SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અતિશકિતની પરાકાષ્ઠાએ પહોંચી ત્યારે કવિઓએ પૂછે છે કે, “હે ઈશ્વર ! તેં તારા ચંદ્ર જેવા ચહેરા એવા મતલબની પંક્તિઓ પણ કહી છે કે પ્રિયાની ઉપર કિતાનને બુરખો નાખ્યો છે. અર્થાત સૃષ્ટિ, કમર એટલી પાતળી છે કે તે જોઈ શકાતી નથી. વિશ્વ અને પ્રત્યેક સર્જિત વસ્તુના કિતાનના કાપડ અથવા એથી પણ એક કદમ આગળ જઈ એમ જેવા પડદા તારા ચંદ્ર સમાન ચહેરા ઉપર તે પણ કહેવાયું કે પ્રિયાની કમર છે જ નહિ, માત્ર નાખ્યા તો ખરા, પણ તે તો નાખતાંની સાથે જ હોવાને ભ્રમ છે. ગાલિબ આ પરંપરાને પ્રયોગ બળી ગયા અને તારા ચહેરા સિવાય બીજું કશું એમના પ્રિય વિષય સતના એકત્વને સમજાવવા કરે બાકી ન રહ્યું. છે. ઉર્દૂ અને ફારસી સાહિત્યમાં ઈશ્વરને પ્રિયા અને , ઈશ્વરીય સૌદર્ય સર્વત્ર પથરાયેલું છે, છતાં ઈશ્વરભક્તને પ્રેમી તરીકે ગણે છે, ગાલિબ કહે છે ? તેને પારખવું અતિ મુશ્કેલ છે. તે વ્યક્ત હેવાની . કે આ સૃષ્ટિ, પરમ તત્ત્વ ( Abolute Being ) સાથે અવ્યક્ત પણ છે. આ પરિસ્થિતિને વર્ણવવા પ્રિયાની કમર સમાન છે; લેકે ભલે કહેતા હોય એક કવિ એક ઉપમાનો પ્રયોગ કરે છે કે બાટલીકે તેની કમર છે પણ અમે એ માનવા તૈયાર નથીઃ માંના દારૂએ વસ્ત્ર પરિધાન કરેલ છે તેમ જ સાથે શાહે હસ્તીએ મુતલકકી કમર હૈ આલમ સાથે નગ્ન પણ છે. બીજો કવિ કહે છે તમે ચિલમન લેગ કહેતે હૈ કે હૈ, પર હમેં અંજાર નહીં. (ચીક)ને અડકીને બેઠાં છે. ધન્ય છે આવા પડદાને માણસના ઈશ્વર સાથેના સંબંધને, કલ્પનાએ કે સંપૂર્ણ છૂપતા નથી કે નથી બહાર આવતા. સ્વપ્નમાં બાંધેલ વ્યવહાર સાથે ગાલિબ સરખાવે ઈશ્વરની સર્જનશક્તિ અમાપ અને અબાધિત છે, જેમાં આંખ ઊઘડ્યા પછી લાભાલાભનો પ્રશ્ન જ છે. પ્રત્યેક નવું સર્જન કેશ્વરના મુખ ઉપર પડતા ઉપસ્થિત થતો નથી: નવા પડદા કે તેની સામે મુકાતા નવા અરીસા થા ખાબમેં ખ્યાલકે તુઝસે મુઆમલા, - સમાન છે. પડદે સૌંદર્યની વૃદ્ધિ માટે છે, જ્યારે જબ આંખ ખુલી ગઈન ઝિયાં થા ન સુદ થા. અરીસો પોતાના પ્રાકટયના દર્શનની તૃપ્તિનું સાધન તેમ છતાં સૃષ્ટિનું અસ્તિત્વ સર્વથા મિથ્યા કે પ ર પાડે છે હિબ કરે છે છે સાવ નિરર્થક નથી, કેમકે તેમાં ઈશ્વરનું પ્રાકટય છે. શૃંગારથી હજુ સુધી એને ફુરસદ મળી નથી, મોઢા તેનાથી દૂર ભાગવા કરતાં તે રસાસ્વાદ માણ ઉપર આવરણ હોવા છતાં હંમેશ નેજર સમક્ષ જરૂરી છે. હવે જ્યારે ઈશ્વરીય ગુણોથી સ્વતંત્ર અરીસે રાખે છે. કેાઈ અસ્તિત્વ છે જ નહિ તો ગાલિબ ઈશ્વરને આરાઇશે જમાલસે ફરિગ નહીં હનૂઝ, પોતાના ફારસીના કાવ્યમાં સંબોધે છે કે, “હું પેશે નઝર હૈ આઈના દાઈમ નકાબ મેં. ઈશ્વર! વ્યક્ત અને અવ્યક્ત બંને તું જ છે, એ બંને વચ્ચે કાઈ પડદો હોય તો તે પડદો પણ સર્જિત વસ્તુઓને પડદે જે દિવસે ઊંચકાઈ તું જ છે, દરેક પડદામાં પ્રાણ પણ તું જ છે, જેનાથી જશે ત્યારે ઈશ્વર અને ભક્ત, સર્જક અને સર્જિત સંપૂર્ણ રીતે દશ્ય પણ ન થવાય અને અદશ્ય પણ વચ્ચેનું અંતર અદૃશ્ય થઈ જશે અને બીજાના ન થવાય એવા પડદા તારા પ્રકાશિત ચહેરા ઉપર અસ્તિત્વને ભ્રામક ભાસ પણ નહીં રહે. પણ આ શા માટે? અને જે તારા સિવાય કઈ છે જ નહિ ૧. કિતાન એક પ્રકારનું બારીક કાપડ હોય છે, તો પડદે કોનાથી? તે સર્જનના શોખમાં સર્જક જેને મોઢા ઉપર નાખવા પાછળનો હેતુ સૌદર્ય સંતાડવા અને સર્જન જેવા કૃત્રિમ ભાગ પાડી બંને વચ્ચે કરતાં તેમાં વૃદ્ધિ કરવાના હોય છે, અને એમ માનવામાં અંતર પેદા કર્યું, પૂજક અને પૂજ્ય વચ્ચે પૂજાને આવે છે કે ચાંદનીનાં કિરણે જ્યારે ક્તિાન ઉપર પડે પડદો તાણ્યો; આ બધું શા માટે?' એક જગ્યાએ છે ત્યારે તે બળી જાય છે, [ અહિપ્રકાર, જૂન ૧૯ ૨૩૮
SR No.522412
Book TitleBuddhiprakash 1969 06 Ank 06
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy