________________
પુસ્તક ૧૧૬ મું ]
બુદ્ધિપ્રકાશ
યશવન્ત શુકલ
: સપાદકા :
જૂન : ૧૯
મધુસૂદન પારેખ
વ્યક્તિસ્વાતંત્ર્ય
વ્યક્તિસ્વાત ત્ર્યની મને કિંમત છે પણ
માણુસ મૂળે સામાજિક પ્રાણી છે તે ન ભૂલવું જોઈ એ. સામાજિક પ્રગતિની જરૂરિયાતાને વ્યક્તિરૂપે ખધખેસતા થવાનું શીખતાં શીખતાં જ તે આજની સ્થિતિએ પહોંચ્યું છે. નિરકુશ વ્યક્તિસ્વાત'ત્ર્ય એ તા જગલના પશુના જીવનનિયમ છે. આપણે વ્યક્તિસ્વાતંત્ર્ય અને સામાજિક અંકુશ વચ્ચે મધ્યમ માર્ગ કાઢતાં શીખ્યા છીએ. સામાજિક અકુશેાના આખા સમાજના કલ્યાણના હિતની દૃષ્ટિએ સ્વેચ્છાપૂર્વક સ્વીકાર કરવામાં જ વ્યક્તિના તેમ જ સમાજના અભ્યુદય રહેલા છે.
—ગાંધીજી
[અ° ૬ઠ્ઠો
ગુજરાત વિદ્યા સભા : C/o શ્રી. હ. કા. આર્ટ્રેસ કૉલેજ : અમદાવા દ–૯