્જન ખ્યાતનામ લેખકોને રંગભૂમિ પ્રતિ અભિમુખ કરવા તરફ પિતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું'. નાટકો લખ્યાં અને આવશ્યક છે. અગાઉ તો લેખકે જ નાસંસ્થાના તે રંગમંચ પર રાજ કર્યા. નાટ ની ભાવના અસરકારક સ્થાપકે ને સંચાલક હતા. તેથી ઉત્તમોત્તમ નાટયરીતે પ્રગટ કરી. કલાકારો ૫ સે ધાર્યું કામ લીધું. વસ્તુ આલેખવાને એમને આદર્શ રહેતો ને એમની સંસ્કારી નાટકસાહિત્ય કેવા પ્રકારનું હોવું જોઈએ કૃતિ તેથી સફલતા વરતી જ. તેની પિતાનાં સંસ્કારી નાટકે થી પ્રરાક્ષ પ્રમાણભૂત એટલે એ જમાનામાં–શ્રી રણછોડભાઈ શ્રી પ્રતીતિ રાવી. આવી સમાજ સુધારણું, લેકશિક્ષણ ડાહ્યાભાઈ કે શ્રી વાઘજીભાઈના સમયમ–જે ને જનસેવા–એ બેય માટે સમગ્ર જીવન છાવર રંગભૂમિની પ્રણાલિકા સ્થાપિત થઈ ગઈ હતી, જે કર્યું. ઉત્તમોત્તમ નાટકની સગસુંદર સૃષ્ટિ સરછ. ઉત્તમ રંગભૂમિ જેટલી માલિકની હતી તેટલી જ
२२४
[ બુદ્ધિપ્રકાશ, જુન “૬૯
Page #23
--------------------------------------------------------------------------
________________
નાટયકારની હેત, તો પછીના લેખકેની શક્તિ કેઈ નાટક લખાવા માંડ્યાં ને તેથી સ્વભાવિક રીતે જ જુદી અને વધારે સમૃદ્ધ રીતે ફળી હતી. પરિણામે નાટકનું પોત પાતળું પડયું. ઉત્તમ સાહિત્યશકિત રંગભૂમિ પ્રત્યે આકર્ષાઈ નહીં. નાટયકૃતિની સલતા માટે હંમેશાં નાટયવસ્તુની પરિણામે સાક્ષરને રંગભૂમિ પ્રત્યે જુગુપ્સા થઈ પસંદગીને જ મહત્ત્વ આપવું જોઈએ. નાટક પસંદ
ત્યાર પછી રંગભૂમિને બીજો તબક્કો શરૂ થયો. કરી એનાં પાત્રોને અનુરૂપ અદાકારો હાથ કરવા એમાં નાટક ભજવતી સંસ્થાઓ ઊભી થઈ. નાટક મન્થન કરવું ઘટે. એટલે પ્રત્યેક નાટય સંસ્થાના સંચલકે કંપનીના માલિકનું વર્ચસ જાગ્યું. શ્રી છોટાભાઈ સૌ પ્રથમ સારી કૃતિ પસંદ કરી, તેના લેખકને યોગ્ય મૂળચંદ પટેલ વગેરેએ શ્રી મુંબઈ ગુજરાતી નાટક આદરમાન દઈ તેની સુયોગ્ય દોરવણી મેળવવી મંડળીનું સંચાલન સંભાળ્યું. અમદાવાદમાં શ્રી જોઈએ. એક કૃતિને એનો લેખક જેટલું સમજે છે ઘેલાભાઈ દોલતરામ દલાલે શ્રી દેશી નાટક સમાજ તેટલું અન્ય કોઈ જ સમજી શકતું લિમિટેડ ને સૌરાષ્ટ્રમાં શ્રી મૂળજીભાઈ આશારામ સહકાર સાધવાથી કૃતિને અવશ્ય સફળતા મળે છે. ઓઝાએ શ્રી મોરબી આર્ય સુબોધ નાટક મંડળીનો વળી લેખકને યોગ્ય પુરસ્કાર પણ મળવો જોઈએ. વહીવટ હાથમાં લીધે. આ સંચાલકેએ કવિઓ, આજના કપરા જમાનામાં એને પણ પેટ વળગેલું નાટયલેખકોનાં આદરમાન કર્યા ને સારાં નાટકે છે એ સંચાલકોએ ભૂલવું ન જોઈએ. લખાવ્યાં. સારા અદાકારોને એકઠા કરી, કેળવી, સારું લેખક પછી નટમંડળનો પ્રશ્ન આવે. કૃતિ વેતન આપી સંખ્યા . એટલું જ નહિ, પણ નાટકની
પસંદ કર્યા પછી તેના દરેક પાત્રને યોગ્ય નટ શેાધી સજાવટ માટે સમગ્ર આર્થિક પાસાની જવાબદારી
કાઢવો જોઈએ. સિનેમામાં જેમ હવે “શી લેન્સર'ની પિતાને શિર ઉઠાવી લીધી.
પ્રથા શરૂ થઈ છે તેમ અદાકારોએ પણ પોતાની આ જમાનામાં પણ રંગભૂમિને વિકાસ વણથંભ્યો આગવી પ્રતિભા કેળવવી જોઈએ, જેથી એ પ્રકારના આગળ વધ્યો જ. સમર્થ લેખકોને પડખે રાખી, તેમની પાત્ર માટે એની વરણી થયા વિના રહે જ નહિ. તે પ્રતિષ્ઠા જાળવી સારાં નાટક લખાવ્યાં. કવિનાટયકાર ઉપરાંત આખીયે કૃતિનાં પાત્રોનું સંકલિત ને સંગઠિત શ્રી મૂળશંકર મુલાણી, કવિ શ્રી છોટાલાલ રણુદેવ, કાર્ય પણ આવશ્યક છે ‘ટીમવર્ક હોય તો જ કૃતિને શ્રી નથુરામ સુંદર શુકલ, કવિ-ચિત્રકાર શ્રી સફળતા વરે. માટે દરેક અદાકારે પૂરી સંનિષ્ઠા ફૂલચંદભાઈ ઝવેરદાસ શાહ વગેરેએ ઉત્તમ કલાપૂર્ણ સાથે પોતાની અદનામાં અદની ભૂમિકા પણ સફળ કૃતિઓ ગુજરાતી રંગભૂમિને સાદર કરી. કવિ-ચિત્રકાર બનાવવા પ્રયાસ આદરવો જોઈએ. શ્રી ફૂલચંદભાઈ એ તો ગીર્વાણ ગિરાનાં મશહૂર ત્યારપછી આ કૃતિને રિયાઝ. અર્વાચીન નાટકે ગુજરાતીમાં ઉતાર્યા. છતાં આ જમાનામાં કાળમાં સમયની બહુ તંગી પડે છે. દરે
કર્યું ને તો આગળ આવ્યો. નટ હોય છે. પણ ઉતાવળા સો બાવરા. ઉતાવળ કરવાથી સર્વોપરી થયો. નાટયકારના નાટકને બદલે નટનું કદી સફળતા સાધી શકાય નહીં. અત્યારનાં મોટા નાટક આવ્યું. આંતરિક તેજને બદલે બાહ્ય ઝળ- ભાગનાં નાટકે પૂરતા રિયાઝ સિવાય જ નિકૂલ હળાટોને વધારે સ્થાન મળ્યું. પરિણામે શ્રી દયારામ જાય છે. અગાઉ એક નાટકની ત્રણ ત્રણ કે વસનજી, શ્રી જયશંકર “સુંદરી', શ્રી બભ્રપ્રસાદ છ છ મહિના સુધી તૈયારીઓ ચાલતી. ત્યારે મહેતા, શ્રી અસરકખાન, શ્રી મોહનલાલ, માસ્તર દિગ્દર્શક કેરડે લઈ બેસતા ને નજીવી ગલતી ત્રિકમ, બાઈ મુન્નીબાઈ વગેરે નટોની બોલબાલા પણ ચલાવી લેવામાં આવતો નહિ. આમ પૂરો થઈ. કેટલીક વાર તો નાટકના પાત્રને અનુરૂપ નટ પરસેવો પાડવામાં આવતો ત્યારે જ નાટયકૃતિને શોધવાને બદલે સંસ્થામાં જે ન હોય તેને અનુલક્ષી સફળતા મળતી.
બુદ્ધિપ્રકાશ, જુન '૬૯ ]
Page #24
--------------------------------------------------------------------------
________________
| મે છે. સજાવટ. ઝાકઝમાળથી નાટકનું નાટયશાસ્ત્રના આદેશ મુજબ નાટક લખાવવાં આકર્ષણ અનેકગણું વધી જાય છે. વાસ્તવિકતા જોઈએ એવો આગ્રહ રાખ્યો હતો ને પોતે તેવાં લાવવાના બધા જ પ્રયાસ કરવાની ના નથી. નાટક લખ્યાં પણ હતાં. એ સફળ પણ થયાં હતાં. પરતુ મનહર દશ્યો મૂકી આકર્ષણ વધારવાનું પણ પરતુ એ આરંભકાળ પછી રંગભૂમિને જેમ જેમ એટલું જ આવશ્યક છે. નાટક નાટક છે, એકલી વિકાસ થતો ગયો તેમ તેમ નાટકને ચેકકસ પ્રકાર વાસ્તવિક્તા નથી. આવશ્યક ખર્ચ પણ ન કરવું તે નક્કી થતો ગયો. આઠથી દસ પ્રવેશવાળા એક એવા ચલાવી લેવાની વૃત્તિ રાખવી એ બિલકુલ યોગ્ય ત્રણ અંકેવાળાં નાટક લખાવા ને ભજવાવા નથી. નાટકમાં એક જ પ્રસંગ કે એક જ સ્થળ એને માંડવ્યાં. દરેક અંકને છેડે પ્રેક્ષકોને હેરત પમાડી દે કંટાળાજનક બનાવી મૂકે છે. એટલે દાની વિવિધતા એવું દૃશ્ય મૂકવાની પ્રથા ચાલુ થઈ કેટલીક વાર ને અગમ્યતા પણ એટલી જ આવશ્યક છે. તો એ દયે નાટકનું મૂલ્ય આંકવામાં મોટો ફાળો
અને નાટસંસ્થાનું આગવું થિયેટર એ તો આપતાં. વળી વચ્ચે કાંઈ મહત્ત્વને પ્રવેશ આવે તે મોટી મૂડી છેમાલિકીનું થિયેટર હોય તે બીજા તેને અન્ત પણ સુંદર સીન ટ્રાન્સફર કે ટેબ્લેની અનેક મૂંઝવતા પ્રશ્નો ઊકલી જાય છે. સજાવટ કાયમી
રજૂઆત થવા માંડી. આ પ્રથા શ્રી ડાહ્યાભાઈ
ધળશાજીએ શરૂ કરી. નાટક અતિશય ગંભીર ન અને આકર્ષક બની શકે. રિયાઝની સંપૂર્ણ તક મળે. ભાડે થિયટરે મેળવવાની ને મંડપ બાંધવાની
બની જાય તે માટે “કેમિક' દાખલ થયાં. કેટલાંક
કેમિક' નાટકના મૂળ વસ્તુ સાથે જ ગૂંથી લેવાતાં ? કડાકૂટ બચી જાય.
તો કેટલાંક સ્વતંત્ર લખાતાં ને ભજવાતાં. સારા આ પ્રમાણે બધી જ સગવડો સંપૂર્ણ થાય
લેખકે નાટકના વસ્તુમાં જ હાસ્ય ફલિત થાય એવા અને સંચાલકો ને અદાકારે નીતિમય, પ્રામાણિક
પ્રસંગે ગૂંથી લે છે. કવિ-ચિત્રકાર શ્રી ફૂલચંદભાઈનાં અને સંનિષ્ઠ સાંપડે, તે પ્રજાને સુંદર નાટયકૃતિ
નાટકે એની સાખ પૂરે છે. પરંતુ વચ્ચે એક ગાળો મળે. જ્યાં જ્યાં ઊણપ રહે ત્યાં ત્યાં નાટયકૃતિની
એવી આવ્યો હતો કે જ્યારે મુખ્ય નાટક એક સફળતાને હાનિ પહોંચે.
લેખક લખતો, એનાં ગીરની રચના બીજે લેખક આ દૃષ્ટિએ વિચાર કરતાં અત્યારે ભજવાતાં કરતો ને એનું કોમિક ત્રીજે લેખક પૂરું પાડતો. નાટકમાં ક્યાં ઊણપ છે તે આપણે વિચારવું રહ્યું આમ શ્રી પ્રભુલાલ દ્વિવેદી, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ને તે ઉપરથી “રંગભૂમિને નાટકે કેમ મળતાં નથી અને શ્રી મણિલાલ પાગલની ત્રિપુટી મશહૂર બની એ પ્રશ્નનો નિર્ણય કરવો જોઈએ.
ગઈ હતી. એનું ખાસ કારણ હતું. ત્રણે સાથે એટલે આપણું ધ્યાન પ્રથમ નાટયલેખક ઉપર બેસતા, સાથે વિચારતા ને સાથે રચના કરતા. એટલે જ કેન્દ્રિત થશે. અત્યારે ગુજરાતી ભાષામાં રંગ- જ્યારે નાટક સમગ્રપણે રજૂઆત પામતું ત્યારે કોઈ ભૂમિની આવશ્યકતાઓ પૂરી પાડે એવા લેખક જાતની ઊણપ પરખાતી નહિ. નાટક કંપનીના નથી. આપણે આટલા બધા ભેગા મળ્યા છીએ સંચાલકને પણ પૂરો સહકાર રહેતો હતો. એ એટલે ગુજરાતી ભાષામાં લેખકે નથી એમ તે નાટક ત્રણ જુદા જુદા લેખકની કલમપ્રસાદીને નહિ જ કહેવાય, પરંતુ રંગભૂમિને સંપૂર્ણ રીતે પરિપાક છે એની પણ પ્રેક્ષકોને ખબર પડતી નહિ. પષક બને એવાં નાટકે અત્યારે લખાતાં નથી એટલું એ નાટકે સફળતાથી ભજવાયાં હતાં ને પ્રેક્ષકોને તો અવશ્ય કહી શકાય. તો એ હકીકતના કારણોની સંતોષ આપી શક્યાં હતાં. જ્યારે લેખકનું વર્ચસ છણાવટ થવી જોઈએ. તો રંગભૂમિને પિષક બને ઘટયું ને કલાકારોનું વર્ચસ વધ્યું ત્યારે નટવેર્યો એવાં નાટક કેવો હોવો જોઈએ એ પ્રશ્ન પણ નાટકની વસ્તુગૂંથણીમાં રસ દાખવવા લાગ્યા ઉપસ્થિત થાય છે. શ્રી રણછોડભાઈએ ભારતીય ને લેખકે પણ તેમની સલાહસૂચના સ્વીકારતા
[ બુદ્ધિપ્રકાશ, જુન ૧૯
Page #25
--------------------------------------------------------------------------
________________
ગયા. માલવપતિ મુંજ' ને ખીજા' નાટકામાં નટરાજ અસરખાતે નાટયરચનામાં સક્રિય રસ લીધેા હતેા. પછી સરકારી પ્રતિબધા ને હુલ્લડેાને—સિનેમાના જમાના આવ્યા ને સવારે પાંચ વાગ્યા સુધી ચાલતાં નાટકા મૂકાયાં. એઅંકી નાટકા પ્રચલિત થયાં. પરન્તુ નાટકનું પાત તેા એનું એ જ અસલ ભારતીય જ રહ્યું.
હવે આ જમાનામાં અન્ય વસ્તુની પેઠે 'ગભૂમિ ઉપર પણ પશ્ચિમના વાયરા વાયા છે. અગાઉ નાથલેખકાની દૃષ્ટિ પશ્ચિમ તરફ ન હતી તેમ નહિ, પરંતુ એ પાશ્ચાત્ય કૃતિ ભારતીય સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતરિત થયા પછી જ તખ્તા પર રજૂ થતી. શેક્સપિયરનું તા ભારતીય રંગભૂમિને અસલથી જ ધેલું લાગેલું એટલે એ નાટકા કેટલાંક તા આખાં તે આખાં રૂપાંતર પામેલાં-ખાસ કરીને હિન્દી રગભૂમિ દ્વારા. ખૂને નાહક, ભૂલભૂલૈયાં, આદિ નાટકા હિન્દી તખ્તા પર વખણાયેલાં. ગુજરાતી લેખકોએ પણ શૅક્સપિયરની વસ્તુરચનાએ વિવિધ નાટકામાં વણી લીધેલી, પરન્તુ સ'પૂ ગુજરાતી સ્વરૂપ આપીને જ. કવિ કાન્તનું જાલિમ દુનિયા એને સારે। નમૂના છે. એટલે એ જમાનામાં પરદેશનું જે કાંઈ સારુ' હેાય તે આપણી ભાષામાં આપણી રીતે રજૂ કરવાની તમન્ના હતી. પરન્તુ એ તે કઠિન કાર્ય છે. અર્વાચીન લેખકા પાશ્ચાત્ય માહિતી ઘેાડી શકતા નથી. ત્યાંનું સારું ભારતમાં આવું છે, પરન્તુ સપૂર્ણ ભારતીય ઢબે એને રૂપાંતરિત કરી શકતા નથી. કેટલાક તે સીધા અનુવાદ જ ર'ગમંચ પર રજૂ કરી સતેષ માને છે.
તેમાં લેાકાને હવે મુખ્યત્વે મનેારજન જોઈ એ છે. નાટક કે નાટયતત્ત્વની પરવા રહી નથી, એટલે પ્રહસના રજૂ થવા લાગ્યાં છે. જે નાટકના એક
બુદ્ધિપ્રકાશ, જૂન ’૬૯ ]
વિભાગ હતા તે હવે આખુ' નાટક બની ગયું છે. તેમાંય શ્લેષ ને કેટલીક વાર અશ્લીલ મનેારજનને સહારે લેવાય છે. પછી એમાં નાટક જેવું રહ્યું છે કે નહિ એની પરવા કરવામાં આવતી નથી. ટિકિટખારી પર નજર રાખવાથી આપણા સિનેમાની જેમ અધાગિત થઈ છે તેવી જ રીતે આપણી રંગભૂમિની પણ થઈ છે. વળી પ્લેબેકનું અનિષ્ટ ધર કરી ગયું છે એટલે કઠપુતળીના ખેલ જેવું લાગે છે. ગીત અદૃશ્ય થઈ ગયાં છે. ગીત-નૃત્ય વિના નાટક સાંભવે ખરું? આ વિદ્યુતયુગમાં સર્વાંને ઉતાવળ છે તે ઉતાવળમાં સંગીન કામ થયું નથી. કાઈ તૈય સ'તાષ મળતા નથી.
નાટક કેવું હોવું જોઈ એ એની વ્યાખ્યા તે આપણી પાસે છે જ :
દેવાનાભિદમામનન્તિ મુનય: કાન્ત' ઋતુ' ચાક્ષુષ રુદ્રણેદમુમાકૃતવ્યતિકરે સ્વાંક વિભકત દ્વિધા । વૈગુણાદ્ભવમત્ર લાકરિત' નાનારસ. દૃશ્યતે નાટયં ભિન્નરુચેનસ્ય બહુધાગ્યેક સમરાધકમ્ ॥
નાટક તેા એક સૌમ્ય અને ભાવપૂર્ણ` આરાધન છે. તે દેવાની આંખાને પણ તૃપ્ત કરે છે. વિવાહ થયા પછી સ્વયં મહાદેવજીએ પણ પેાતાના અનારીશ્વર રૂપમાં માને તાંડવ અને લાસ્યના ભેદ દાખવી વિવિધ નાટ્યરચના કરી હતી તે તેથી તે નટરાજ કહેવાયા હતા. સત્ત્વ, રજસ ને તમસ એ ત્રણ ગુણા અને નવ રસથી નાટયકલા સયુક્ત છે. પરિણામે નાટક દ્વારા એક જ સ્થળે ભિન્ન રુચિવાળા લેકાને પણ પૂરુ મનેારજન મળી રહે છે.
આ આદર્શો દૃષ્ટિસમક્ષ રાખીશું? સુ ંદર નાટકો રચવા તે ભજવવા કટિબદ્ધ થઈ શું ? આપણી મુરઝાતી રંગભૂમિને પુન નવપલ્લવિત કરીશું ?
२२७
Page #26
--------------------------------------------------------------------------
________________
ભારતમાં અનેક સસ્કૃતિના સંગમ મૂળ લેખક : ક્ષિતિમાહન સેન
અનુ. : રવિશંકર રાવળ
અનેક પ્રમાણેાથી જાણી શકાય છે કે જેને જાતિભેદ કે વર્ણભેદ કહેવામાં આવે છે એ વાત આ લેાકેા ભારતવર્ષીમાં આવ્યા પછી ચારે તરફની અસરામાં પકડાતાં તેને સ્વીકાર કરવાની તેમને ક્રૂરજ પડી હતી, પરંતુ એથી વાતને માન્યતા આપતાં પણ સહેજે સાચ થાય જ કે આના માટે બનાવ બહારના દબાણથી સ્વીકારપાત્ર થયા. છતાં આલેચના કરતાં આપણુને જણાશે કે વર્તમાન હિંદુધર્મોંમાં પણ બહારથી આવેલા મતેા અને આચારા છે તેનાં પ્રમાણા ઓછાં મળતાં નથી. પુરાણામાં જોતાં એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે શિવ, વિષ્ણુ આદિની પૂજા કેટકેટલા વિરેા વટાવીને હિંંદુ સમાજમાં પ્રવેશ પામી હતી. પછીથી એને પ્રભાવ હાલમાં અતિ ગંભીર અને અતિ વ્યાપક બની ગયા છે.
ભાગવતના દશમ સ્કંધના અગિયારમા અધ્યાયમાંથી જાણવા મળે છે કે શ્રીકૃષ્ણે ઇન્દ્રાદિ દેવતાઓની ઉપાસના અધ કરાવી વૈષ્ણવ પ્રેમભક્તિની સ્થાપના કરવાના સંકલ્પ કર્યાં હતા. કેટલા તર્ક અને વાદપ્રતિવાદોમાંથી પસાર થયા બાદ તે અગ્રેસર થઈ શકયા હતા. આ વાત મૂળ ભાગવતના એ પ્રસંગ વાંચવાથી જ સ્પષ્ટ થાય છે.
ધણા લેાકેાની એવી સમજ છે કે વેદોમાં જણાવેલા ‘ શિક્ષદેવ' (ઋગ્વેદ ૭–૧, ૫, ૧૦, ૧૯ ઋચાઓમાં) આર્યેતર જાતિ લિગપૂજક હતી તેના દેવ હતા. આ` લેાકાને તે મંજૂર નહેાતું એટલા માટે કે કેટલાક લેાકેા ‘શિશ્નદેવ' શબ્દને અથ ચરિત્રહીન કરતા હતા. એક પછી એક પુરાણા જોતાં આપણને જણાશે કે ઋષિમુનિજના શિવપૂજા અને લિ ́ગપૂજાને આ'ધર્મ'થી દૂર રાખવાને જીવતેાડ
२२८
પ્રયત્ન કરી રહ્યા હતા, પરન્તુ એમની વિરુદ્ધ જઈને શિવપૂજા અને લિંગપૂજાને ભારતીય આ`સમાજમાં ચાલુ કરવામાં ઋષિપત્નીસમુદાય સફળતા પામ્યા.
મહાદેવ નગ્નવેશમાં નવીન તાપસનું રૂપ ધારણ કરી મુનિએના તપાવનમાં આવ્યા (વામનપુરાણુ અધ્યાય ૪૩ શ્લાક ૫૧,૬૨). મુનિપત્નીએએ, એમને જોઈને ઘેરી લીધા (૬૩-૬૯). મુનિગણ પાતાના જ આશ્રમમાં મુનિપત્નીઓની એવી અભવ્ય કામાતુરતા જોઈને ‘મારા મારા' કહીને કાઇ પાષાણ આદિ લઈ ને ઢાડી ગયા.
क्षोभं विलोक्य मुनय आश्रमे तु स्वयोषिताम् । हन्यतामिति संभाष्य काष्ठपाषाणपाणयः ॥ (વામનપુરાણ, ૧૪૩-૭૦ ) એવું કહેતા તેમણે શિવના ભાષણ ઊર્ધ્વ લિ‘ગને નીચે ઢાળી દીધું : पातयन्ति स्म देवस्य लिंगमूर्ध्व विभीषणम् (એ જ ગ્રંથમાં ૭૧) તે પછી મુનિઓના મનમાં પણ ભયને સંચાર થયા. બ્રહ્માદિ દેવાએ પણ એમની પતાવટમાં ભાગ લીધે અને અન્તમાં મુનિપત્નીઓની એકાન્ત અભિક્ષષિત (ચ્છાનુસાર) શિવપૂજા પ્રવર્તિત થઈ (વામન, ૪૩– ૪૪-૩).
આ કથાએ અનેક પુરાણામાં છે. વિસ્તારભયથી એ બધીના ઉતારા અહી' આપી શકાય નહિ. ઉદાહરણ તરીકે થેાડી કથા જોઇ એ.
કૂં પુરાણુ, ઉપરના ભાગે ૩૭ મા અધ્યાયમાં કથા છે કે પુરુષવેશધારી શિવ નારીવેશધારી વિષ્ણુને લઈ હજારા મુનિસેવિત દેવદારુ વનમાં વિચરણ કરવા લાગ્યા. એમને જોઈ ને મુનિપત્નીએ કામા થઈને નિજ આચરણ કરવા લાગી
[ બુદ્ધિપ્રકાશ, જૂન '૬૯
Page #27
--------------------------------------------------------------------------
________________
(૧૩-૧૭). મુનિપુત્રગણુ પણ નારીરૂપધારી વિષ્ણુને જોઈ તે માહિત થઈ ગયેા. મુનિગણુ ક્રોધે ભરાઈને શિવને અતિશય નિષ્ઠુર વાકયથી તિરસ્કાર કરતા અભિશાપ દેવા લાગ્યા : अतीवपरुषं वाक्यं प्रोचुर्देषं कपर्दिनम् । शेपुच शापैर्विविधैर्मायया तस्य मोहिताः ॥ (ક્રૂ, ૭૭-૨૨) પણ અરુન્ધતીએ શિવની અર્ચના કરી. ઋષિગણુ તે શિવને યષ્ટિ મુષ્ટિ' એટલે લાડી અને ધુંબાના સપાટા મારતા મેલ્યા : ‘તું આ લિંગ નીચું પાડી દે'. મહાદેવને તેમ કરવું પડયું. પણ પછીથી જણાય છે કે આ જ મુનિઓને એ જ શિવલિંગની પૂજાના સ્વીકાર કરવાની રજ પડી.
પહોંચ્યા (૧૦૧૨), કેવા પ્રકારે મુનિપત્નીઓનાં આચરણ શિષ્ટતાની સીના વટાવી ગયાં (૧૬-૧૭), મુનિગણુ આ સ` જોઈ તે ક્રોધથી ખેલ્યા : ૨ પાપ, તેં અમારા આશ્રમની વિડ’બના કરી છે. તે માટે તારુ લિંગ આ ક્ષણે પતિત થઈ જાએ. यस्मात् पाप त्वयास्माकं आश्रमोऽयं विडंम्बितः । तस्मालिंगं पतत्वाशु तबैव वसुधातले । (પદ્મપુરાણ, નાગર ખ’ડ ૧-૨૦) અહી' પણ મુનિએને ઝૂકી જવું પડ્યું. જગતમાં અનેક જાતના ઉત્પાત થયા (૨૩-૨૪) દેવતાગણમાં ભય પેઠે। અને ધીરે ધીરે શિવપૂજા સ્વીકારવા લાગી.
બુદ્ધિપ્રકાશ, જૂન '૬૯ ]
૪
· મુનિપત્નીઓના શિવપૂજા વિષેના જે ઉત્સાહ દેખવામાં આવે છે તેનું કારણુ પુરાણેામાં તેમની કામુકતા બતાવી છે, એ પણ વાસ્તવિક વ્યાખ્યા લાગતી નથી. સ ંભવ છે કે યે દિવસેામાં મુનિપત્નીઓમાં ઘણીખરી આર્યાથી ભિન્ન શૂદ્ર કુલામાંથી આવી હતી. તેથી તેએ પેાતાના પિતૃકુલના દેવતા માટે આટલી વ્યાકુલ રહેતી. તેથી તે પતિકુલમાં આવીને પણ પેાતાના પિતૃકુલના દેવતાઓને ભૂલી શકી નહેાતી, એવા અં વધારે યુક્તિપૂર્ણ લાગે છે. પ્રાચીનમાં પ્રાચીન વાત કહેવાને નિપનીઓને આટલી હીન ચરિતવાળી ચીતરવાની જરૂર નહેાતી.
શિવપુરાણુની ધર્માંસ હિતાના દસમા અધ્યાયમાં જોવા મળે છે કે શિવ જ આદિદેવતા છે, બ્રહ્મા અને વિષ્ણુ તેના લિગના અસલ મૂળની શેાધ કરવા ગયા, પણ આખરે થાકયા ( ૧૬-૨૧ ). દેવદારુવનમાં શિવ વિહાર કરવા લાગ્યા (૭૮-૭૯ ). મુતિપત્નીએ કામમેાહિત થઈ ને નાનાવિધ અશ્લીલઆચાર કરવા લાગી (૧૧૨-૧૧૮). શિવે એમની અભિલાષા પૂરી કરી (૧૫૮). મુનિગણ કામમેાહિતા પત્નીઓને સંભાળવા માંડયા (૧૬૦), પણ પત્નીઓ માની નહિ (૧૬૧). પરિણામે મુનિએએ શિવ ઉપર
પુરાણામાં આવાં વ્યાખ્યાના જ્યાં ત્યાં અનેક
પ્રહારા કર્યાં ( ૧૬૨-૧૭૩) પ્રત્યાદિ. અન્ય સૌ મુનિ-ઠેકાણે મળી આવે છે, પર ંતુ વિસ્તાર થઈ જાય માટે પત્નીઓએ શિવને કામા થઈ ને સ્વીકાર્યાં હતા. ભૃગુના શાપથી શિવનું લિંગ ભૂતળમાં ઊતરી ગયું (૧૮૦). ભૃગુ ધર્મ' અને નીતિની દુહાઈ આપવા લાગ્યા ( ૧૮૮-૧૯૨ ), પશુ અંતમાં મુનિગણુ શિવલિંગની પૂજા કરવા બંધાઈ ગયા (૨૦૩-૨૦૭).
આ કથા સ્કન્દપુરાણુ, મહેશ્વરખંડ, ષષ્ઠાધ્યાયમાં છે અને એ એકની એક કથા લિ'ગપુરાણુ શ્વેાક (પૂ ભાગ અધ્યાય ૩૭ ૩૩.૫૦ )માં પણ જોવામાં આવે છે. એ જ રીતે શિવપુરાણના મહેશ્વરખંડમાં શિવની કથા કહેવામાં આવી છે. નાગરખ’ડની શરૂઆતમાં પણ એ જ કથા છે. આન દેશના મુનિજનાના શ્રમવનમાં ભગવાન શંકર નગ્નવેશમાં કેવા પ્રકારે
અહીં આપવામાં આવતાં નથી. દક્ષયજ્ઞમાં શિવની સાથે દક્ષને વિરાધ વસ્તુતઃ આ વેદાચારની સાથે આયે તર શિવેાપાસનાના વિરેાધ જ દેખાય છે. દક્ષના યજ્ઞમાં શિવને આમત્રણ આપવામાં નહેતુ આવ્યું એટલે તે શિવ વિનાના યજ્ઞ ભૂતપિશાચા દ્વારા વિધ્વસ્ત ( ભગ્ન ) બન્યા. એટલાથી જણાય છે કે શિવ એ સમય સુધી તે આયે નર જાતિના દેવતા હતા. શિવ કિરાતવેશમાં, શિવાની શબરી મૂર્તિ એમ શિવ શખરાના પૂજ્ય હતા. આ બધી વાતા જુદાં જુદાં પુરાણામાં જુદા જુદા રૂપે મળે છે.
વૈદિક યુગમાં શિવનામધારી એક જનપદવાસી મનુષ્યા પણ હતા (ઋગ્વેદ ૭, ૧૮૭). પુરાણના
*
Page #28
--------------------------------------------------------------------------
________________
શિવ દેવતા સાથે આ પ્રજાને કોઈ સબંધ હાઈ શકે ? અનેક અના દેવતાઓના આ લોકો અસ્વીકાર કરી શકયા નહાતા. આસપાસ ચારે દિશામાં પ્રચલિત તેમને પ્રભાવ રોકી રાખવાનું અસ'ભવ બન્યું હતું. પ્રાચીન આગણમાં જેએ જ્ઞાની હતા તે જનમાનસને પ્રસન્ન રાખ્યા વિના તેમની સાથે વાસ કરી શકે તેમ નહેાતું. એટલે બધા યજ્ઞોમાં પહેલાં ગણુદેવતા ગણુપતિની પૂજા કરાવી દીધી હતી. પ્રાચીન દ્રવ્ય-તુષ્યના મંત્રોમાં ધણુાય મત્ર એવા છે કે જેમાં અસુર, યાતુધાન અને ત્રાત્યાને દૂર કરવાનું ધ્યાન છે. આજકાલ શ્રાદ્ધમાં પણ ખેાલાય છે
ॐ निहन्मि सर्वं यदमेध्यवद् भवेद् हताश्च सर्वेऽसुरदानवा मया । रक्षांसि यक्षाः सपिशाचसंघा हता मया यातुधानाश्च सर्वे ॥
( પુરાહિતદર્પણુ ૧૩૧૬, ૧૫૪૬ ). તથા ૐ અપધ્ધતા અસુરા રક્ષાંત્તિ વૈવિપનઃ ।
એટલે કે આ રીતે ધરપકડ અને ચેકીપહેરા વચ્ચે યજ્ઞયાગ ચલાવવા પડતા હતા. એવા કારણથી પણુ યજ્ઞારંભમાં જ ગણપતિપૂજાનું વિધાન કરવું પડયું અને તેથી જ ગણપતિ વિશ્ર્વનાશન બન્યા. એ જ કારણે હામાગ્નિની પાસે જ શાલિગ્રામની શિલા પણ સ્થાપિત કરી ગણ—લેાકસમાજનાં મન પ્રસન્ન કરવાં પડતાં. એ રીતે કેટલેક ઠેકાણે પશ્ચિમ ભારતમાં હનુમાનને પણ આગળ બેસાડયા છે.
યજુર્વેદની વાજસનેય સંહિતામાં (૨. ૯. ૧. ૧૦) આવાં કારણેાથી રુદ્ર અને શિવને અપનાવી લઈ ગણુચિત્તની આરાધના થતી જોવામાં આવે છે; અથવવેદનાં અનેક સૂક્તોમાં આવા પ્રયત્ન થયા છે તેના પરિચય મળે છે. ( ઈ. ૪-૨૯ ), ૭, ૪૨, ૭–૯૨)
શિવની સાથે સબંધથી જોડાયેલા હાવા છતાં શિવને નહિ સત્કારવાને કારણે દક્ષની દુર્ગતિ થઈ ભૃગુએ લિગધારી શિવને શાપ આપ્યા હતા. એ વાત અગાઉ ખીજા પુરાણામાંથી ઉદ્ધૃત કરેલ વચનેમાં જોઈ છે. એ ભૃગુએ વિષ્ણુની છાતીમાં પગની
२३०
લાત મારી હતી. તેથી જણાય છે કે ભૃગુ લેકા ખૂબ નિષ્ઠાવાન વૈદિક હતા. વૈષ્ણવ ધર્માં પ્રાચીનતર વૈદિકની લાતનું લાંછન સ્વીકારીને પણ આપણા દેશમાં પ્રતિષ્ઠિત થઈ શકયો. ઇન્દ્રમાંથી વિષ્ણુનું નામ પડ્યું · ઉપેન્દ્ર ઇન્દ્રવરજ: (અમરકા). આ બંને નામેાા અ ઇન્દ્રના પરવતી' એવા થાય છે.
ધણા દિવસે પહેલાંની વાત છે કે એકવાર ગુજરાતમાં વડાદરા તામેના “કારવ” નામના એક ગામમાં ગયા હતા. ત્યાં ધાંય દેવમ`દિર છે. તીર્થ સ્થળ હાવાથી તે ગામ બહુ જાણીતું છે. ત્યાં મુખ્ય લિંગ જોવાને હું નીકળી પડયો. ત્યાં મે' જોયું કે મંદિરની બહાર એક પથ્થર ઉપર મસ્જિદની આકૃતિ કાતરી હતી. પૂછતાં પૂછતાં જણાયું કે આ કરામતથી આ મંદિરને હિન્દુઓએ મુસ્લિમાના આક્રમણથી બચાવી લીધું હતું.
દેવીપૂજા અને તન્ત્ર-યજ્ઞ પણ ધીરે ધીરે વૈદિક મતની સાથે જ બહારથી આવી ગેાઠવાયાં છે. અસલ વૈદિક મતવાદી આચાય સમુદાય તેને શાસ્ત્ર અને સદાચારની વિરુદ્ધ છે એવું માનતા હતા. મૂળ આભૂમિથી ધીરે ધીરે દૂર જઈ તે આ વસ્તુઓની સાથે આ લેાકાનેા પરિચય થયા હતા. મુચ્છાથી કે અનિચ્છાથી આ મતાને ગ્રહણ કર્યા સિવાય એમને છૂટકે નહોતા. એટલે તા આજે વૈશ્વિક સભ્યાની સાથે તાન્ત્રિક સધ્યા સાધારણ રીતે બધા દેશામાં થાય છે. ગુજરાતમાં તે। દરેક કુલપરિવારમાં એક કુળદેવી હેાય છે. કેટલાકની કુલદેવીનું સ્થાનક કૂવાની અંદર દીવાલના ચણતરમાં હાય છે, અને ખીજાની નજરથી `સુરક્ષિત હાય છે. તા પણ વિવાહ વગેરે શુભ પ્રસંગામાં કુલદેવીની પૂજા કે કર આપવા પડે છે.
તે જ પ્રમાણે ગ્રામદેવતા કે દેવીનું પણ સમાજમાં સ્થાન હાય છે. એમની લાગવગ એટલી ખુધી વધી
ગઈ છે કે બિચારા વૈદિક દેવતાઓ સ્થાનચ્યુત થઈ ગયા છે.
આજકાલ દેવીમાહાત્મ્યનાં ગીતામાં વારવાર સાંભળીએ છીએ ઃ
[ બુદ્ધિપ્રકાશ, જૂન '૬૯
Page #29
--------------------------------------------------------------------------
________________
'गावत वेद अघात नहीं यश तेरो महा महिमामयी माता । ગાસ્વામી તુલસીદાસ તેા મહા પંડિત હતા, છતાં પણ પ્રતિપક્ષના મતને આધાત કરતાં કરતાં પેાતાના વેદસમ્મત મત કહ્યો છે. શ્રુતિસમ્મત મિત્તિ પથ. (રામચરિતમાનસ, ઉત્તર, દાઢા ૧૫૧) આ વેબાહ્ય દેવતાઓની પૂજાના પુરેાહિતા પણ આયેતર જાતિના લેાકા હતા, એ દ્વિતામાં બ્રાહ્મણુ લેાકેા એમના દેવતાઓના વિરાધી હતા. વખત જતાં એ દેવતાઓના પ્રવેશ વેદપંથીઓના ગ્રંથામાં પણ થયા ત્યારે બ્રાહ્મણુ લેાકેા પણ એ દેવતાએના પૂજારી બનવા લાગ્યા. દક્ષિણમાં સ્ત્રીએ દેવમંદિરની પૂજારણા થતી હતી, કારણુ કે એ સમાજમાં સ્ત્રીઓનું પ્રાધાન્ય છે. એ માતૃત ંત્ર દેશમાં જ્યારે વૈદિક ધર્માં પહેાંચ્યા તે વખતે સ્ત્રીઓની ક્રૂ'કથી જ અગ્નિદેવતા પ્રજ્વલિત થતા. મહાભારતમાં સહદેવના દિગ્વિજયપ્રસંગે લખ્યું છે કે જ્યારે સહદેવ માહિષ્મતી પહેલુંચ્યા ત્યારે તેણે જોયું કે ત્યાં
ઇરાલિગા જાતિ કેટલાય જમાનાથી ક્રૂરતી જ રહી હતી. તેની સામાજિક સ્થિતિ હાલ અત્યંત હીન કહે છે કે તેઓ દેવીએ પેાતાના હાથે જ ચેન્ના
છે.
અગ્નિદેવતા સુંદરી કુમારિકાના એષ્ટપુટ - વિનિર્માંતર મનુષ્યસંતાન છે. એ લેાકેા વનદેવીને પૂજે છે તેથી (બંધ ઢાઠમાંથી નીકળતા ) વાયુ સિવાય અન્ય કાઈ તેમા પૂજારી કામ ગણાય છે. માલ્ગિા એક અતિ હીનજાતિ છે. તેમાં દેવીનું જ પૂજન કરનારી ધણીયે સ્ત્રી હાય છે. તેને માતંગી કહે છે.
પ્રકારના વ્યંજનથી પ્રજ્વલિત કરવામાં આવતા નહે તા.
व्यजनैर्धूयमानोऽपि तावत प्रज्वलते न सः । यावच्चारुपुटौष्ठेन वायुना न विधूयते ॥ ( સભાપર્વ ૩૦૨૯) અગ્નિએ પણ સુ'દરી કન્યાઓના સંગક્ષાભ મેળવીને તેમને વરદાન આપ્યું કે તમારે માટે અપ્રતિવારણ અખંડ સ્વેચ્છાવિહાર વિહિત છે.
અંશમાં જ પર્યંતસિત થવાના કારણે એ કાય પણ આજકાલ મલિન અને દૂષિત બની ગયું છે. દક્ષિણ દેશના પ્રભાવ ઉડીસા સુધી પહેાંચ્યા છે. એથી જ પુરીના જગન્નાથમ`દિરમાં હાલ પણ દેવદાસીની પ્રથા પ્રચલિત છે.
एवं अग्निर्वरं प्रादात् स्त्रीणाम् प्रतिवारणे । स्वैर्यस्त्रत नार्यो हि यथेष्टं विचरत्युत ॥ (સભાપર્યાં ૩૦, ૩૮) સ્ત્રીઓ ત્યાં સમાજમાં પ્રધાનપદે હતી. તે જ દેવતાઓની સાધિકા હતી. એમના દેવસેવાના અધિકાર ધીરે ધીરે બ્રાહ્મણેાના હાથમાં જતા રહ્યો. હાલમાં તા તે દેવદાસી કે નકના રૂપમાં રહી ગઈ છે. પ્રાચીનકાળના પરિપૂર્ણ સેવાક`માંથી અપ
બુદ્ધિપ્રકાશ, જૂન '૬૯ ]
વેદની બહારના સર્વ દેવતાઓની પુરાહિત કાં તા સ્ત્રી હાય અથવા અના` જાતિ રહેતી. આજે પણ શૂદ્રનું પુરેાહિતપણું સંપૂર્ણ રીતે લુપ્ત થયું નથી. ભલે ને બ્રાહ્મણેાએ હમણાં બધી જગ્યાએ અધિકાર સ્થાપી દીધા છે, છતાં તેમાંનાં કેટલાંક દ્રિોમાંથી પ્રાચીન યુગના આભાસ મળી જાય છે. દક્ષિણમાં દાસન શૂદ્રો છે. એમનું પૂર્વકાળનું માનપાન આજે નથી, તેાય તેએ હમણાં પણ કેટલીયે જાતિઓના ગુરુરૂપે પૂજનીય રહ્યા છે. (Mysore Tribes and Others, Vol. II, p. 117)
એક માગિા સ તાન કર્યાંક બહાર પરદેશમાં બ્ર.હ્મણને કપટવેશ કરીને ગયા અને ત્યાં એક બ્રાહ્મણુકન્યા સાથે લગ્ન કર્યું. વાત જાહેર થતાં કન્યાએ અગ્નિપ્રવેશ કર્યાં. આ ઉપદ્રવની દેવી ‘મારી’ ( સતી જેવું ) થઈ. (Mysore Vol. III, p.157) મારી'ના પૂજક માદ્દિગા પશુ હીન જાતિના છે. આ મારી ' અને 'ગાળમાં ‘મારીજાય’ વાળી કહેવતને કઈ સબંધ હશે ખરા ?
C
C
દક્ષિણમાં ત્રિવાંકુર સ્ટેટમાં વસતી કાનિકરન્નતિ અસભ્ય જંગલી છે. એમના બધા દેવતા ધણેભાગે દેવી જ છે. એની પૂજા મીન અને કન્યા નક્ષત્રમાં અર્થાત્ વસંતમાં કે શરદમાં થાય છે (Thurston, Vol. III, p. 17). આપણી શારદીય અને વાસન્તી પૂજાએ સાથે એની તુલના કરી શકાય.
૨૦૧
Page #30
--------------------------------------------------------------------------
________________
દગન્નાથના મંદિરમાં પ્રાચીનકાળથી એક શ્રેણીના “નાલાવિરામબન્ધમ'ને પ્રમાણે માને છે. રામાનુજ ઊતરતી જાતિના સેવકે છે. તેઓ દેત કે શબર જાતિના મંદિરના કામકાજમાં સાત્તિનવને અને સાત્તાદવને છે. આજના સમયમાં એમને કોઈ વિશેષ કૃત્ય કરવાનું નિયુક્ત કર્યા હતા. સાત્તિનવન બ્રાહ્મણ અને સાત્તાછે નહિ, તોપણ ઉત્સવાદિના કોઈ કાઈ ખાસ દવને શૂદ્ર છે.( Mysore Tribes and Castes પ્રસંગોમાં તેમનો સહકાર બહુ જ જરૂરને મનાય છે. Vol. iv, p. 591 ) આ શબર સેવકે સિવાયના બીજા કોઈ સાધારણ આ બધાં વિષ્ણુમંદિરોમાં જે બ્રાહ્મણે શરૂ શબરનો પ્રવેશ આ મંદિરમાં નિષિદ્ધ છે. હવે તો શરૂમાં દાખલ થયા હતા તેઓ પણ સમાજમાં જગન્નાથ મંદિર વર્ણાશ્રમ' હિંદુઓનું ખાસ ધામ પ્રતિષ્ઠા ખોઈ બેઠા હતા. મારક જાતિના લેકે બની ગયું છે. કહેવાય છે કે જગન્નાથમાં અન્નજળના વૈષ્ણવ મંદિરના સેવકે, હતા. તેઓ આરંભમાં સ્પર્શનો બાધ ગણાતો નથી. એમ છતાં માણુકડા બ્રાહ્મણો જ હતા, પણ હાલના સમાજમાં તેમનો વગેરે હીન જાતિઓને પ્રવેશ કરવા દેવામાં આવતો બ્રાહ્મણ હોવાનો દાવો અસ્વીકત થઈ ગયો છે (એ જ નથી. આવા સર્વ માટે આ પણે જ અનેક મંદિરોનાં વ. ૨, પૃ. ૧૧૦ ) શિવ અને વિષ્ણુની આરાધનામાં બાર બંધ કરી દીધાં છે, જે મંદિરોની પૂજા-અર્ચના અતિની ગણાતી જાતિઓને પણ અધિકાર છે. વગેરે આપણે જ એમની પાસેથી ગ્રહણ કરી હતી સને ૧૪૧૫ માં મધ્યભારતમાં એક મચી ગૃહસ્થ અને તે પણ અંદરના અનેક વિરોધ ભાવો છતાં. વિષ્ણુમંદિર બંધાવ્યું હતું. (Epigraphica Indica, જે લેકે આ પૂજાઓના પ્રતિંક હતા તેમને આજે vol. || - 22:
| તમને આજે Vol. Il, p. 229; Ghurye : p. 90). એ જ મંદિરોમાં પ્રવેશનો અધિકાર નથી.
શિવના સંબંધમાં પણ આ વાત પહેલાં જણાવી થોન સાહેબ કહે છે કે જગન્નાથના મંદિરમાં દેવામાં આવી છે કે વેદાચારની સાથે મહાન વિગ્રહ નાવીઓ (વાળ)ને સમયે સમયે દેવપૂજાના કરીને શૈવધર્મ આર્ય સમૂહમાં પ્રવેશ મેળવવા સમર્થ કાર્યમાં સહાયતા આપવી પડે છે. તામિલ દેશના થઈ શક્યો હતો. શિવમંદિરના પૂજારીઓ તપોધન કેટલાંય અત્યન્ત નિષ્ઠાવાન શુદ્ધ ચારવાળા શૈવમંદિરોમાં જ્ઞાતિના બ્રાહ્મણોને સામાજિક દરજજામાં ઊતરતા વિશેષ પર્વદિનેના ઉત્સવોમાં પારિયા લેકે સામયિક ગણવામાં આવે છે (Wilson's Indian Caste, ભાવથી પ્રભુત્વ ભોગવે છે. (Ghurye Caste & Vol. I', p. 122 ). દક્ષિણ દેશમાં શિવનામી કે Race in India, p. 16–27, Bailes p. શિવની આરાધના કરનારા મંદિરના પૂજારી હેવાના 75-76)
કારણે જ બ્રાહ્મણ થઈને સમાજમાં અચલ રહ્યા છે, દક્ષિણ કર્ણાટકમાં કેલરી કે નાપિત જાતિના પણ અન્ય જ્ઞાતિના બ્રાહ્મણે તેમની સાથે વ્યવહાર શકોને કોઈ કોઈ અનુષ્ઠાનમાં પુરોહિતપણું કરવાનું રાખતા નથી. (Mysore Tribes and Castes હોય છે (Thurston, Vol. 11, p. 299) Vol. 5, p. 318) શિવશ્વગણ સ્માર્ત સંપ્રદાયના દક્ષિણ ભારતમાં વૈષ્ણવો અને શોમાં ઘણાય પ્રાચીન શિવમંદિરના પૂજારીઓ છે. તેઓ પણ સમાજમાં ભક્તો અંત્યજ કે દ્રજાતિના હતા. આચારી ઊતરતા ગયા છે. મદ્રાસ પ્રાંતમાં તેમને ગુરુકલ વૈષ્ણવાચાર્યોના ઘણા એક આદિગુરુ હીન કહેવાતી કહે છે. (ગુજરાતના ઢગરોડા જેવા.) અનેક જાતિઓમાં ઉત્પન્ન થયા હતા. સાતાની પણ કોચીન ત્રિવાંકુરમાં શિવના પૂજારીઓની લેકે પણ હીન શક હતા અને વૈષ્ણવ મંદિરોના હાલત એટલી બધી શોચનીય થઈ ગઈ નથી. દેવાંગ સેવકે છે. સાતાની મૂળ શબ્દ છે સાત્તાદવન એટલે લેકે પણ શિવપૂજક શૈવ છે. તેઓ પણ બ્રાહ્મણ કે શિખાસુત્રવિહીન. આ લે સંસ્કૃત શાસ્ત્રોને હોવાનો દાવો કરે છે, પણ એ તો નામંજૂર થઈ બદલે બાર વૈષ્ણવ ભક્તો અથવા અલવારના ગ્રંથ ચૂક્યો છે. તેઓ પોતાનાં યજનયોજન પોતે જ
[વિપ્રકાર, જન ૬૯
Page #31
--------------------------------------------------------------------------
________________
P)
કરી છે. એમની મુખ્ય આજીવિકા કાપડ વણવાની રાઢ દેશમાં અબ્રાહ્મણ દેવતા ધર્મરાજના મંદિરમાં છે (Vol. IIT, p. 187)
ઘણે ભાગે શૂદ્ર અને અંત્યજ લેકે જ પુરોહિત | મુસ્સાદ લકે બ્રાહ્મણ હતા. દ્વાપરમાં શિવ- થતા હતા. એમનાં અનેક ધર્મમંદિરમાં બ્રાહ્મણોનું નિમલ્ય અથવા શિવને પ્રસાદ ખાવાથી તેઓ પુરોહિતપણું સ્થાપિત થઈ ચૂકયું છે. એવાં કેટલાંય પતિત થયા હતા. (Thurston, Vol. v, pp. મંદિર છે કે જ્યાં આદિપૂજારીઓ શદ્ર હતા, પણ 17-122) એમના આચારવિચાર નાંખી બ્રાહ્મણ ત્યાં જ હવે તેમને પ્રવેશ નિષિદ્ધ થઈ ગયા છે. જેવા જ છે. સંસ્કૃતશાસ્ત્રમાં ભારે પંડિતાઈ પ્રાપ્ત શદ્ર દેવતાઓ પ્રતિ બ્રાહ્મણોની વિસ્તૃષ્ણ હવે થોડી કરે છે (P. 121-123).
થોડી દેખાયા કરે છે. શિવનિર્માલ્યને એક અન્ય સુંદર વ્યવહાર તુલવ શોએ પ્રતિષ્ઠિત કરેલા શિવ કે વિષ્ણુ બ્રાહ્મણ લકામાં છે.
માટે નમસ્કાર યોગ્ય ગણતા નથી તેથી બંગાળમાં કોઈ સ્ત્રી સંસારમાં ત્યકતા બને અથવા કોઈ શક બનતાં સુધી ગુરુ કે પુરહિત પાસે જ કારણથી સંસારને બંધનથી મુક્ત થવા ઈચ્છતી દેવપ્રતિષ્ઠા કરાવે છે (ભટ્ટાચાર્ય, પૃ. ૧૯-૨૦ ). હોય તો તે શિવમંદિરમાં જઈ પ્રસાદ જમે છે. પ્રાચીનકાળથી અનાર્ય દેવતાઓ તરફના બ્રાહ્મણોના એથી સંસાર સાથેનાં તેનાં બંધન તૂટી જાય છે. દ્વેષનું આ ભગ્નાવશેષ છે. પુરાણોમાં મુનિઓના મુખે આવી સ્ત્રી પછીથી વિવાહ કરે તો એનાં સંતાન થયેલી શિવવિરોધિતા અને ભગમનિદ્વારા વિષ્ણુની ભાવિલી' જાતિ ગણાય છે. એની સામાજિક અવસ્થા છાતીમાં લાત માર્યાની કથા સહજ સ્મરણે ચડે છે. હીન છે. (Thurston : Vol. V p. 81; Mysore આશ્ચર્ય એ છે કે એ જ દેવતાઓ વિશે આજે લેકને Tiibes and Castes Vol. I, P. 218) ભય અને ભક્તિનો કોઈ પાર નથી. શાલિગ્રામ
મલનદ તાલુકામાં શિવનું નિર્માલ્ય ગ્રહણ કરવાથી શિલાને વૈદિક અગ્નિકુંડની બાજુમાં સ્થાન મળ્યું છે. સ્ત્રીઓ ભવબંધનથી મુક્ત થઈ શકે છે. એનાં વૈદિક આયેના સંમેલનનું સ્થાન યજ્ઞ હતું સંતાનોની જાતિ “ભાલેરુ' કહેવાય છે (Mysore અને અવૈદિકનું મિલનસ્થાન તીર્થ હતું. આ તીર્થ Tribes and Castes Vol. IV, p. 185). વસ્તુ વેદબાહ્ય છે એટલે તો વેદવિરોધી મતોને
ચિદમ્બરમ મહાતીર્થના નટરાજ મંદિરમાં પ્રવેશ તૈર્થિક મત કહેવામાં આવે છે (કારંડભૃહ ૧૧-૬૨). કરતાં જ પ્રથમ મૂતિ ભક્તવર નન્દનારની છે. તેઓ વૈદિક સભ્યતાનું કેંદ્ર અને પ્રચારસ્થળ યજ્ઞ હતું તો અસ્પૃશ્ય પારિયા જાતિમાં ઉત્પન્ન થયા હતા, પરંતુ અવૈદિકનું પ્રચારકેન્દ્ર નીર્થ છે. તીર્થ એટલે જ્યાંથી આજકાલ એમનું સ્તવન ગાન કર્યા વિના બ્રાહ્મણનું તરી શકાય એવું નદીનું સ્થાન. કઈ અનુદાન પૂર્ણ નથી ગણાતું.
નદીની પવિત્રતા અપૂર્વની વાત છે. હમણાં શાસ્ત્રાનુસાર ગ્રામદેવતાની પૂજા નિષિદ્ધ છે, ભાષાતત્વોએ ધ્યાનમાં આપ્યું છે કે ગંગા વગેરે એટલે કે ગ્રામદેવતા અને દેવીઓના પૂજક બ્રાહ્મણ નામો અને તેનું માહા... આર્યોના પહેલાંનાં છે. પતિત થાય છે. મનુએ અનેક સ્થાને પર (૩. ૧૫૨, સંથાલ વગેરે આદિજાતિઓ નદી અને વૃક્ષોની ૩, ૧૮૦) એમને ૫તિત કહ્યા છે.
પૂજક છે. દામોદર નદીમાં મૃતકનાં અસ્થિ ન પડે એમ બધા અનાર્ય દેવતાઓને બ્રાહ્મણોએ ઘણું ત્યાં સુધી તેની ગતિ થતી નથી. આમ નદીની પૂજા કાળ પર્યત શોના દેવતા ગણીને પૂજાપાત્ર નહોતા અને નદીમાં અસ્થિનિક્ષેપ એવી સર્વ વાતો વેદમાં માન્યા. શંકા નથી કે આજકાલ એ જ દેવતાઓનું મળતી નથી. તો પછી આ બાબતો આવી કયાંથી? પુરોહિતપણું ગ્રહણ કરીને બ્રાહ્મણોએ પહેલાંના ખરા જે જે દેવતાઓ સાથે સંબંધે સ્વીકારવાથી પૂજારીઓને અધિકાર લોપ કરી દીધું છે. તુલસી, વડ, પીપળો, બીલી વગેરે વૃક્ષો પવિત્ર બુદ્ધિપ્રકાશ, જન " ]
Page #32
--------------------------------------------------------------------------
________________
મનાય છે તે તે દેવતાને મૂળ પરિચય વેદવિરુદ્ધ હેલિકા નામની રાક્ષસીની તૃપ્તિ માટે એ દિવસે દેવતાઓ તરીકે મળે છે. વૃક્ષની પૂજા પણ આર્યોએ અલીલ ગાળાને મોઢેથી ઉચ્ચાર થાય છે. કૃષ્ણ ધીરે ધીરે આર્યો પહેલાંના ભારતીઓ પાસેથી આ રાક્ષસીને સંહાર કર્યો હતો. મરતી વખતે ગ્રહણ કરી હોવી જોઈએ. બહુ સંભવ છે કે નદીની તેણે વરદાન માગ્યું કે આ રીતે એના પ્રેતાત્માને પૂજા પણ તે રીતે તેમણે ગ્રહણ કરી હોય. ઘણયે પ્રીતવિધાન કરે. અનાર્ય કુલદેવતાઓ અને કલેનાં નામ વૃક્ષવાચક આમ ઘણી રીતે સ્પષ્ટ થાય છે કે આપણાં છે. થર્ટને લખેલા Castes and Tribes of ઘણુય દેવતા અને તીર્થો તેમ જ ઉલ્સ અના South India નામના પુસ્તકના સાત ખંડમાં પાસેથી મળેલા છે. સંશાધનથી એ પણ જાણી આ વાતનાં અનેકાનેક પ્રમાણો મળે છે. શકાયું છે કે આપણું ઘણું સાધન પણ આર્યપહેલા ખંડમાં અથ્વી, અડડાકુ, અગારૂ (પાન)
પૂર્વ જાતિઓ પાસેથી લીધેલાં છે. હાલમાં પણ આકુલ (પાન), અક્ષતાલ (ચોખા), અલાપ (આદુ),
સિંદૂર એ અછૂટકાને પદાર્થ છે. એના વિના અંબાજલ (કમળ),અલ્લીકુલમ (કુમુદ), આન અર્શીના
આ વિવાહ પૂર્ણ થતા નથી. પણ સુરેન્દ્રમોહન ભટ્ટાચાર્યના (હળદર), આરતી (કેળાં), અલી (પીપળા), અહીથી
પુરોહિતદર્પણ” (આઠમી આવૃત્તિ)માં કોઈ ઠેકાણે અને બાસમી (ગુલર), અવીરી (નીલ), અવીશ,
ઊડે નજર કરીશું તો જણાશે કે આ સિજૂરની બન્મી (શમી, બેલલા, બેલુ (પીપળો), બેંડે, બવીન
પ્રથા પણ આર્યોએ કઈ આપેંતર જાતિ પાસેથી (લીંબડો), એલપત્રી (બીલી) ઈત્યાદિ, લગભગ ૨૨
ગ્રહણ કરેલી હતી. સિદૂરનું કેઈ વૈદિક નામ નથી જાતિઓ અને કુલેનાં નામ છે. આ લેકે વૃક્ષોને
કે સિદૂર દાન કરવાને કઈ મન્ન નથી. સામવેદીય કોઈ નુકસાન કરે તે સહન કરી શકતા નથી.
કુંભસ્થાપનમાં સિજૂરને સ્પર્શ કરી જે મંત્ર
બોલવામાં આવે છે તે તો આ પ્રમાણે છે: “૩છે. ત્રીજા ખંડમાં ૧૦, ચોથામાં ૩, પાંચમામાં
faધવારે પતયરસ' ઇત્યાદિ (પૃ. ૮). ૧૪, છઠ્ઠામાં ૧૩, સાતમામાં પ૭ એમ વૃક્ષવાચક
યજુર્વેદી કુંભસ્થાપનમાં ૩ૐ સિવિ પ્રાથને કુનું વર્ણન છે. બધાને સાથે લેતાં એવાં ૧૦૦ જેટલાં નામે મળે છે. તેમાં આંબે, નાળિયેરી, વડ,
શષનો ઈત્યાદિ પૃ. ૧૦, અને વિવાહમાં સામવેદી
અધિવાસને માત્ર આ પ્રકારનો છે: » ઉત્તરતુલસી પણ છે.
દgવારે પતયન્તકુક્ષિત" (પૃ. ૭૦). આ ત્રણેમાં અનેક જીવજંતુઓનાં નામ ઉપર જુદી જુદી
પહેલે અને ત્રીજો મંત્ર આદ ૭-૪૬-૪૩ માં જાતિઓ અને કુળોનાં નામ છે. તે વળી કોઈ બીજા
મળી આવે છે. તેમાં સિધુ નદીના ઉપરવાસને પ્રસંગે લઈશું. (સૌરાષ્ટ્રમાં ઘણું જાતિઓનાં નામ
પ્રસંગ છે. કેવળ શબ્દસામ્યથી જ એ સિદૂરના મળશે).
મંત્રરૂપે અડાવી દેવામાં આવે છે. બીજે મંત્ર - કેટલાક ઉત્સવો પણ અનાર્યો પાસેથી લીધેલા કદ ૪-૫૮- મે મંત્ર છે, એની સાથે પણ છે, જેવા કે હેળી કે વસંતોત્સવ. તેમાં અનેક પ્રકારની સિજૂરને કોઈ સંબંધ નથી. અશ્રાવ્ય ગાળે, જુગારની રમત, નશો કરવાનું અને સામવેદી અધિવાસ મંત્રમાં સ્વસ્તિક, શંખ, ઉન્મત્ત વ્યવહાર પ્રચલિત છે. એને પ્રચાર નીચલી રોચન, કત સપ, રૌ, તામ્ર, ચામર, દર્પણના શ્રેણીઓમાં વધારે હોય છે. તેથી ઘણા લેકે તેને જે મંત્ર છે (પૃ. ૭૦–૭૧) તે જોકે વૈદિક મંત્રો છે, શૂ દ્રોનો ઉત્સવ કહે છે. હોળીની આગ સળગાવવાને પણ તેને આ પદાર્થો સાથે કોઈ યોગ નથી. અંત્યજના ઘરને અગ્નિ લાવવા (અંત્યજના હાથે સિન્દર મૂળમાં તો નાગલોકેાની વસ્તુ છે. એનું નામ હોળી પ્રકટાવવાનો રિવાજ છે (Russel Vol, P. પણ નાગગર્ભ અથવા નાગસંભવ છે. શંખ અને 18–31; Ghu ye p. 26). કહેવાય છે કે કંબુ વગેરે નામે પણ વેદબાહ્ય છે. ૨૪
[ બુદ્ધિપ્રકાશ, જુન ૧૯
Page #33
--------------------------------------------------------------------------
________________
ઘણા લોકો તો એવું પણ માને છે કે આપણી માર્ગ કાઢી શકાયો ન હોય એવો સંભવ છે, પણ પ્રજા નામની ક્રિયા પણ વેદબાહ્ય છે. વેદમાં આ વખત જતાં અહીં જે વાત પ્રાચીન બની એટલે શબ્દ પણ નથી. એનું મૂળ અવૈદિક ભાષાઓમાં મળી તેમાંની નબળાઈ જતી રહી અને બધી સનાતન રહે છે. ભક્તિ પણ કહેવાય છે કે અવૈદિક છે. પદ્મ શક્તિએ તેમની રક્ષાને ભાર તેમની પરથી ઉઠાવી પુરાણના ઉત્તરાખંડમાં એક સુન્દર કથા છે કે ભક્તિ - લીધે. પિતાના દુખડાં નારદમુનિ આગળ રડતી રડતી મુસલમાન સાથે શીખોની લડાઈ હમેશાં ચાલુ કહે છે કે મારો જન્મ દ્રવિડ દેશમાં થયો, કર્ણાટ જ રહેતી, પણ તેમની પાસેથી ગ્રંથપૂજા શીખી દેશમાં હું મોટી થઈ, મહારાષ્ટ્ર દેશમાં થોડેક વખત લીધી. કુરાનની પૂજાના સ્થાન પર શીએ ચન્થરહી, આજકાલ વાસ ગુજરાતમાં કરીને જીર્ણ થઈ સાહેબની પૂજા ચલાવી. બુતપરસ્તી (મૂર્તિપૂજા) ગઈ છું.
સમજી બધાં દેવદેવીઓને હરાવ્યાં, પણ એવું કોઈ ૩પના વિરે જાડું રે વૃદ્ધિમાનતા સમજી શક્યા નહિ કે ગ્રંથપૂજા પણ એક મૂર્તિ. fથતા વિભાછું ગુર્જરે જતાં જતા. પૂજા (પદાર્થપૂજા) જ છે. મુસલમાનો બંદગી
(પક્વ, ઉત્તર ખંડ, પૃ. ૫૧) વખતે જે રીતે માથું ખુલ્લું રાખતા નથી તે રીતે મધ્યયુગના ભક્તજનો પણ કહે છે કે ભક્તિ દ્રાવિડ માથું ઢાંક્વાનું શીખોએ શીખી લીધું. આજકાલ દેશમાં ઉત્પન્ન થઈ હતી અને રામાનન્દ એને ઉત્તર શીખોના ગુરુદ્વારામાં કઈ શીખ ઉઘાડે માથે અંદર ભારતમાં લઈ આવ્યા?
જઈ શકતો નથી. ભક્તિ દ્રાવિડ ઊપજી લાયે રામાનન્દ
રાજપૂતોએ પણ મુસલમાન સાથે નિરંતર નૃત્ય, ગીત આદિ ઘણુયે બીજી વાતો પણ આ લડ્યા કર્યું, પણ ઈજજતદારીના ચિહ્ન તરીકે સ્ત્રીઓ દેશમાં આવીને આર્યોએ અપનાવી. જોકે પહેલાં માટે પડદાપ્રથા અને અફીણનું સેવન શીખી લીધું. પણ આ વિષયેનું કંઈક જ્ઞાન તેમને હતું જ, પણ પહેલાં પહેલાં આ બાબતોનો વિરોધ કર્યો હશે, પણ એમાં સમૃદ્ધિ અહીં આવ્યા પછી થઈ. સામાન્ય એકવાર બાપદાદાના વખત જેવી જૂની થઈ ગઈ રીતે કહી શકાય કે ભારતીય આર્યોએ સારી બૂરી એટલે પ્રાચીનતાનું ભૂષણ સમજી એમનાં સંતાનો ઘણી બાબતો આ દેશમાં આવીને મેળવી, તેમાં તેને માટે જ લડવા તૈયાર થયા. એકવાર જોરજાતિભેદ પણ કહી શકાય.
જુલમથી જે લોકોને અન્ય ધર્મમાં વટલાવ્યા હતા ફક્ત એટલું જ નહિ, બીજી પણ એવી અનેક તેમના જ પુત્રોએ તેમણે અપનાવેલા ધર્મ માટે બાપબાબતો આર્યોએ અહીંથી લીધી કે જે પહેલાં દાદાના મૂળ ધમ ઓની વિરુદ્ધ થઈ લોહીની નદીઓ તેમના સમાજમાં પ્રચલિત નહોતી. શરૂ શરૂમાં વહાવી. ભાગ્યનો આ નિષ્ફર પરિહાસ ઇતિહાસની નવા સમાજમાં પ્રવેશ મેળવવા માટે જોઈએ તેવો દુનિયામાં વારંવાર જોવાને મળતો જ રહે છે.
બુપ્રિમ, જૂન ૧૯ ]
Page #34
--------------------------------------------------------------------------
________________
ગાલિમની કવિતામાં અધ્યાત્મન
કવિતામાં
મિર્ઝા અસદુલ્લાહખાં ગાલિબની અધ્યાત્મદર્શન વિષે સમીક્ષા કરતાં પહેલાં એક વાતના ખુલાસા અહીં કરવા જરૂરી છે કે ગાલિબને સૂફી અને તત્ત્વજ્ઞાની સાબિત કરવાના આ પ્રયાસ નથી. તેમણે સીવાદમાં કાઈ નોંધનીય ફાળા આપ્યા. નથી; ઉર્દૂ અને ક્ારસીના બીજા અસંખ્ય કવિઓની જેમ એમણે પણ આ વિષયને અપનાવ્યા; પરંતુ પૂ પરંપરાના અનુકરણ ખાતર નહિ, પણ વિચાર કર્યાં પછી અને કવિત્વમય રીતે રસભાવપૂર્ણ તેનું પ્રતિપાદન કર્યું. તેમની માન્યતાની સખળતા, અભિવ્યક્તિનું વૈવિધ્ય, આવા ગૂઢ વિષયની અભિવ્યક્તિ માટે સાદા શબ્દોની વરણી અને સમનમાં ટાંકવામાં આવેલા દૃષ્ટાંતાની સ્પષ્ટતા વગેરેમાં એક કવિ તરીકે
તેમની કલ્પનાશક્તિની નોંધ લેવી ઘટે.
સૂફીવાદના જે પાસાએ ગાલિબ ઉપર પકડ જમાવેલી તે છે વદતુલ બુજૂદ અર્થાત્ સત્નું એકત્વ. માના નિરૂપણમાં ગાલિબ પેાતાનેકાઈ સૂફી સંતથી ઊતરતી કક્ષામાં ગણવા તૈયાર નથી. તે કહે છે યે મસાએલે તસવ્વુફ, યે તેરા મ્યાન ગાલિખ; તુઝે હમ વલી સમઝતે, જો ન બાદા ખાર હાતા.
સૂફીવાદના આ મુદ્દા અને તારુ આ નિરૂપણુ, હે ગાલિબ! અમે તને સંત તરીકે સ્વીકાર્યો હાત, જો તું મદ્યપાન ન કરતા હોત તા.
સના એકત્વના સિદ્ધાંતના સંક્ષેપમાં પરિચય આપવા જરૂરી લાગે છે, જેથી હવે પછી આવતી ચર્ચા માટે ભૂમિકા તૈયાર થઈ જાય.
શ્વર નૂર અર્થાત્ પ્રકાશ કે સૌદર્યાં ( હુસ્ન ) છે. અને સૌમાં પ્રશંસા કરાવવા માટેની એક તીવ્ર વૃત્તિ રહેલ છે. જોનાર ન હેાય તે સૌનું પ્રાકટય અધૂરું રહે છે, તૃપ્ત થતું નથી. એક હદીસે કુદ્સીમાં
२३९
એમ.જી કુરૈશી
ખુદા કહે છે કે, “હું એક છૂપા ખજાના હતા, પછી મને એળખાવાની પૃચ્છા થઇ તેથી મે' સૃષ્ટિનું સર્જન કર્યુ.” ઈશ્વરીય સૌદર્યાં પણ આ નિયમના અપવાદ નથી. તેથી જ સૂફીએ સૃષ્ટિને ઈશ્વરના અરીસે। ગણે છે, જેમાં તે પેાતાની જાતને નિહાળે છે. ગાલિબ કહે છે કે –
જલવા અઝ ખસકે તકાઝાએ નિગાહ કરતા હૈ; જોહરે આાઈના ભી ચાહે હૈ મિઝમાં હેના.
પ્રાકટયને દનાથી વગર ચાલે તેમ ન હોવાથી
અરીસે પણ પેાતાની જાતને નિહાળવા પલકા બનવા
તત્પર છે.
ઈશ્વર અભૌતિક ( લતીફ્ ) છે અને અભૌતિક વસ્તુની અનુ મૂતિ ભૌતિક (સીક્) વસ્તુના માધ્યમ
વગર શકય નથી; જેમકે આત્માની પ્રતીતિ શરીર વગર ન થઈ શકે અથવા સૂર્યનાં કિરણેા, જે અભૌતિક છે, જ્યાં સુધી સૃષ્ટિની કાઈ ભૌતિક (કસીક્) વસ્તુ ઉપર ન પડે ત્યાં સુધી જોઈ શકાય નહિ. તેવી જ રીતે ખુદાના સૌંદર્યના પ્રાકટય માટે પણ આ ભૌતિક સૃષ્ટિની જરૂર હતી.
લતાકૃત એકસાત જલવા પૈદા કર નહિ સકતી. ચમન અંગાર હૈ આઈનએ ખાદે બહારી કા.
ભૌતિકતા ( કસાક્ત ) વગર અ—ભૌતિકતા (લતાકૃત)નું પ્રાકટય અશકય છે. તેથી ખાગ તા વસંતઋતુના પવનના અરીસા ઉપર બાઝે માત્ર મેત્ર સમાન છે.
ઈશ્વર સિવાય બીજા કાર્ટનું અસ્તિત્વ છે જ નહિ. સૃષ્ટિની બીજી બધી વસ્તુએ ઈશ્વરની છાયા સમાન છે. દા. ત. મીણુબત્તીના જ. પ્રકાશને કારણે પડતા તેના પડછાયાનું સ્વતંત્ર અસ્તિત્વ ગણી ખે મીણુબત્તીઓ છે એમ ન કહી શકાય અથવા પાણીમાં પડતા
( બુદ્ધિપ્રકાશ, જૂન '૬૯
Page #35
--------------------------------------------------------------------------
________________
સૂર્યના પ્રતિબિંબને કારણે કે અરીસામાં દેખાતી સૂર્યનાં કિરણને કારણે દૃષ્ટિગોચર થાય છે એટલે વસ્તુને લીધે ત જન્મતે નથી, તેવી જ રીતે સૃષ્ટિને કે શૂન્યમાંથી અસ્તિત્વમાં આવે છે તેમ સૃષ્ટિકારણે ઈશ્વર સિવાયની કોઈ વસ્તુ અસ્તિત્વમાં આવી (કાયનાત)ના રજકણને શૂન્ય(અદમ)થી અસ્તિત્વમાં છે એમ ન કહી શકાય. ગાલિબ કહે છે– લાવવા માટે એકત્વરૂપી સૂર્યનાં કિરણે જવાબદાર છે. અસલે શુદે શાહિદે મશહૂદ એક હૈ;
હૈ તજલી તેરી સામને વુજુદ હૈરાં હૈં ફિર મુશાહદા હૈ કિસ હિસાબ મેં.
ઝર બે પરત ખુરશીદ નહીં. નિરીક્ષક, નિરીક્ય, નિરીક્ષણ માટેનું સાધન અને
હૈ કાયનાતકે હરકત તેરે ઝૌકસે નિરીક્ષણ બધા એક જ છે.
પરતવસે આફતાબ કે ઝરે મેં જાન હૈ; ટીપાં, મોજાં કે પરપોટાનું અસ્તિત્વ દરિયા
હસ્તીકે મત ફરેબમેં આ જાઈ અસર ઉપર જ નિર્ભર છે; અસ્તિત્વ કરતાં પણ તેમને
" આલમ તમામ હકએ દામે ખ્યાલ છે, દરિયાના જુદા રવરૂપ કહેવા વધુ યોગ્ય છે. તે પણ
ખાઇયે મત ફરેબે હસ્તી ક્ષણિક અને દરિયાથી સ્વતંત્ર રીતે તે અકM. ; હરચંદ કહે કે હૈ, નહીં હૈ, અથવા દોરા ઉપર મારવામાં આવેલ ગાંઠો દોરાનું
જુજ નામ નહીં સૂરતે આલમ મુઝે મંજૂર જ સ્વરૂપ છે. તેમ સૃષ્ટિ અને તેમાં સ્વરૂપ ધારણ
જુજ વહમ નહીં હસ્તીએ અણ્યા મેરે આગે. કરતી બીજી અસ્તિત્વવિહીન અસંખ્ય વસ્તુઓ પણ
બાંધણી પહેલાં એજીનિયરની કલ્પનામાં ઘર ઈશ્વરીય અસ્તિત્વનાં સ્વરૂપ છે.
સાકાર બને છે તે સમયે ઘર અસ્તિત્વમાં આવી હે મુન્નમિલ નમૂદે સુવર પર વજૂદે હર;
ગયું એમ ન કહી શકાય, તેમ આ સૃષ્ટિ પણ એકાંતમાં યા ધરા છે કતર મેજે હુબાબ મેં, મનન કરતાં ઈશ્વરની કલ્પનાશક્તિને ચમત્કાર માત્ર - જેમ મશાલ એક હોય છે પણ ગોળ ફેરવતાં છે, ખરેખર તેમાં અસ્તિત્વ જેવું કશું જ નથી. એક વર્તુળ દેખાય છે તેવી જ રીતે સત્યની બિંદી ઊંધો માણસ રવનમાં પોતાને પહેલાં ઊંઘતો તે એક જ છે, પણ ગતિને કારણે વર્તુળ બને છે, અને પછી એ સ્વપનની ઊંધમાંથી સ્વમામાં જ તેવી જ રીતે સૃષ્ટિમાં તને ભ્રમ જન્મે છે. જે રીતે જાગી ક્રિયાશીલ થતે નિહાળે, તે ઊંઘમાંની તેની દરિયા મદડાને કિનારા કે સપાટી ઉપર ફેંકી દે છે ક્રિયાશીલતાને ભાસ બેવડો ભ્રામક છે. રવમામાંના એમ અત(વહદત)માં દૈત(કસરત)ને સમાવેશ થઈ તેના અસ્તિત્વનું મૂલ્ય શું? ગાલિબ માનવજન્મ શકે જ નહિ. ઈશ્વર સિવાય બીજાનું અસ્તિત્વ માયા કે તેના અસ્તિત્વને આ પ્રકારના બેવડી રીતે ભ્રામક (ફરેબ) છે, કલ્પનાની જાળનું વર્તુળ છે, મૃગજળ હોય તેવા અસ્તિત્વ જોડે સરખાવે છે: છે. આપણે બધાં વહમ છીએ, મૃગજળનાં જ મોજાં " હૈ બે ગેબ જિસકે સમઝતે હૈ હમ દૂધ સમાન છીએ. વહમના પડદા સમાન આ સૃષ્ટિ દેખાબમેં હિન્ઝ જો જાગે છે ખાબ મેં. ઉપર જે કાંઈ ચીતરવામાં આવે છે તે ઉન્કા' નામના
એક જગ્યાએ પોતાને ગાલિબ એવા બાગના પક્ષીની પાંખ ઉપર બતાવવામાં આવતાં ચિહ્નો સમાન છે. પોતાના અસ્તિત્વ સિવાય બાકીના સ્વરૂપો
બુલબુલ તરીકે વર્ણવે છે, જે બાગ અસ્તિત્વમાં હજી ઉપર ઈશ્વરે પહેલાથી જ ચોકડી મારી દીધી છે, સુધી આવ્યો નથીઃ અનેકવ( કસરત)માં એકવ( વહદત)ની અનુભૂતિ હે ગમીએ નિશાતે તસવ્વર સે નઝ્મ સંજ; થયા વગર રહેતી નથી, કેમકે સૃષ્ટિનાં પૃષ્ઠોમાં મેં અંદલિબે ગુલશને ના આફરિદા હું. અનુસ્મૃતિ ઈશ્વરીય એકત્વ જ છે, હવામાંના રજકણે પ્રિયાની કમર જેમ પાતળી તેમ તે વધુ ૧. ઉન્કા એક કપિત પક્ષી છે.
આકર્ષક એવી ઉર્દૂ સાહિત્યની પરંપરા જ્યારે
२१७
બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯ ]
૫
Page #36
--------------------------------------------------------------------------
________________
અતિશકિતની પરાકાષ્ઠાએ પહોંચી ત્યારે કવિઓએ પૂછે છે કે, “હે ઈશ્વર ! તેં તારા ચંદ્ર જેવા ચહેરા એવા મતલબની પંક્તિઓ પણ કહી છે કે પ્રિયાની ઉપર કિતાનને બુરખો નાખ્યો છે. અર્થાત સૃષ્ટિ, કમર એટલી પાતળી છે કે તે જોઈ શકાતી નથી. વિશ્વ અને પ્રત્યેક સર્જિત વસ્તુના કિતાનના કાપડ અથવા એથી પણ એક કદમ આગળ જઈ એમ જેવા પડદા તારા ચંદ્ર સમાન ચહેરા ઉપર તે પણ કહેવાયું કે પ્રિયાની કમર છે જ નહિ, માત્ર નાખ્યા તો ખરા, પણ તે તો નાખતાંની સાથે જ હોવાને ભ્રમ છે. ગાલિબ આ પરંપરાને પ્રયોગ બળી ગયા અને તારા ચહેરા સિવાય બીજું કશું એમના પ્રિય વિષય સતના એકત્વને સમજાવવા કરે બાકી ન રહ્યું. છે. ઉર્દૂ અને ફારસી સાહિત્યમાં ઈશ્વરને પ્રિયા અને
, ઈશ્વરીય સૌદર્ય સર્વત્ર પથરાયેલું છે, છતાં ઈશ્વરભક્તને પ્રેમી તરીકે ગણે છે, ગાલિબ કહે છે
? તેને પારખવું અતિ મુશ્કેલ છે. તે વ્યક્ત હેવાની
. કે આ સૃષ્ટિ, પરમ તત્ત્વ ( Abolute Being ) સાથે અવ્યક્ત પણ છે. આ પરિસ્થિતિને વર્ણવવા પ્રિયાની કમર સમાન છે; લેકે ભલે કહેતા હોય એક કવિ એક ઉપમાનો પ્રયોગ કરે છે કે બાટલીકે તેની કમર છે પણ અમે એ માનવા તૈયાર નથીઃ
માંના દારૂએ વસ્ત્ર પરિધાન કરેલ છે તેમ જ સાથે શાહે હસ્તીએ મુતલકકી કમર હૈ આલમ સાથે નગ્ન પણ છે. બીજો કવિ કહે છે તમે ચિલમન લેગ કહેતે હૈ કે હૈ, પર હમેં અંજાર નહીં. (ચીક)ને અડકીને બેઠાં છે. ધન્ય છે આવા પડદાને
માણસના ઈશ્વર સાથેના સંબંધને, કલ્પનાએ કે સંપૂર્ણ છૂપતા નથી કે નથી બહાર આવતા. સ્વપ્નમાં બાંધેલ વ્યવહાર સાથે ગાલિબ સરખાવે
ઈશ્વરની સર્જનશક્તિ અમાપ અને અબાધિત છે, જેમાં આંખ ઊઘડ્યા પછી લાભાલાભનો પ્રશ્ન
જ છે. પ્રત્યેક નવું સર્જન કેશ્વરના મુખ ઉપર પડતા ઉપસ્થિત થતો નથી:
નવા પડદા કે તેની સામે મુકાતા નવા અરીસા થા ખાબમેં ખ્યાલકે તુઝસે મુઆમલા,
- સમાન છે. પડદે સૌંદર્યની વૃદ્ધિ માટે છે, જ્યારે જબ આંખ ખુલી ગઈન ઝિયાં થા ન સુદ થા. અરીસો પોતાના પ્રાકટયના દર્શનની તૃપ્તિનું સાધન તેમ છતાં સૃષ્ટિનું અસ્તિત્વ સર્વથા મિથ્યા કે પ ર પાડે છે હિબ કરે છે
છે સાવ નિરર્થક નથી, કેમકે તેમાં ઈશ્વરનું પ્રાકટય છે. શૃંગારથી હજુ સુધી એને ફુરસદ મળી નથી, મોઢા તેનાથી દૂર ભાગવા કરતાં તે રસાસ્વાદ માણ ઉપર આવરણ હોવા છતાં હંમેશ નેજર સમક્ષ જરૂરી છે. હવે જ્યારે ઈશ્વરીય ગુણોથી સ્વતંત્ર અરીસે રાખે છે. કેાઈ અસ્તિત્વ છે જ નહિ તો ગાલિબ ઈશ્વરને
આરાઇશે જમાલસે ફરિગ નહીં હનૂઝ, પોતાના ફારસીના કાવ્યમાં સંબોધે છે કે, “હું
પેશે નઝર હૈ આઈના દાઈમ નકાબ મેં. ઈશ્વર! વ્યક્ત અને અવ્યક્ત બંને તું જ છે, એ બંને વચ્ચે કાઈ પડદો હોય તો તે પડદો પણ સર્જિત વસ્તુઓને પડદે જે દિવસે ઊંચકાઈ તું જ છે, દરેક પડદામાં પ્રાણ પણ તું જ છે, જેનાથી જશે ત્યારે ઈશ્વર અને ભક્ત, સર્જક અને સર્જિત સંપૂર્ણ રીતે દશ્ય પણ ન થવાય અને અદશ્ય પણ વચ્ચેનું અંતર અદૃશ્ય થઈ જશે અને બીજાના ન થવાય એવા પડદા તારા પ્રકાશિત ચહેરા ઉપર અસ્તિત્વને ભ્રામક ભાસ પણ નહીં રહે. પણ આ શા માટે? અને જે તારા સિવાય કઈ છે જ નહિ
૧. કિતાન એક પ્રકારનું બારીક કાપડ હોય છે, તો પડદે કોનાથી? તે સર્જનના શોખમાં સર્જક
જેને મોઢા ઉપર નાખવા પાછળનો હેતુ સૌદર્ય સંતાડવા અને સર્જન જેવા કૃત્રિમ ભાગ પાડી બંને વચ્ચે
કરતાં તેમાં વૃદ્ધિ કરવાના હોય છે, અને એમ માનવામાં અંતર પેદા કર્યું, પૂજક અને પૂજ્ય વચ્ચે પૂજાને આવે છે કે ચાંદનીનાં કિરણે જ્યારે ક્તિાન ઉપર પડે પડદો તાણ્યો; આ બધું શા માટે?' એક જગ્યાએ છે ત્યારે તે બળી જાય છે,
[ અહિપ્રકાર, જૂન ૧૯
૨૩૮
Page #37
--------------------------------------------------------------------------
________________
પડદો એણે એવો નાખ્યો છે કે ઊગે કર્યું ઊંચ- વ્યાકુળ છે? તારા સૌંદર્યને નિહાળવાનો વિચાર કાય તેમ નથી
કરીએ છીએ તે આંતરચક્ષુ આશ્ચર્યનું દર્શનસ્થાન કેહ સકે કૌન કે યેહ જલવાગરી કિસકી હક બને છે. આવરણું–જે તેના મોઢા ઉપર ઝુફ કરતાં પડદા છોડા હૈ વહ ઉસને કે ઉઠાયે ન બને. વધારે દીપી ઊઠયું–હેવા છતાં તેને બપોરના
સૂર્યની જેમ જોઈ ન શકાય એવી પરિસ્થિતિ છે, ઈશ્વર સાથેના મેળાપના માર્ગમાં આવતી
તે આવું કેઈ આવરણ ન હોય તો શું થાય? બીજા પ્રકારની મૂર્તિઓનું ખંડન શક્ય છે, બીજા
મુંહ ન ખુલને પર હૈ યેહ આલમ કે દેખા નહીં જાતા; અસંખ્ય પડદાઓ ઊંચકી શકાય, પણ વચ્ચે આવતો
ગુસે બઢકર નકાબ ઉસ શેખકે મુંહ પર ખુલા. ભારેમાં ભારે અને ન ઊંચકી શકાય એવો ખડકે
જબ વહ જમાલે દિલ ફરેઝ સુરતે મેહરે નીમ રોઝ, સમાન કોઈ હોય તો તે આપણે સ્વયં.
આપહી હો ખુદનઝારા સેઝપડદેમેંક્યો મુંહ છુપાયે? હર ચંદ સુબુક દસ્ત હુએ બુતશિકની મેં
નાકામીયે નિગાહ હૈ, બર્ફે નઝારા સેઝ, હમ હૈ તો અભી રાહ મેં હૈ સ ગે મિર ર. . તું વહ નહીં કે તુઝકે તમાશા કરે કે ઈ. કારસી કવિ હાફિઝ કહે છે:
અસ્તિત્વ અને નાસ્તિત્વ (અદમ) કશું જ નથી, તૂ ખુદ હિજાબે ખુદી હાફિઝઝ માં બર અઝ. તો પછી કહેવાતા અસ્તિત્વ ધરાવતી ગાલિબના
અર્થાત હે હાફિઝ! તું પોતે માર્ગમાં આડે નામે ઓળખાતી વ્યક્તિ, તું છે કોણ?-એમ એ આવતા બાધક પડદા સમાન છે. ઊભો થઈ જા, પિતાને પૂછે છે: ઈશ્વર મળી જશે.
હસ્તી હૈ ન કુછ અદમ હૈ. ગાલિબ કહે છે ફૂલના સૌંદર્યનું પ્રાકટ જાતે આખિર તૂ કયા હૈ? એ, હે નહીં હૈ? દર્શન માટેની જરૂરી રુચિને પણ સામે પક્ષે જન્મ એક બીજે સ્થળે પૂછે છેઃ આપે છે, શરત એટલી જ કે બધા સંજોગોમાં
જબ કે તુઝ બિન કોઈ ન આંખ ખુલી રહેવી જોઈએઃ
ફિર યહ હંગામા એ ખુદા કયા હૈ? બબ્બે હૈ જલ્વેએ ગુલ, ઝૌ કે તમાશા ગાલિબ, યહ પરીચહરા લેગ કેસે હૈં ચશ્મકે ચાહિયે હર રંગમેં વા હે જાના. ગમઝાઓ દસ્થાઓ અદા ક્યા હૈ ? ઈશ્વરીય સૌદર્યો પણ દર્શનની સચિ, તત્પરતા અને
શિકને ઝુલ્ફ અંબરી કર્યા
નિગહ ચશ્મ સુરમાસા ક્યા હૈ? વ્યાકુળતાને જન્માવી, પણ પરિણામ આવ્યું–આશ્ચર્ય
સઝ એ ગુલ કહાંસે આવે છે ? યુક્ત નિષ્ફળતા, અતૃપ્ત દર્શનવૃત્તિની અત્યંત તીવ્રતા અને છેવટે પ્રશ્નાર્થ કે આ બધું શું છે અને શા માટે છે?
અબ ક્યા ચીઝ હૈ હવા કયા હૈ? ગાલિબ કહે છે કે આ ધરતીના અરીસાને કોની આ એકત્વની પ્રતીતિ છેવટે તે શ્રવણ, મનન તેજારી છે, આશ્ચર્ય કેના સૌંદર્યને નિહાળવા અને નિદિધ્યાસન દ્વારા જ શકય છે.
પિકા, જૂન ૧૯].
૨૯
Page #38
--------------------------------------------------------------------------
________________
will l3207
છે શાળા
વળી બુદ્ધિમાણે.
-
-
-
*
: ",
ચાલી કે
|
TG
TEN
- IT
]
=
IT
ચોmilમી TIpl ટોડો નેશનલ ડિફેન્સ સર્ટિફિકેટ ડિફેન્સ ડિપોઝિટ સર્ટિફિકેટ એલ્યુઈરી સર્ટિફિકેટો,ીટીડી. જો આ
ઓફિસ બચત ખાતામાં જાણો રેકો
- ગુજરાત સરકારના માહિતી ખાતા તરફથી પ્રકાશિત.
Page #39
--------------------------------------------------------------------------
________________
પુસ્તક પરિચય ગોરખ અને મચ્છીન્દ્ર : લે. ચીનુભાઈ પટવા વચ્ચે બેત્રણવાર ચેલાની પત્ની શકુન્તલા પણ આવી કમલેશ પુસ્તક ભંડાર, અમદાવાદ.
ચડે છે, તે માટે જ પુસ્તકના મથાળામાં એનું નામ જગતના કોઈ પણ દેશ કરતાં ભારતની જનતા પણ જોડાય છે. આ શકુન્તલા સશે આધુનિક રાજદ્વારી દૃષ્ટિએ વધુ જાગરૂક છે, અને જગતના અને પૂરતી અમદાવાદી યાને વહેવારકુશળ છે. લગભગ કોઈ પણ દેશ કરતાં ભારતનાં છાપાંઓને હાસ્યકટાક્ષ માટે ફિલસૂફ પ્રાચીન પાત્રોને વિશેષ વાણીસ્વાતંત્ર્ય સપડેલું છે, જેનું શ્રેય અર્વાચીન વાઘા પહેરાવે છે, જેમ કે, મચ્છીદ્રનાથ ભારતના મુખ્ય શાસકપક્ષની ઉદારતા અને જાગરૂક અંગ્રેજી શબ્દ વાપરે, વગેરે. બીજુ, તેઓ સાચી લોકસભાને જાય છે.
વાતને વિપરીત કરે છે, યા અયુક્તિ કરે છે, યા ભારતના વર્તમાનપત્રો સાથે કદમ મિલાવી ઠેઠ સુધી પહોંચાડે છે; જેમ કે, “ગનુભાઈ ઠરાવ ગુજરાતનાં વર્તમાનપત્રો પણ શાસકવર્ગની અને લાવે છે કે અંગ્રેજી વગરનાને ગ્રેજ્યુએટ બનાવવાની ગુજરાતના રાજકારી નેતાઓની પૂરતી ટીકા કરે છૂટ આપો. ટૂંકમાં, ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત છે. આ ટીકા કરવાના બે પ્રકાર છે: એક તો ગુજરાતી યુનિવરિટી' શરૂ કરીશું. તેમાં એ. બી. અગ્રલેખો અને તે દ્વારા, બીજો પ્રકાર છે હાસ્ય સી. ડી. પણ ના જાણતા હોય તેવું સોગનનામું અને કટાક્ષથી ઊભરાતી હળવી કટારાને. “શકન્તલા, કરનારને જ દાખલ કરવામાં આવશે.' ગોરખ અને મચ્છીન્દ્ર તે ચિનુભાઈ પટવાની આવી પટવા શબ્દરમતને છૂટથી ઉપયોગ કરે છે. કટાર “પાન સોપારીમના ચાળીસ રાજદ્વારી કાંગ્રેસકલા એટલે પાણી, બુદ્ધિની કરકસર એટલે લેખોને સંગ્રહ છે. તેમના કટાક્ષનાં મુખ્ય પાત્રો બુદ્ધિ ન વાપરવી, ડઝનમે ચંદ્રમા એટલે બારમો છે ગુજરાતના મુખ્ય રાજકીય નેતા મોરારજી ચંદ્ર, માનું નાત ન બોલાય માટે મધરનું રિમેરેજ, દેસાઈ ગુજરાતી માધ્યમના પુરસ્કર્તા સ્વર્ગસ્થ પંઘપંક્તિમાં સહેજ ફેરફાર: મોહન, તારા નાણુની મગનભાઈ દેસાઈ અને મુક્ત જીભે પ્રવચન કરનાર માયા લાગી રે. માનનીય ઠાકોરભાઈ દેસાઈ, સાચી કે ખોટી રીતે પટવા નવી કહેવત પણ યોજે છે: અખુરશીમાન પટવા માને છે કે મોરારજીભાઈ ગુજરાત કરતાં ભવેત સાધુ, બાલ્યામાં બાર ગુણ, એવી થિંગ ઈઝ અંગત હિતને વધુ ખ્યાલ રાખે છે, સ્વમતાગ્રહી ફેર ઇન વૅટ ઍન્ડ ઇલેકશન. શ્રી પટવા કેટલીકવાર છે અને તેમનાં પગલાં પરસ્પર વિરોધી છે. પટવા પદાર્થો વચ્ચે અનુરૂપ સામ્ય અને તજજન્ય ઉપમા માને છે કે ઠાકોરભાઈ દેસાઈની વાણીમાં સંયમ શોધી કાઢે છે. ગોરખ મત્સ્યદ્રને કહે છે : મારા નથી. મગનભાઈ વિશે તેઓ માને છે કે આમાથી પક્ષની સ્થિતિ “સ્ટેડી' બસ જેવી છે. અંદર ઊભા ગુજરાતી માટે, ને પોતાની દરેક વાત સાચી રહેવાની પણ જગ નથી એટલા ઉમેદવારો ઠસાવવાને તેમને બેટો મેહ છે. આથી ઘણુંખરા ઊભરાય છે. લેખમાં તેમણે આ ત્રણ નેતાઓની આ ખાસિયત- હાસ્યકટાક્ષ માટે પટવાની બીજી એક યુક્તિ છે ની રેવડી ઉડાવી છે.'
અતિ ક્ષદ્ર વાતને અતિ મહત્વની વાતની બાજુમાં આ કટાક્ષ કરવા માટે ફિલસૂફે સરસ યુક્તિ મૂકી એ બંનેને સરખા મહત્ત્વની બતાવવી. હાસ્ય શોધી છે. મચ્છીન્દ્રનાથની સલાહથી તેમનો ચેલો માટે તેઓ જીવતા માણસની શોકસભા યોજે છે, ગોરખ રાજકર્તા પક્ષમાં જોડાય છે, ને વારંવાર અને નેતાઓના કપિત મિલન પણ ગોઠવે છે. મચ્છીન્દ્રનાથ પાસે માર્ગદર્શન માટે આવે છે. ચેલે પુસ્તકની એક મોટી મર્યાદા એની પુનરુક્તિ છે. પ્રશ્નો પૂછે છે, ને ગુરુ થર્મોસની ચા પીતાં કે ચિનાઈ લેખકનું જગત જાણે માના, મગનભાઈ, ઠાકર શીંગ ફાકતાં ફાતાં તેને સમજ પાડે છે. આમ, આઠમા, મહાગુજરાત, ૧૯૫૬ ના શહીદે અને પટવાએ આપણાં શાસ્ત્રોની વિખ્યાત ઊહાપોહ- અંગ્રેજીના પ્રશ્નમાં / સમાઈ જાય છે. પતિ દ્વારા રાજકારણના પ્રશ્નોની ચર્ચા કરેલી છે.
બિપિન ઝવેરી
Page #40
--------------------------------------------------------------------------
________________ હિપ્રકાર : જુન : 1 69 રજિ. નં. . 199 પુસ્તકાલયની અવસ્થા તથા સંચાલનમાં માર્ગ શેક પ્રકાશને * રંગનાથી ગ્રંથાલય વ્યવસ્થા 2-50 * રંગનાથી સુચીકરા 1-00 0 આપ-લે વિભાગનું કાર્ય -60 0 કયૂઈ દશાંશ વર્ગ ણને કેડે 0-40 0 રંગનાથી વર્ગીકરણ નો કોઠો 1-50 પાંચ પુસ્તક સાથે મ ાવનારનું ટપાલખર્ચ ભોગવીશું અનેરૂ રૂમાં લઈ જનારને 2. 5-00 મ આપીશું પૂ. શ્રી ગાંધીજીના જીવન અને કાર્યને લગતાં આઠ પ્રકાશને 0 સર્વોદય સમાજની ઝાંખી 1-25 0 ગાંધીજીનું ગીતાશિક્ષણ 3-00 દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું ગમન અને પુનર્ગમન -20 0 ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની લડત [ભા. 1 થી 5] 5-00 0 બાળસાહિત્ય સૂચિ ટપાલ ખર્ચ 0-25 0 મહિલા ગ્રંથસૂચિ ટપાલખર્ચ 0-50 પુસ્તકાલય તથા શિક્ષણ સંસ્થાઓને 30 ટકાના વળતર રૂ. ૬-૭૫માં અપાશે. ટપાલ રવાનગી ખર્ચ 22-50 અલગ થશે માધ્યમિક શાળાઓ થા કેલેજે માટે શરીરરચના તથા + રોગ્યને લગતાં ડૉ. શિવપ્રસાદ ત્રિવેદી નાં મહત્વનાં કાશને * કાયાની કરામત [.1] 4-00 9 કાયાની કરામત [ 1. 2] 4-00 પ્રગટ થઈ ચૂક્યું છે. પારિભાષિક કોષ કિંમત આઠ રૂપિયા નવું પ્રકાશન 0 માંગીનું મૂળ 50| ત્રણે પુસ્તકો પરીદનારને ટપાલ રવાનગી ખર્ચ માફ. રૂબરૂ લઈ જનારને કુલ રૂ. ૧૫–૫૦ને બદલે રૂ. 14-00 માં અપાશે. પ્રગટ થઈ ચૂક્યું છે સાઠીના સાહિત્યનું દિગ્દર્શન (નવી આવૃત્તિ) કિંમત : રૂ. 3-75 - પ્રાપ્તિસ્થાન - ગુજરાત વિધા સભા શ્રી. હ.કા. આર્ટસ કૉલેજ: અમદાવાદ