SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ નાટયકારની હેત, તો પછીના લેખકેની શક્તિ કેઈ નાટક લખાવા માંડ્યાં ને તેથી સ્વભાવિક રીતે જ જુદી અને વધારે સમૃદ્ધ રીતે ફળી હતી. પરિણામે નાટકનું પોત પાતળું પડયું. ઉત્તમ સાહિત્યશકિત રંગભૂમિ પ્રત્યે આકર્ષાઈ નહીં. નાટયકૃતિની સલતા માટે હંમેશાં નાટયવસ્તુની પરિણામે સાક્ષરને રંગભૂમિ પ્રત્યે જુગુપ્સા થઈ પસંદગીને જ મહત્ત્વ આપવું જોઈએ. નાટક પસંદ ત્યાર પછી રંગભૂમિને બીજો તબક્કો શરૂ થયો. કરી એનાં પાત્રોને અનુરૂપ અદાકારો હાથ કરવા એમાં નાટક ભજવતી સંસ્થાઓ ઊભી થઈ. નાટક મન્થન કરવું ઘટે. એટલે પ્રત્યેક નાટય સંસ્થાના સંચલકે કંપનીના માલિકનું વર્ચસ જાગ્યું. શ્રી છોટાભાઈ સૌ પ્રથમ સારી કૃતિ પસંદ કરી, તેના લેખકને યોગ્ય મૂળચંદ પટેલ વગેરેએ શ્રી મુંબઈ ગુજરાતી નાટક આદરમાન દઈ તેની સુયોગ્ય દોરવણી મેળવવી મંડળીનું સંચાલન સંભાળ્યું. અમદાવાદમાં શ્રી જોઈએ. એક કૃતિને એનો લેખક જેટલું સમજે છે ઘેલાભાઈ દોલતરામ દલાલે શ્રી દેશી નાટક સમાજ તેટલું અન્ય કોઈ જ સમજી શકતું લિમિટેડ ને સૌરાષ્ટ્રમાં શ્રી મૂળજીભાઈ આશારામ સહકાર સાધવાથી કૃતિને અવશ્ય સફળતા મળે છે. ઓઝાએ શ્રી મોરબી આર્ય સુબોધ નાટક મંડળીનો વળી લેખકને યોગ્ય પુરસ્કાર પણ મળવો જોઈએ. વહીવટ હાથમાં લીધે. આ સંચાલકેએ કવિઓ, આજના કપરા જમાનામાં એને પણ પેટ વળગેલું નાટયલેખકોનાં આદરમાન કર્યા ને સારાં નાટકે છે એ સંચાલકોએ ભૂલવું ન જોઈએ. લખાવ્યાં. સારા અદાકારોને એકઠા કરી, કેળવી, સારું લેખક પછી નટમંડળનો પ્રશ્ન આવે. કૃતિ વેતન આપી સંખ્યા . એટલું જ નહિ, પણ નાટકની પસંદ કર્યા પછી તેના દરેક પાત્રને યોગ્ય નટ શેાધી સજાવટ માટે સમગ્ર આર્થિક પાસાની જવાબદારી કાઢવો જોઈએ. સિનેમામાં જેમ હવે “શી લેન્સર'ની પિતાને શિર ઉઠાવી લીધી. પ્રથા શરૂ થઈ છે તેમ અદાકારોએ પણ પોતાની આ જમાનામાં પણ રંગભૂમિને વિકાસ વણથંભ્યો આગવી પ્રતિભા કેળવવી જોઈએ, જેથી એ પ્રકારના આગળ વધ્યો જ. સમર્થ લેખકોને પડખે રાખી, તેમની પાત્ર માટે એની વરણી થયા વિના રહે જ નહિ. તે પ્રતિષ્ઠા જાળવી સારાં નાટક લખાવ્યાં. કવિનાટયકાર ઉપરાંત આખીયે કૃતિનાં પાત્રોનું સંકલિત ને સંગઠિત શ્રી મૂળશંકર મુલાણી, કવિ શ્રી છોટાલાલ રણુદેવ, કાર્ય પણ આવશ્યક છે ‘ટીમવર્ક હોય તો જ કૃતિને શ્રી નથુરામ સુંદર શુકલ, કવિ-ચિત્રકાર શ્રી સફળતા વરે. માટે દરેક અદાકારે પૂરી સંનિષ્ઠા ફૂલચંદભાઈ ઝવેરદાસ શાહ વગેરેએ ઉત્તમ કલાપૂર્ણ સાથે પોતાની અદનામાં અદની ભૂમિકા પણ સફળ કૃતિઓ ગુજરાતી રંગભૂમિને સાદર કરી. કવિ-ચિત્રકાર બનાવવા પ્રયાસ આદરવો જોઈએ. શ્રી ફૂલચંદભાઈ એ તો ગીર્વાણ ગિરાનાં મશહૂર ત્યારપછી આ કૃતિને રિયાઝ. અર્વાચીન નાટકે ગુજરાતીમાં ઉતાર્યા. છતાં આ જમાનામાં કાળમાં સમયની બહુ તંગી પડે છે. દરે કર્યું ને તો આગળ આવ્યો. નટ હોય છે. પણ ઉતાવળા સો બાવરા. ઉતાવળ કરવાથી સર્વોપરી થયો. નાટયકારના નાટકને બદલે નટનું કદી સફળતા સાધી શકાય નહીં. અત્યારનાં મોટા નાટક આવ્યું. આંતરિક તેજને બદલે બાહ્ય ઝળ- ભાગનાં નાટકે પૂરતા રિયાઝ સિવાય જ નિકૂલ હળાટોને વધારે સ્થાન મળ્યું. પરિણામે શ્રી દયારામ જાય છે. અગાઉ એક નાટકની ત્રણ ત્રણ કે વસનજી, શ્રી જયશંકર “સુંદરી', શ્રી બભ્રપ્રસાદ છ છ મહિના સુધી તૈયારીઓ ચાલતી. ત્યારે મહેતા, શ્રી અસરકખાન, શ્રી મોહનલાલ, માસ્તર દિગ્દર્શક કેરડે લઈ બેસતા ને નજીવી ગલતી ત્રિકમ, બાઈ મુન્નીબાઈ વગેરે નટોની બોલબાલા પણ ચલાવી લેવામાં આવતો નહિ. આમ પૂરો થઈ. કેટલીક વાર તો નાટકના પાત્રને અનુરૂપ નટ પરસેવો પાડવામાં આવતો ત્યારે જ નાટયકૃતિને શોધવાને બદલે સંસ્થામાં જે ન હોય તેને અનુલક્ષી સફળતા મળતી. બુદ્ધિપ્રકાશ, જુન '૬૯ ]
SR No.522412
Book TitleBuddhiprakash 1969 06 Ank 06
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy