SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વસ્થ અને નિત્યતૃપ્ત એવા પરમતત્વની પદવીમાંથી અહીં સ્વાભાવિક રીતે એ પ્રશ્ન ઊઠે છે કે ઈશ્વર ચલિત થાય છે એમ ગણાવું જોઈએ અને રમણભાઈએ આવી અસંગતિ કેમ ઊભી કરી? (૨) જે સૃષ્ટિ રચના અને નૈતિક સંચાલનને લગતી અથવા તો તે પ્રત્યે તેમનું ધ્યાન કેમ ન ગયું? આ પ્રવૃત્તિઓને લીધે માનવીય મર્યાદાઓથી મુક્ત અને પ્રશ્નનો ઉત્તર કદાચ એ હોઈ શકે કે રમણભાઈ દિવ્ય એવા ઈશ્વરના સ્વરૂપને હાનિ પહોંચતી ન સુધારાવાદી ચિંતક હતા અને તેથી એ શક્ય છે કે હેય તે એ જ કારણસર ઈશ્વરના સાકાર રૂપ કે તેમણે ધાર્મિક આચારવિચારમાં સુધારે દાખલ અવતારને કારણે પણ ઈશ્વરના દિવ્ય સ્વરૂપ પર કરવાના આશયથી ઈશ્વરના સાકારવન અને તેના કશી જ વિપરીત અસર થતી નથી એમ સ્વીકારવું જગત સાથેના જીવંત સંબંધને નિષેધ કર્યો હોય. જોઈએ. આ બે દલીલમાં રજૂ થતી બે તત્ત્વ- રમણભાઈને આશય ગમે તે હોય, પરંતુ જેવી દષ્ટિઓ પરસ્પરની વિરોધી છે. ઈશ્વરના સ્વરૂપ રીતે કેટલીક ફેશને નવી કલાદષ્ટિ રજૂ કરવાને અંગેની વિચારણામાં રમણ ભાઈએ બંને દલીલના બદલે કેવળ વિચિત્રતા જ ઊભી કરે છે તેવી રીતે અર્ધા અંશનો સ્વીકાર કર્યો છે અને અર્ધા અંશનો રમણભાઈની ઈશ્વરના સ્વરૂપ અંગેની વિચારણા નિષેધ કર્યો છે. આને પરિણામે તેમની વિચારણું પણ નવો સમન્વય સ્થાપવાને બદલે એક પ્રકારની તાત્ત્વિક વિચારણા માટે અત્યંત આવશ્યક એવા વિચિત્રતા જ રજ કરે છે. અતરિક સુસંગતતાના ગુણથી વંચિત રહી જાય છે. (ક્રમશઃ) સાભાર સ્વીકાર સાબરમતી આશ્રમ સુરક્ષા અને વોરા એન્ડ કું. પ્રા. લી, મુંબઈ સ્મારક ટ્રસ્ટ : અમદાવાદ અમેરિકાની લોકશાહી મહાદેવભાઈની ડાયરી (પુ. ૯): વિલિયમ એચ. રીડર ૬-૦૦ ચંદુલાલ ભ. દલાલ -૦૦ આપણું શરીર : અનુ. શિવપ્રસાદ ત્રિવેદી ૩-૦૦ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ વિજળીની વિસ્મયકારક દુનિયા : કૃષ્ણાવતાર-ખંડ ૩: કનૈયાલાલ મુનશી ૧૨-૦૦ અનુ. ભારદ્વાજ વિ. વાસુ ૩-૦૦ રાય કરણઘેલે : ધૂમકેતુ ૬-૦૦ ભારત દર્શન : કાકાસાહેબ કાલેલકર ૨-૫૦ આદ્યકવિ વાલમીકી ધીરજલાલ ર. શાહ – વિદ્યાર્થી વાચનમાલા સં. જયભિખ્ખું – વિકસતું વિજ્ઞાન ભાગ-૧ સાહિત્ય વિવેક : અનંતરાય મ. રાવળ ૫-૦૦ સં. ગ્લેન એ. બ્લે કાવ્યભાવનાઃ હીરાબહેન રા. પાઠક ૬-૦૦ વિકસતું વિજ્ઞાન ભા. ૨ : શામળકૃત ચંદ્રાવતી વાર્તા , -૦૦ ,, ગ્લેન એ. બ્લો ૨-૦૦ નવજીવન પ્રકાશન મંદિર-અમદાવાદ તાઈ કે : મકરન્દ દવે ૧-૦૦ ગાંધીજીનો અક્ષરદેહ : ૧૬-૫૦ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રાગ્ય વિદ્યામંદિર-વડોદરા જીવનપ્રસંગો : મુકુલ કલાથી ૧–૫૦ બહુચરાજીઃપ્રા.નરોત્તમ માધવલાલ વાળંદ ૩-૫૦ મહાન શિક્ષિકાઓ ઃ એલિસ કલેમિંગ ૨-૦૦ ૩-૦૦
SR No.522412
Book TitleBuddhiprakash 1969 06 Ank 06
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy