Book Title: Buddhiprabha 1911 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522026/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Reg. No. B. 876 કે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક બાર્ડંગના હિતાર્થે પ્રકટ થતુ'. બુદ્ધિપ્રભા. (Light of Reason. ) વર્ષ ૩. સને ૧૯૧૧. મે. અંક ૨ જે, सर्व परवशं दुःखं, सवमात्मवशं सुखम् । एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ॥ नाहं पुद्गलभावानां कर्ता कारयिता न च । नानुमन्तापि चेत्यास्प-ज्ञानवान् लिप्यते कथम् ।। ఆంజుల లోతులో పాలు પ્રગટકત્તા, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ. વ્યવસ્થાપક, શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બોડીંગ તરફથી, સુપીન્ટેન્ડન્ટ શકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ. નાગારીસરાહુ-અમદાવાદ વાર્ષિક લવાજમ–પોસ્ટેજ સાથે રૂ. ૧-૪-૦. સ્થાનિક ૧-૦-૦ અમદાવાદ શ્રી સત્યવિજય’ પ્રેસમાં સાંકળચંદ હરીલાલે છાપ્યું. Page #2 -------------------------------------------------------------------------- ________________ વિષયાંનુક્રમણિકા પૃષ્ઠ વિષય. વિષય, ૧ જીતવાણી. ૩૩ ૫ શ્રાવક ધર્મ સ્વરૂપ. ૨ સગુણાને પ્રાપ્ત કરવા જોઈએ. ૩૪ ૬ માનસ સૃષ્ટિ. ૩ વ્યવહાર સુદ્ધિ. ૩૮ ૭ બાડી 'ગ પ્રકરણ. ૪ મનને ધ. ૪૦ ૮ સ્વીકાર નિણય સાગર પ્રેસની ઉત્તમ છાપવાળા, ૧ જૈન ફીલસુફી સમજવાનો માર્ગ દર્શાવનાર શ્રી વિનયવિ ઉપાધ્યાય કૃત નયકણિકા. (કત્તી જીવન અને સાત નયપર વિસ્તારથી વિવેચન સાથે ) | કીમત માત્ર રૂ. ૦-૬-૦ ૨ શ્રી જીનમંદિરે જીન પ્રભુનું ઉત્તમ રીતે દર્શન કરાવનાર. જૈનશાળાઓમાં ખાસ ઉપગી, શ્રી જીનદેવ દર્શન, ( વિધિ, હેતુ, વિવેચન સહિત ) કીમત માત્ર રૂ. ૭-૩-૦ લખા, મોહનલાલ - દેશાઇ, બી. એ, એલ એલ. બી. વકીલ હાઇકોર્ટ, પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઈ સ્ત્રીકેળવણી અને સદ્વર્તન. કપડવણજવાળા શા. મહાસુખરામ લલ્લુભાઇની મ. સા. દીકરી ચંપાના સ્મરણાર્થે છપાયેલ સ્ત્રી કેળવણી અને સદ્ધર્તન નામનું પુસ્તક જૈન શાળાઓને તેમજ સ્ત્રીવર્ગને મફત આપવાનું છે. પાસ્ટેજની ટીકીટ અર્ધા આના બીડી આપવી. લખે – બુદ્ધિપ્રભા ઓફીસ. નાગારીશરહિ-અમદાવાદ, Page #3 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ।। सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामानिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ।। વર્ષ ૩ . તા. ૧૫ મી છે. સન ૧૯૧૧ અંક ૨ જે. जिनवाणी. (ઓધવજી સદેશે કહેશે શ્યામને–એ રાગ.) જનવાણીને નમન કરૂ કરડીને, જેથી ભવસાગરને પાર પમાય; પીસ્તાલીશ આગમરૂપ જે શોભતી, પૂર્વાચાર્યે કથી ગયા સુખદાય. જીનવાણી. ૧ સુવિહિત આચાર્યોના ગ્રન્થ શ્રેષ્ઠ છે, વજુ તેને ભાવધરી જયકારજો; પૃદયથી શ્રવણ મનન તેનું થતું, મિથ્યાતમ મનમાંથી ઝટ વિખરાયજે. જીનવાણી. ૨ જનવાણીમાં શ્રદ્ધા ભક્તિ ધારીએ, વિપરીત ભાષણ કરીએ નહિ લવલેશ, ગુરૂગમ લેઈ સાંભળીએ બહુ ભાવથી, ભવભય બ્રાન્તિ નાસે શાન્તિ હમેશ જે. જીનવાણું. ૩ કળિકાળે ન આગમને આધાર છે, વિનયભક્તિથી સે વાંચા સાધુજે, Page #4 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ બહુ માન કરીને સાંભળવા ઘટે, સમજે સાચું આજ્ઞાધારક શ્રાદ્ધજે. જીનવાણ. ૪ જનવાણીને લાભ ભવીને આપીએ, શરણ શરણુ જીનવાણીનું સુખકાર; આગમ આરાધે તે પામે જ્ઞાનને, આગમપ ધ્યાવે નર ને નારજે. જીનવાણી. ૫ આગમના અનુસારે લખવું બોલવું, આગમથી ચાલે છે શિવપુર પન્થને, આગમ દીપક સહાયે સઘળું દેખીએ, આગમ અનુસાર રચવા શુભ ગ્રન્થજે. જીનવાણી. ૬ આગમથી છનશાસન ચાલે હાલમાં, કઈક ભચે પામે તેને સાર; બુદ્ધિસાગર આગમ અનુભવ લઈને, શિવસુખસાધક બનીએ મહા અવતાર. જીનવાણી. ૭ ૩. રાત્તિઃ ૨ ૧૯૬૭ વૈશાખ સુદી ૪. મુંબઈ. सद्गुणोने प्राप्त करवा जोइए. (લેખક મુનિ બુદ્ધિસાગર, મુંબાઈ) જગતમાં સદગુણોની પ્રાપ્તિ કરવી જોઈએ. દુર્ગણોત કાંકરાની પેઠે પગલે પગલે જ્યાં ત્યાં દેખાય છે. અમુકનામાં અમુક દુગુણ છે, અમુક લુરચે છે, અમુક કપટી છે ઈયાદિ વિચારમાં જો મન દોરાઈ જાય છે તે પછી દુગુણામાંજ મનને વ્યાપાર વધતો જાય છે અને તેથી આમા પરસ્વભાવમાં પડતે જાય છે અને તેથી કોકદષ્ટિની પેઠે પશ્ચાત દરેકના દે જેવાનેજ અભ્યાસ પડે છે અને તેમજ દરેકના દોષ વદવાને અભ્યાસ વૃદ્ધિ પામે છે. આથી પોતાનામાં રહેલા દુર્ગણોનો નાશ થતો નથી અને અન્યમાં રહેલા સરાણે જોવાની ટેવ વધતી નથી તેથી કેટલીક વખત મોટા મોટા પુરૂષોની સંગતિ કરવાને ભાવ થતો નથી. એટલાથી જ નહીં પણ કોઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય કોઈ સાધુની પ્રશંસા કરે તો તુર્ત સામે મનુષ્ય સાધુમાં રહેલા મને હાસતપાલન આદિ સદ્ગુણેને પડતા મુકી તેના દોષને બેલવા મંડી પડે છે. ચાલણી જેમ દાણાને જવા દે છે અને કાંકરાને પોતાનામાં ધારણ કરે છે તેમ દુર્ગને દેખનારાઓ અન્યોમાં રહેલા સગુણને પોતાની દમાંથી કાઢી નાખે છે અને દુર્ગુણને દેખી તેને હૃદયમાં ધારણ કરે છે. સુગરીના માળાવડે કેટલાક ગામડીયા ઘી ગળે છે. સુગરીના માળામાંથી ઘી હેઠળ ચા જાય છે અને મેલ સર્વ માળામાં રહે છે. આ પ્રમાણે કેટલાક મનુષ્ય સાપુ વગેરેમાં રહેલા સદ્ગુણોને તે દૃષ્ટિમાં ધારતા નથી પણ કોઈ તેમનામાં દેષ રહેલા હોય છે તો તેને પોતાની દૃષ્ટિમાં ધારી રાખે છે અને તેથી તેઓને દોષ જેવાને પાર વધતો જાય છે. ગમે તે સાધુઓની પાસે જાય છે તે દેવદષ્ટિને આગળ કરીને જાય છે તેથી સાધુઓમાં તેઓની માન્યતા પ્રમાણે તેને દેવા નજરે પડે છે, અને સાધુઓમાં રહેલા સદ્ગુણેને તેઓ દેખી શકતા નથી. પિતાની દષદષ્ટિથી સાધુઓના સદ્ગુણે પણ પ્રાપણ દુર્ગુણોરૂપે તેમના હૃદયમાં અવભાસે છે. કેટલાકને તે પિતાની માન્ય તા પ્રમાણે ચાલવાની વૃત્તિ થઈ હોય છે તેથી તેઓ પોતાની માન્યતા પ્રમાણે સાધુઓની ક્રિયા ન દેખે તો પછી સાધુ ખરી ક્રિયા કરતા હોય તે પણ તેઓના સલ્સ તરફ પૂજયભાવ ધારણ કરતા નથી. અને તેઓ તેવી દષ્ટિના યોગે સાધુઓના સમાગમમાં આવીને કઈ ઉત્તમ લાભ મેળવવાને શક્તિમાન થતા નથી. કેટલાક તો એક સાધુમાં કેઈ જાતને દોષ દેખે છે તે પશ્ચાત્ સર્વ સાધુઓ ખરાબ હોય છે એવી અધમ દષ્ટિને ધારણ કરીને સાધુઓમાં રહેલા અનેક સદ્ગુણોને દેખી શકતા નથી અને તે તે સદ્ગુણોને મેળવી શકતા પણ નથી. કેટલાક પિતાની મરજી પ્રમાણે સાધુએ વર્તે ત્યાં સુધી તે તેના ગુણ ગાયા કરે છે. અમારા ગુરૂ ઉત્તમ છે, જ્ઞાની છે એમ બોલ્યા કરે છે પણ કદાપિ સાધુ ગુરૂશ્ય, તેવાઓને શિક્ષા કરે છે, અને તેઓની મરજી સાચવતા નથી તે તેઓ સાધુ-ગુરૂની નિન્દા કરવા મંડી જાય છે અને કહે છે કે અમે તે તેમની પાસે કંઈ પણ દેખ્યું નહીં. એમની પાસે જવામાં કોઈ પણ સાર નથી, એમ દોષદષ્ટિને આગળ કરીને ગમે તેમ બોલ્યા કરે છે. આવા સદગુણ દષ્ટિવિનાના પુરૂષો ગમે ત્યાં જાય છે પણ તેઓના મનમાં સદ્દગુણે જોવાની ટેવના અભાવે ગમે તે દોષ ની લાવે છે. પ્રથમ કેટલાક ગુણ મેળવ્યા હોય છે પણ પશ્ચાત દોષદષ્ટિનીવહિથી દુગુણ વધતા જાય છે અને સદગુણે ઘટતા જાય છે, Page #6 -------------------------------------------------------------------------- ________________ કઈ વખત દઇ મનુષ્ય અમુકગુરૂને પોતાના પ્રાણ કરતાં અધિકપ્રિય માને છે અને તેઓના ગુણજ તેમની આંખે દેખાય છે પણ પશ્ચાત કઈ જાતના પક્ષમાં પડી જવાથી પોતાના માનેલા ગુરૂના વિરૂદ્ધ પક્ષમાં ભળવાથી પૂર્વેના ગુરૂપર શ્રદ્ધા રહેતી નથી અને પુત્રના ગુરૂના દોષો તેની દષદષ્ટિની આગળ ખડા થાય છે અને દર દાણા જોરથી ગુણ પણ અવગુણ તરીકે ભાસે છે. પિતાની જ્ઞાનદિના અભાવે કેટલાક પુરો ગાડરીયાપ્રવાહની દો. દષ્ટિના વશમાં થાય છે અને સદગુણદષ્ટિથી સદ્ગણી જોવાની ટેવને વધારતા નથી. કોઈ વખત કોઈ પક્ષ તરફ અરૂચ થઈ જાય છે તે પશ્ચાત્ તે તરફની સદ્ગુણ દષ્ટિનો બિલકુલ નાશ થાય છે. આવી દષ્ટિવાળા મનુષ્ય અન્ય મનુષ્યોના સમાગમમાં આવે છે પણ દરેકમાં રહેલા ઘોડા ઘણા સગુણે દેખી શકવાને ભાગ્યશાળી બની શકતા નથી. - સાધુ ગુરૂમાં રહેલા સદ્ગણે દેખવાને પ્રથમ પિતાની દષ્ટિને નિર્મલ કરવી જોઈએ. ઘુવડ છતી આંખે પણ પિતાની દષ્ટિના દોષે ફર્યને દેખવાને સમર્થ થતો નથી; તેમજ કેટલાક પુરૂ સાધુઓની પાસે જાય છે પણ પિતાની દેવદષ્ટિના લીધે સાધુઓના ગુણો દેખવાને સમર્થ થતા નથી. આ રીસામાં મલીનતા હોય તે અન્ય પદાર્થનું તેમાં પ્રતિબિંબ પડી શકતું નથી તે પ્રમાણે પોતાની દષ્ટ મલીન હોય તે અન્યના સદગુણેનો પિતાની દષ્ટિમાં ભાસ થતો નથી, તેમાં સાધુઓને દોષ નથી પણ પિતાની દષ્ટિના દેવ છે. વીતરાગ થયા વિના કોઈપણ બિલકુલ નિર્દોષ થતું નથી, માટે દરેક વ્યક્તિમાં સગુણો અને દુર્ગશે અને હોય છે, પણ આપણે તે હંસની દષ્ટિ ધારણ કરીને દુર્ગણો તરફ અલક્ષ રાખી સદીનું બહુમાન કરવું જોઈએ. શ્રી મહાવીર સ્વામીના સમવસરણુમાં આવેલા પાખંડીઓ શ્રી વીરપ્રભુથી બાધ ન પામ્યા તેનું ખરું કારણ તપાસીએ તો માલુમ પડશે કે પાખંડીઓમાં દેશદષ્ટિનું જોર હતું અને સદબુનું સેવાની શક્તિ ખીલી નહોતી અને મિયાત્વ દશાનું જોર હતું તેથી શ્રી વિરપ્રભુમાં પાખંડીઓની શ્રદ્ધા ધરી નહીં. તે પ્રમાણે હાલ પણ જનશાસ્ત્રાના જ્ઞાનના અભાવે કેટલાક મનુષ્યો જ્યાં ત્યાં દુને પિતાની દોષદષ્ટિના પ્રતાપે બોળવા મંડીજાય છે. આવા પુરૂષોને સદગુણો પણ દુર્ગુણરૂપ દેખાય છે તેમાં કાંઈપણ આશ્ચર્ય નથી. અનાદિ કાળથી દેવદષ્ટિથી આપણે સદગુણોને પ્રકટ કરવા સમર્થ થયા નથી અને ભવિષ્યમાં પણ જો આપણે પિતાની સદ્ગુણદષ્ટિને ન ખીલવશું તે કાગડાની એ પોતાના આત્માની નીચે દશા થશે. આ બાબતને દીર્ધદષ્ટિથી વિચાર કરવામાં આવે તે સદગુગદષ્ટિવિના સાધુ અગર શ્રાવકપણું કામ Page #7 -------------------------------------------------------------------------- ________________ થઈ શકતું નથી એમ અનુભવ આવ્યાવના રહેશે નહીં. અને તેમજ દેવદૃષ્ટિના ત્યાગ કરીને સદણદ ધારણ કરી નંદાએ, એમ નિશ્ચય થયાવિના રહેશે નહી. પોતાની ભૂલ જ્યારે પિતાને દેખાય છે ત્યારે મનુષ્ય પારકા દોષ જોવાની ટેવ પર પ્રેમભાવ ધારણ કરી શકતું નથી. તે એમ જાણે છે કે મનુઓમાં દોષ તો કર્મના યોગે છે. જેવા મારામાં દેવ છે તેવા અને ન્યમાં દોષ છે. કોઈનામાં વિશેષ ગુણ અને અલ્પ હોય છે અને કઈનામાં આપણને વિશેષ દુર્ગુણો હોય છે. આપણે તો કોઇના પણ સદગુણે તરફ પ્રેમપૂર્વક લય આપવું શૈઈએ. એમ પિતાના માટે મનુષ્ય વિવેકદષ્ટિથી નિશ્ચય કરે છે. ગમે તેના સદગુણોને દેખીને પિતાના આત્મામાં રહેલા તેવા પ્રકારના સદગુણેને પ્રકટ કરવા જોઈએ. આવી સદ્ગુણદષ્ટિને ધારણ કરનાર, સાધુઓ, શ્રાવકે તથા અન્યોમાં પણ રહેલા માગનુસારપણાના સગુણ દેખવાને શક્તિમાન થાય છે, અને તેથી તેના હૃદયમાં પણ સદ્ગુણના સંસ્કાર પડે છે અને તેથી પરભવમાં પણ તે નિમિત્ત પામીને સગુણેને ત્વરિત અાવે છે. સદગુણદષ્ટ પ્રકટાવવાની ઇચ્છાવાળાએ કોધ, ઈર્ષા, અભિમાન, સ્વાર્થ વગેરે દોષોને નાશ કરવા ઉદ્યમ કરવું જોઈએ. જ્યારે હૃદયમાં કેધ પ્રકટે છે ત્યારે સદગુણદષ્ટિત પાતાળમાં જે આકાશમાં ચાલી જાય છે. ક્રોધના ઉદયે સામાના ગુણે એવા ઉપગ રહેતો નથી. તેમજ મનુષ્યના મનમાં જ્યારે ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે ત્યારે સામા મનુષ્યના અછત દે જોવામાં આવે છે અને બોલવામાં આવે છે તેમજ ઈષ્યના રે સામા મનુષ્ય ઉપર કલંક મૂકવાના પ્રપંચ પણ ઘડવામાં આવે છે, તે વખતે સામાં મનુષના ગુણો જોવાની દષ્ટિને દરિયામાં હાંકી કાઢવામાં આવે છે. તે વખતે બને તેટલા ને આપ પ્રતિપક્ષીપર મૂકવાની પ્રવૃત્તિ સ્વનામાં પણ પોતાનું કાર્ય કર્યા કરે છે. મનુષ્યના હૃદયમાં અભિમાન પ્રકટે છે ત્યારે પિતાની મહત્તા આગળ અન્યની મહત્તા દેખી અગર સાંભળી શકાતી નથી. અને તેથી પોતાની મોટાઈ કરવા અને સામાની હલકાઈ કરવા બને તેટલી કપટજાળ રચવાનો પ્રસંગ પડે છે. સામે મનુષ્ય સર્વની દૃષ્ટિમાં હલકે દેખાય એવા ચાંપતા ઉપાયે લેવામાં અને અન્યોને સમજાવવામાં દોપદષ્ટિના તાબે થઈ અકાર્ય, વાત, આળ વગેરે પાપ કરવામાં મનુષ્ય જરા માત્ર આંચકે ખાતો નથી. તેમજ અભિમાન પ્રસંગે સામામાં રહેલા સદૂગણે દેખવાની બિલકુલ દષ્ટિ રહેતી નથી. સામાને હલકો પાડવાના વિદ્યાથી બનીને પિતાની સર્વ શક્તિનો તેમાં ઉપગ કરવો પડે છે. આવા વખતે અભિમાનના ઉદયે સદગુણ ને સાતમા દીપે વિદાય કરવી પડે છે, મનુષ્ય Page #8 -------------------------------------------------------------------------- ________________ સ્વાથના દોષથી સણુ દષ્ટિને પિતાના હૃદયમાંથી રજા આપે છે. પિતાના વાર્થ આગળ સામા મનુષ્યના સદ્ગણોને જોવાની ઇચ્છા થતી નથી. વાર્થ સાધક કેનન પ્રાદે-ગમે તે પ્રકારે હું સ્વાર્થ સાધુ આમ તેના હૃદયમાં સ્વાર્થની હોળી સળગ્યા કરે છે અને તેમાં સદબુદ્ધિને બાળીને ભસ્મ કરે છે. સ્વાથી પોતાના વાથેના લીધે સામા મનુગોના ઉપર અનેક પ્રકારનાં કાવતરાં કરે છે. મનુષ્યને મારીને તે હાથ પણ વાત નથી. સ્વાથી મનુષ્યના હદયમાં સદગુણદૃષ્ટિ રહી શકતી નથી. માટે સમુદષ્ટિ ધારણ કરવાની ઈચ્છાવાળાએ સ્વાર્થબુદ્ધિને ત્યાગ કરવો જોઈએ. પિતાની કીર્તિ, પિતાનો યશ, પિતાની પ્રતિષ્ઠા, સત્તા, વગેરેમાં સૂક્ષ્મપણે સ્વાર્થ વસ્થા કરે છે તેનું નિરીક્ષણ કરીને સ્વાર્થદષ્ટિને હૃદયમાંથી ભૂતની હાંકી કાઢવી જોઈએ. કદાગ્રહી મનુષ્ય પણ સદ્ગુણદષ્ટ ધારણ કરવાને શક્તિમામ્ થતો નથી. પિતાને કઈ તને પક્ષપાત હોય તે પશ્ચાત સામા મનુષ્યને એક ગુણ પણ પિતાના હૃદયમાં ભાસતો નથી. સામા પુરૂષમાં રહેલા સેંકડો સદ્ગણે પણ કદાગ્રહના લીધે બિલકુલ જણાતા નથી, કારણ કે તેવા પ્રસંગે દોષદાદિનું જોર અતિશય વૃદ્ધિ પામે છે માટે સદગુણદષ્ટિની ઇછાવાળાએ કદાગ્રહનો ત્યાગ કરવો જોઈએ. ૐ શાન્તિઃ व्यवहारशुद्धि. (લેખક શાહ. ત્રીભવનદાસ લુચંદ-સાણંદ) પંચપરમેષ્ટીનું સ્મરણ કરી “ વ્યવહારશુદ્ધિ” એ વિષય ઉપર કં. ઈક લખવા આકાંક્ષા ધરાવું છું. વિષય ઘણો ગંભીર છે છતાં ગુરૂકૃપાએ મારી અભિલાષા પુર્ણ થાઓ એમ ઈચ્છું છું. વ્યવહારિક શુદ્ધિ. વ્યવહાર-વર્તન શુદ્ધિ-શુદ્ધતા. જે રસ્તાથી પરમાર્થને પામી શકીએ તેનું નામ વ્યવહાર. આત્માના અનેક ગુણો એ વ્યવહારશુદ્ધિની ઘણીજ આવશ્યકતા છે. વ્યવહારશુદ્ધિ સિવાય દરેક કર્તવ્ય છાર ઉપર લો પણ સમાન છે. જેમ અનક દેદીપ્યમાન દીવા પ્રગટયા છતાં સૂર્ય સમાન તેજ આપી શકતા નથી. તેમજ અનેક ગુણોથી ભરેલા આમાએ જ્યાંસુધી વ્યવહારશુદ્ધિને અમુલ્ય Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ગુણ ધારણ કર્યો નથી ત્યાંસુધી કાર્યની સિદ્ધિનો સંભવ નથી. શુદ્ધિ બે પ્રકારની છે. ૧ વ્યવહારશુદ્ધિ. ૨ ધર્મશુદ્ધિ. વ્યવહારીકશુદ્ધિ થયા સિવાય ધર્મશુદ્ધિમાં પ્રવેશ કરી શકતા નથી, માટે પ્રથમ વ્યવહારીકશુદ્ધિ મેળવવાની આવશ્યકતા છે વ્યવહારીક શુદ્ધિના મુખ્ય સુત્રા. ૧ સત્યવચન. ર ન્યાયે પાછીત વ્ય. ૩ શિયળસંરક્ષણ વગેરે, વગેરે. પ્રથમ વ્યવહાર કશુદ્ધિ મેળવવા પ્રયત્ન કરો. પછી પિતાના કુટુંબ અને પુત્ર પુત્રાદિકને ઉપદેશ આપી તેમને વ્યવહારીકશુદ્ધિમાં કુશળ કરવા. પિતે શુદ્ધ થયા પહેલાં બીજને ઉપદેશ આપવાથી તેની અસર થતી નથી તેને માટે એક મહાત્મા પાસે સાંભળેલો નાનો દાખલો કહુછું. એક મહાત્માએ ધ્યાનવડે વચનસિદ્ધિ મેળવી અને પોતે તેનો ઉપયોગ કરવા લાગ્યા. તે ઘણાજ શાન્ત, દયાળુ, કોઈપણ વ્યસન સિવાયના હેવાથી અનેક મનુષ્યના વ્યસન ધાદકને નાશ કર્યો, કારણકે પિતે વચનસિદ્ધિ મેળવેલી હોવાથી કોઈપણ મનુષ્ય આવીને કહે કે મહારાજ મને બહુ ક્રોધ ચડે છે માટે મારે ક્રોધ દુર કરે તે તેને પોતે એટલુંજ કહે ભાઈ હવેથી ક્રોધ કરીશ નહી બસ થઈ રહ્યું. ત્યારથી જ તે માણસનો ક્રોધ ચાલ્યો જાય. આવી રીતે હોવાથી તે મહાસભાની પ્રશંસા ઘણીજ વધવા લાગી. કોઈ એક ગામમાં એક વિધવા બાઈ રહેતી હતી તેને એક પુત્ર હતો ગરીબ સ્થિતિ હોવાથી ઘરમાં પટપુરતું અનાજ પણ મળતું નહીં, છતાં તે છોકરાને સાકર ખાવાની ઘણી ટેવ હતી. હવે આવી સ્થિતિમાં હમેશાં સાક૨ લાવવી કયાંથી ? ત્યારે તેણીને કાઈએ કહ્યું કે હે બાઈ ! આવી રીતે હમેશાં દુઃખી થાઓ છે ત્યારે આપણા ગામમાં એક સિદ્ધ પુરૂવ આવેલ છે, તે તેમની પાસે તમે કમ જતાં નથી ? કારણ કે તે મહામાં તમારા પુત્રની સાકર ખાવાની ટેવ તુરત મુકાવી દેશે. આ વાત સાંભળી તે બાઈ તુરતજ પિતાના પુત્રને સાથે લઈ મહાત્મા પાસે ગયાં અને કહ્યું કે હે દયા ભુ મહાત્મા ! હું ઘણીજ ગરીબ સ્થીતિમાં છું અને મારા પુત્રને સાકર ખાવાની ઘણી ટેવ છે માટે મારા ગરીબ ઉપર કૃપા કરી પુત્રની તે ટેવ છેડાવશે. તુરતજ માહાત્માએ તે પુત્રને કહ્યું કે ભાઈ ! હવેથી સાકર ખાઈશ નહીં એવી રીતે કહી માતા પુત્રને વિદાય કર્યો. ઘેર ગયા પછી તે દીવસે તે છોકરાએ સાકર માગી નહી. બીજે દીવસ પછી સાકરની માગણી કરી. Page #10 -------------------------------------------------------------------------- ________________ માતા આશ્ચર્ય પામી ફરી પુત્રને લેઈ મહાત્મા પાસે ગઈ પ્રથમ દીવસ માફક માહાત્માએ કહ્યું તે દીવો પણ છોકરાએ સાકર માગી નહીં. ત્રીજો દીવસ થે. ફરી પુત્ર સાકર માગવા લાગ્યો. માતા પુત્ર પાછાં મહાત્મા પાસે ગયાં. માતાએ પ્રાર્થના કરી અહો મહારાજ ! કમ ભાગ્ય છે કે આપ જેવાની કૃપાથી પણ આ પુત્ર પોતાની સાકર ખાવાની ટેવ ભૂલતો નથી અને મને પજવે છે તેનું કારણ શું ? આ વચન કગોચર થતાંજ મહા. ત્મા વિચારમાં પડ્યા કે ઘણાઓના દુર્ગુણ, વ્યસનો આદિક મારા વચનથી દુર થઈ તેઓ સુખી થયા અને આ પુત્રને કંઈ અસર થતી નથી તો શું મારામાં જ કોઈ ખામી છે કે શું ? તુરતજ અંદરથી જ્ઞાન આત્માએ જવાબ આ કે હા. મનેજ હજુ સાકર ઉપર બહુ પ્રેમ છે, ત્યાં સુધી સાકરનો બોધ કોઈને પણ જોઈએ તે અસર કરશે નહીં તે જ વખતે પોતે સાકરનો ત્યાગ કરી તે બાળકને કહ્યું કે હે પુત્ર ! હવેથી સાકર ખાઇશ નહીં. બસ તેજ વખતથી તે બાળકના મનમાં પણ સાકર ખાવાની ઈચ્છી રહી નહીં અને છંદગાની સુધી તેને સાકરને અભાવ થઈ ગયે. (અપૂર્ણ.) મનને વધ. (લેખક. શેઠ જેશીંગભાઈ પ્રમાભાઈકપડવણજ.) પદ, મસ્તાન મન કેમ ગ ઘેલા તું થાય. ગ ઘેલું કેમ થાય મૃગ જલપર ભારે.. મસ્તાન. કયા જૂડીને આ માયા જૂઠરે, જૂઠ સંસારની સગાઈ દુઃખદાઈ -- મસ્તાન. આઘેરા અંધારો પંથ વિકટ બહુ હેરે, સકમ દિયે હોલવાય તો કવાયે– મક્તાન. માયા મોહે ભૂલી આમારૂને આતા, તારું નથી તલભાર સો અસારરે – મરતાન. મેતી માયા કરું ખોટું ઝલકતુ આમ, સાચું છે પ્રભુનામ છે સુખધામ--- મસ્તાન. Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ બુદ્ધિસાગરજી કૃત. શ્રાવક ધર્મ સ્વરૂપ. (ગતાંક પૂછ કર થી અનુસંધાન. ) મનુષ્યો વગેરે જીવોનાં દુઃખ નિવારણ કરવા માટે પ્રથમ દયાની જરૂર છે, દયા વિનાનું પણ ભલું કરી શકાતું નથી. કેટલાક દયા દયા પોકારે છે પણ દયાનું સત્યસ્વરૂપ નહીં જાણવાને લીધે રચાથી પરાક્ષુખ રહે છે. દયાના પરિણામવં પ્રથમ પોતાના હૃદયની શુદ્ધિ થાય છે અને તેથી સર્વ જીવોપર દયાનો ભાવ પ્રસરે છે. સર્વ જેને ઉદ્ધાર કરૂં, સર્વ જીવોને સુખ આપું, સર્વ જીવોનું યથાશક્તિ વડે દુઃખ ટાળું; ઈત્યાદિ દયાના પરિણામથી આમાની ઉચ્ચતા પ્રાપ્ત થાય છે અને અન્ય જીવોને પણ ઉચ્ચ કરી શકાય છે. સર્વ પ્રકારના ધર્મોમાં પ્રેક દયા ધર્મ છે. દયાળુ મનુ ફાઈના મનની લેગણને દુઃખવત નથી, દયાળુ મનુષ્ય કોઈની નિન્દા કરતું નથી. કારણ કે હિંસાના પરિણામ વિના નિન્દા થઈ શકતી નથી. દયાળુ મનુષ્ય કોઈના ઉપર વર કરતા નથી કારણ કે હિંસાના પરિણામ વિના વેર બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. દયાળુ પુરૂષ કદાપિકાળે કોઈને વિશ્વાસઘાત કરતું નથી કારણ કે હિંસાના પરિણામ વિના વિશ્વાસઘાત થતો નથી. હિંસાના પરિણામથીજ વિશ્વાસઘાત થાય છે. દયાળુ પુરૂષ કેાઈને આળ દેતા નથી કારણ કે હિંસાના પરિણામથીજ આળ દેવાય છે. દયાળુ પુરૂષ વ્યાપાર વગેરેમાં લોકોને ઠગ નથી કારણ કે વ્યાપાર વગેરેમાં હિંસાના પરિણામધીજ ઠગાઈ થાય છે. દયાળુ પુરૂષ કેઈને દગો દેતા નથી, કારણ કે હિંસાના પરિણામ વિના દગે દેવાતે નથી. દયાળુ પુરૂષ કદાપિકાળે કોઈ પણ મનુષ્યનું બુરું ઇચ્છતું નથી, કારણ કે હિંસાના પરિણામથીજ કોઈનું બુરું ઈછાય છે. દયાળુ પુરૂષ કાઈનું અપમાન કરતો નથી, કારણ કે અન્યનું અપમાન કરવાથી તેને દુઃખ થાય છે અને વખતે મરી પણ જાય છે તેથી હિંસાની સિદ્ધિ થાય છે. - ન્યનું બુરું કરવાની ઈચ્છા તેજ એક પ્રકારની હિંસા સમજવી. દયાળુ પુરૂષ કઈને કડવું વેણ કહેતા નથી. કારણ કે અન્યને કડવું વેણુ કહેવાથી તેને આત્મા દુઃખાય છે, અને તેને આમા કેધ વગેરે હિંસાના પરિણામોને ધારણ કરે છે. દયાળુ પુરૂષ કોઈના છતા અગર અછતા દોષોને કહેતે નથી, કારણ કે હિંસાના પરિણામથીજ અન્યના દેશોને પ્રગટ કરાય છે. દયાળ Page #12 -------------------------------------------------------------------------- ________________ * દુઃખાય છે. દયાળુ પરિણામ વિના મનુષ્યેાને દેખા પુરૂષ ગમે તે મનુષ્ય જ્ઞતિને તિરસ્કાર આપતા નથી, કારણ કે તિરસ્કારથી અન્યનુ મન દુ:ખાય છે અને એને આત્મા સદાકાળ બન્યા કરે છે. શરીરના ઘા રૂઝે છે પણ વચનના ધા જતા નથી. દયાળુ પુરૂષ અન્યને શ્રાપ આપતો નથી, કારણ કે હિંસાના પરિણામ વિના શ્રાપ દેવાતા નથી. દા. પુરૂષ કાઇની નિન્દા સાંભળતે નથી, કારણ કે અન્યની નિન્દાને સાંભળવાથી કાઈ વખત જેની નિન્દા કરવામાં આવે છેં તેની લાગણી પુરૂષ કાઇની જૂની સાક્ષી ભરતા નથી, કારણ કે હિંસાના જૂહી સાક્ષી પુરાતી નથી. દયાળુ પુશ્મની ચક્રમાંથી દુઃખી અશ્રુઓ ખરે છે. તુલા, આંધળા, ગરીબ વગેરેને દેખી તેના મનમાં ધ્યાને ઝરા વહેવા માંડે છે. અજ્ઞાત વગેરે દેવાથી મનુ”! પીડાય છે. માટે ાળુ પુરૂષ અન્ય મનુષ્યેામાં રહેલા અજ્ઞાન, દેવ, કલેશ, શાક વગેરે દાધાજ મટા ડવા ખરા દયાના પરિણામથી કાર્ય કરે છે. થાળુ પુરૂષ કાના ઉપર તદ્ગામત મૂકતા નથી, કારણ કે હિંસાના પરિણામ વિના તહેામત મુકાતુ નથી. દયાળુ પુરૂષ અન્ય જીવાતા ઉપસૌને પણ દયાના પરિણામ શખા સહન કરે છે. દયાળુ પુર્વ આત્મભાગ આપને અન્યને ઉદ્ધાર કરી શકે છે. તેથી શ્રાવકધર્મની પ્રાપ્તિ માટે યા ગુણને સેવવુ જોઇએ, કેમકે ાળુ પુરૂષ મધ્યસ્થત્વ ગુણ ધારણ કરવા શક્તિમાન થાય છે. १९ माध्यस्थ सौम्यदृति गुणने कहे छे. ગાથા. मज्झत्थ सोमादिठी- धम्मवियारं जहटियं सुणइ || कुण गुणसंपओगं- दोसे दूरं परिचयs. ।। ક્? ।। માધ્યસ્થ અને સૌમ્ય દૃષ્ટિવાળા પુરૂષ યથા ધર્મ વિચારને સાંભળે છે. તેમજ ગુણેની સાથે બૈડા દોષાના દૂરથી ત્યાગ કરે છે. મધ્યસ્થ એટલે કાપણું દર્શનમાં પક્ષપાતરહિત અને પ્રષ નંદુ હોવાથી સૌમ્ય દૃષ્ટિ જેની છે તે માધ્ધસ્થ સામ્ય દૃષ્ટિવાળા પુષ્પ નણવા. માધ્યસ્થ દષ્ટિવાળા સર્વ ધર્મ વાળાઆની સભામાં સર્વનું કથન સાંભળે છે અને તત્ સબંધી સનુ કહેવુ કઈ કઈ દષ્ટિની અપેક્ષાએ સત્ય છે તેના બરાબર વિચાર કરે છે અને કાના કહેવાપર રાગ અગર કૈંત્ર કર્યો વિના સત્યને ગ્રહણ કરે છે. માધ્યસ્થ દૃષ્ટિવાળા પુરૂષ સત્ય અને અસત્યના તાલ કર સમર્થ થાય છે. જગમાં અનેક પન્થેનાં ધર્મ સબધી પુસ્તકાને વાંચે છે પણ ન્યાય દષ્ટિથી સત્યનું ગ્રહણ કરે છે,મારૂં તે સાચુ એવી માન્યતા ધારણ કરતા નથી પણ સાચું તે મહાદ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪૩ એવી માન્યતાને ધારણ કરે છે. અનેક ધર્મ સંબંધી ભિન્ન ભિન્ન માન્યતાઓ સાંભળવામાં આવે પણ તેથી એકદમ કાઇની નિન્દા કરવા બેસી જતો નથી, તેમજ કેદની માન્યતા સંબંધી વિચાર સાંભળીને તેના પર હેપ કરતે નથી. તેથી તેની મુખાકૃતિ પણ શાન્ત દેખાય છે અને તેનું વચન પણ નિષક્ષપાતપણાથી સર્વને અસર કરે છે. મોબસ્થદથિી તેના હૃદયમાં સત્ય વિવેક સ્લરી આવે છે અને તેથી તે ન્યાયબુદ્ધિથી યુક્તિપુર:સર સ્વતન્ત વિચારેને દર્શાવી શકે છે. માધ્યસ્થદષ્ટિવાળા પુરૂષ દરેક ધર્મમાં જે જે અંશે સત્ય રહ્યું હોય છે તે જોવા શક્તિમાન થાય છે. માધ્યસ્થદષ્ટિથી રાગદ્વેષના પક્ષમાં પતન થતું નથી અને સત્યના સમ્મુખ ગમન થાય છે. મધ્યસ્થટવાળે સત્યને શીધ્ર ગ્રહણ કરી શકે છે. જયારે ત્યારે પણ માધ્યસ્થદૃષ્ટિ પ્રાપ્ત કર્યા વિના સંખ્યત્વ રનની પ્રાપ્તિ થતી નથી; કેટલીક વખત પ્રથમથી કાઈના પર વ બંધાઈ જાય છે તે તેમાં રહેલા ગુણે પણ અવગુણે તરીકે ભાસે છે. તેમજ કેટલીક વખત કોઈના ઉપર એકાન્ત રાગ બંધાઈ જાય છે તે તેના દુર્ગુણો પણ ગુણનરીકે ભાસે છે અને તેથી માધ્યસ્થષ્ટિથી જે દેખવાનું હોય છે અને તેથી જે પદાર્થનો નિશ્ચય થાય છે તેની ગંધ પણ અનુભવમાં આવતી નથી. અમુક મારા કુળની માન્યતા ખરી છે આવો તે માન્યતા ઉપર પ્રથમથીજ એકાતે રાગ થવાથી તેના કરતાં અન્ય ઉચ્ચ માન્યતાઓ કાઈ જણાવે છે તે તેના પર રૂચિ પેદા થતી નથી. પ્રથમથી જ અમુક વ્યક્તિ પર રાગ બંધાઈ જાય છે તો પશ્ચાત્ અનેક સુપ્રમાણે આપવામાં આવે તોપણ અન્ય વસ્તુની પ્રિયતા ભાસની નથી. રાગદષ્ટિ અગર દૈષદષ્ટિથી કોઈપણ પદાર્થ જતાં તેમાં વસ્તુતઃ જે ધર્મ રહ્યા છે તે જણાતું નથી, માટે મનુષ્યોએ રાગ અને દ્રા વિનાની માધ્યથિી સર્વ બાબતનો વિચાર કરો. રાગ અને દ્રુપ વિનાની દષ્ટિથી વિચાર કરતાં મુખની આકૃતિ શાન્ત રહે છે; હૃદય પણ શાન્ત રહે છે. અને વિવેકનો પ્રકાશ વધતા જાય છે. જગતમાં માધ્યસ્થદષ્ટિવાળો પુરૂષ સર્વેના સંબંધમાં આવે છે અને સર્વ લોકોના મન, પર તે સારી અસર કરી શકે છે, જગ વ્યવહારમાં તે ઉચ્ચ દષ્ટિવાળો બને છે અને તેથી તે શ્રાવક ધર્મને પ્ય થાય છે. માટે ભવ્ય મનુષ્યોએ માધ્યસ્થદષ્ટિ અને સગુણને હૃદયમાં ખીલવવા સદાકાલ પ્રયન કરો. આ પુરૂષ ગુણાનુરાગ ગુણ ખીલવવી અધિકારી બને છે, માટે મધ્યસ્થ ગુણ કહ્યા બાદ ગુણાનુરાગ ગુણ કહે છે. १२ गुणानुरागगुणने वर्णवे छे Page #14 -------------------------------------------------------------------------- ________________ માથr. જુગામી પુરજો-દુભફ નિશુ કહે છે મુળાકાપવરૂ–સંપત્તળ ને પફ | ૨૨ તા. ગુણાનુરાગી પુરૂષ ગુણવંતોનું બહુમાન કરે છે અને નિર્ગુણની ઉપેક્ષા કરે છે. ગુણના સંગ્રહમાં પ્રવૃત્તિ કરે છે અને પામેલા ગુણને મલીન કરતો નથી. ગુણુનુરાગી યતિ અને શ્રાવકોના ગુણેને દેખવા સમર્થ થાય છે. ગુણ એના ગુણનું બહુમાન કરવું એને અર્થ એ થતો નથી કે જે દુણીઓ હોય તેની નિન્દા કરવી. “શનુમાં પણુ ગુણ હોય તો કહેવા અને ગુરૂમાં પણ દેવા હોય તે કહી બતાવવા” આવું કઈ તરફથી કહેવામાં આવે તો તે સત્ય ઠરી શકતું નથી. ગમે તે મનુષ્યોમાં દેખે હેય પણ તે કહેવા લાગ્ય નથી. તેથી વિફવતોએ સમજવું કે નિર્ગુણઓની પણ કદી નિન્દા કરવી નહીં. ગુણાનુરાગી પુરૂષ પિતે સંકિલષ્ટ ચિત્તવાળો નહીં હોવાથી તેઓની પણ નિન્દા કરતો નથી. કહ્યું છે કે, | છો ! सन्तोप्यसन्तोऽपि परस्य दोषा-नोक्ताः श्रुना वा गुणमावहन्ति, ।। वैराणि वक्तुः परिवर्धयन्ति श्रोतुश्च तन्वन्ति परां कुबुद्धिम् ॥१॥ છતા કે અછતા પારકા દેવ કહેતાં કે સાંભળતાં કશે ગુણ થતું નથી. તેઓને કહી બતાવતાં વેરની વૃદ્ધિ થાય છે અને સાંભળતાં કુબુદ્ધિ આવે છે. એક મનુષ્યમાં સર્વ પ્રકારના ગુણ મળી શકતા નથી. સાધુ અગર શ્રાવક વર્ગમાં જે જે ગુણે જે જે અંશે હોય તેને દેખી સાંભળી પ્રમોદભાવના ધારણ કરવી. અવગુણે સાંભળવામાં અગર કહેવામાં કંઈ પણ ચતુરાઈ નથી પણ ગુણો જોવામાં અગર કહેવામાં ચતુરાઈ છે. વીતરાગ વિના છદ્મસ્થ જીવમાં સર્વગુણે હેતા નથી. જો અન્યના ગુણોની પ્રશંસા કરી તે તે ગુણોને પ્રાપ્ત કરે છે અને અન્યના દુર્ગણોને કહી તે તે પ્રકારના દુર્ગણોને પામે છે. કેઈપણ જીવમાં કોઈ ગુણ પામ તે મહા આશ્ચર્યની વાત છે, કહ્યું છે કે कालंमि अणाइए-अणाइ दोसेहि वासिए जीवे जं पावियइ गुणोविहु-तं मन्नइ भो महच्छरियं ॥२॥ અનાદિકાળથી અનાદિ દેવં વાસિત થએલા આ શ્વમાં જે કોઈ ગુણ લાભ (પ્રગટે) તે મહાઆશ્ચર્ય માનવું જોઈએ તેમજ જણાવ્યું છે કે— Page #15 -------------------------------------------------------------------------- ________________ ૫ || ગોચા || भूरिगुणा विरलश्चिय - एकगुणोवि हु जणो न सच्वय्य निदोसाणवि भद्द - पसंसिमो धोवदोसेवि ॥ ३ ॥ ધણા ગુણવાળા તે વિલા નીકળી શકે પણ એફએક ગુણવાળા મનુષ્ય પણ સર્વત્ર મળી શક્રતા નથી. જે નિર્દોષ હશે તેનું કલ્યાણું છે. પણ અમેા તા જેમ ઘણા હોત્રા છતાં થાડા ગુણાવાળા છે તેમની પણુ પ્રાસા કરીએ છીએ. ગુણુરાગી, સંસારી જીવેની કર્મથી થએલી દશાને વિચારતા છતા નિર્ગુણોને પણ નિન્દતા નથી. અને જે કામની નિન્દા કરે છે તે સાધુપુષ ગણાતા નથી . અને તે શ્રાવક ધર્મના લાયક ખની શકતા નથી તા સાધુ ધર્મના લાયક તે ક્યાંથી બની શકે ? અર્થાત્ નજ બની શકે. ગુણાનુરાગી જે જે ગુણે પ્રાપ્ત કરે છે તેને મલીન કરતા નથી, ઉલટા પ્રાપ્ત કરેલા ભ્રુણાના પ્રકાશ વધારતા રહે છે. ગુણાનુરાગી પુરૂષમાં અનેક સદ્ગુણેના વાસ થાય છે, ગુણાનુરાગી કાર્ડની ઇર્ષ્યા કરતા નથી તેમજ કાઇ ને હલકા પાડવા કાઇના ઉપર આળનુ તહેામત ચઢાવતા નથી. ગુણાનુરાગી શત્રુઓને પણ મિત્ર તરીકે ફેરવી નાખે છે. ગુણાનુરાગી દેવ, ગુરૂ અને ધર્મતત્ત્વને પ્રાપ્ત કરી શકે છે. ગુણાનુરાગીમાં અનેક દોષ હાય છે તેપણ તે અલ્પકાળમાં ટળી જાય છે અને તેના શુદ્ધ આત્મા થાય છે. ગુણાનુરાગીનું ચિત્ત કાઇનામાં અનેક દોષ હાય છે છતાં તેપર ન ચોંટતાં તેના ગુણપર છે. ગુણાનુરાગી અલ્પકાળમાં મુક્તિ પામવાની યોગ્યતાને પ્રાપ્ત કરે છે. આ કાળમાં જ્યાં ત્યાં નિન્દાનાં અણુગાં `કનાર તે ધણા મળી આવે છે પણ કાઇના એક સદ્ગુણ તરફ દૃષ્ટિ દેનાર તેર લાખા વા હજારામાંથી એકમળી આવવા દુર્લભ છે. ગુણાનુરાગી પુરૂષનાં દર્શન થવાં દુર્લભ છે,-કલ્પવૃક્ષાની પેઠે ગુણાનુરાગી પુરૂષ સર્વત્ર માનનીય થ પડે છે. સમાજમાં નાતજાતમાં કુટુંબમાં વગેરે સર્વત્ર ગુણાનુરાગી મહાન ઉચ્ચપદ ભાગવે છે. તેના મનમાં ગુણીનેજ વધા રવાની જિજ્ઞાસા વધે છે. ગુણાનુરાગી ગુણવડે નીચ જાતમાં જન્મેલા ડ્રાવા છતાં ઉચ્ચ છે, અને ઉચ્ચ જાતમાં જન્મેલા પણ ગુણાનુરાગ વિના નીચ જાણવા. ગુણુને ગાનાર, મેાલનાર, ગ્રહનાર મનુષ્ય ઉચ્ચ છે અને ષને કહેનાર, હનાર કાડાની પે′ નીચ છે. ગુણાનુરાગી સર્વ જીવાની સાથે ભાતૃભાવ રાખી શકે છે અને તે સર્વ શત્રુઓને પણ પાતાના આત્માના જેવા ચ Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રિસંગમાં આવતાં બનાવે છે. ગુણાનુરાગીની આંખે ગુણાજ દેખાય છે. તેના હદયની ઉચ્ચતા ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામે છે. ગુણાનુરાગીના મનમાં તથા વચનમાં અમૃત વસે છે. ગુણનુરાગી ગમે તેવા પ્રસંગોમાં પણ પોતાના આ ત્માને દુર્ગુણના ખાડામાં ધકેલી દેતો નથી. ગુણાનુરાગી ગુણ તથા દેપ બને દેખે છે, જાણે છે પણ દુર્ગણો તરફ તેનું લક્ષ રહેતું નથી, પણ ફક્ત ગમે તેના સદ્દગુણે તરફ તેનું લક્ષ રહે છે. ગુણનુરાગી ચંદ્રમાની પિ જગતમાં પ્રિય થઈ પડે છે અને તેના તરફ લોકોનું સ્વાભાવિક રીત્યા વલણ ખેંચાય છે. ગુણુનુરાગી ધર્મદારમાં પ્રવેશ કરે છે અને હજારોને કરાવે છે. ગમે તે રૂપવંત પુરૂષ હેય પણું નાકે ચાકું પડયું હોય તે તે શોભતે નથી તેમ ગમે તે વિદ્વાન હોય, ગમે તે વકતા હોય, ગમે તે ઉચ્ચ હોય પણ જે તે ગુણાનુરાગી ન હોય તે તે જગતમાં શભા પામી શકતો નથી. થકેવલી પ્રભુ સર્વનદષ્ટિથી સર્વ મનુષ્યોના ગુણે અને દેવોને જાણે છે છતાં કાઈના દોને પ્રકાશતા નથી, જ્યારે મનુષ્ય. પૃચ્છા કરે છે ત્યારે જેવાં જેવાં કમ કર્યો હોય છે તે તે વ્યક્તિને કહે છે, નિર્ગુણ હોય તે ગુણીને ઓળખી શકતા નથી. ગુણાનુરાગ વિના ગમે તે મનુષ્ય જગતમાં શાંતિને પામી શકતું નથી. અને અન્યને શાતિમાં સહાયક બની શકો નથી. માટે ગુણનુરાગ ધારણ કરવો કે જેથી શ્રાવક ધર્મની યોગ્યતા મળે. ગુણાનુરાગ સંબંધી વિશેષ હકીકત વાંચવી હોય તો માત્ર ગુજા1 વિવેચન વાંચવું. ગુણાનુરાગી સતકથા કરનારા હોય છે માટે ગુણાનુરાગ પાત્ કથનકુળનું વિવેચન કરાય છે. १३ सत्कथन गुण कहे छे । नासइ विवेगरयणं-असुहकहासंगकलसियमणस्स धम्मोविवेगसारुत्ति-सकहो हुन्ज धम्मथ्थी ।। १३ || અશુભ કથા પ્રસંગથી કલુષિત મનવાળાનું વિકરત્ન, નાશ પામે છે, ધર્મતો વિવેક સાર છે. માટે ધમાંથી પુરૂએ સત્યથા કરવી જોઈએ. હેય, રેય, અને ઉપાદેયના સમ્યમ્ જ્ઞાનને વિવેક કહે છે, સારી અને ખેટી વસ્તુનું જે જ્ઞાન થાય છે તે વિવેક રત્ન ગણાય છે. અશુભવાર્તાઓથી વિવેક રનની નષ્ટતા થાય છે. જે વાતે કરવાથી પોતાનું શુભ ન થાય અને Page #17 -------------------------------------------------------------------------- ________________ S ઉલટી અનેક પ્રકારની પિતાને તથા અન્યને હાનિ પ્રાપ્ત થાય તેને અસત્ કથા (વિકથાઓ ) કહે છે, ઘણા લોકો ચઉટામાં કોઈની દુકાને બરતીને નકામાં આડા અવળે તાકાઓ માર્યા કરે છે અને તેમાં પોતાના જીવનની નિષ્ફળતા કરે છે અને અને તેઓ ઉપાધિરૂપ થઈ પડે છે. ‘નવરે પડનખોદ વાળે એ કહેવત અનુસાર નવરા બેસી રહેલા ગમે તે વર્ણના મનુષ્ય અનેક પ્રકારની નિન્દા ઓ ગર્ભિત આડીઅવળી વાર્તાઓ ચલાવે છે, અને તેથી તેઓ ઘણુઓના શત્રુઓ બને છે. વિના પ્રોજને કેટલાક અન્ય મનુષ્યોના બાલવાપર નથા વતનપર ટીકાઓ કર્યા કરે છે, તેમાં તેનું કાંઈ વળતું નથી અને સામાઓને પોતાના પ્રતિપક્ષી બનાવે છે. જે નકામાં કુથલી કરે છે તે પોતાનું તથા પરનું કલ્યાણ કરી શકતો નથી. કેટલાક હવામાંથી વાત ઉપજાવી કાર એક વખતે ગમે તે બાબતમાં એક મોટી ભયંકરતા ઉપજાવે છે અને તેમાં હજારો જેવાનું કેટલીક વખત અકલ્યાણ થાય છે, કેટલાક રાજય સંબંધી અશુભ વાર્તાને કરે છે અને તેથી પોતે અનેક પ્રકારના સંકટમાં સપડાય છે. અસત્ કથા કરનારા પ્રાય: ઘણું લેકમાં અપ્રિય થઈ પડે છે. અસત કથા કરનાર કદાપિ સાકથાને કરે છે તે પણ તેના પર એકદમ વિશ્વાસ આવતો નથી. પોતાના આમાને પરના આત્માને ન્યાય પુરસ્પર જે વાત કરવાથી લાભ થાય છે તેવી કથાઓ કરવાને અભ્યાસ પા જોઈએ. જે વાતમાં પિોતાનો અધિકાર નથી અને જે વાત કરવાથી અંશ માત્ર પણ પિતાનું ભલું થવાનું નથી તેવી અત્ વાતોને વિવેકી પર કદાપિ કાળે કરતે નથી. કેટલીક વખત તો કલેશકારક વાતોને કરવાથી નાતજાત અને આખી સમાજમાં અશાંતિ ફેલાવવામાં આવે છે. ગૃહસ્થ મનુષ્યનો ધર્મ છે કે નીતિના વ્યાપાર આદિને અનુસરી યોગ્ય વાર્તાલાપ કરે તેમજ મોટા મોટા સપુરના ઉચ્ચ ચરિત્રની કથાઓ કરવી કે જે કથાઓ સાંભળીને અન્ય લકે પણ પોતાનું જીવન ચરિત્ર સુધારે અને ધર્મના માર્ગમાં દેરાય. અસત ( ખરાબ ) વાર્તાઓને કરનારાઓના મનમાં એવી તો ખરાબ વિચારોની અસર થાય છે કે તેઓ સપુરા વા સાધુઓની પાસે જઈને પણ એવી જ વાર્તાઓ બાલીને તેને કંટાળો આપે છે અને તેઓ સાધુઓની પાસે થી કંઈપણ ધર્મતત્ત્વ ગ્રહણ કરી આવતા નથી. પુરૂષ અને સ્ત્રીઓમાં નકામી કુથલી કરવાની ટેવ વધી પડે છે અને તેથી તેઓ જેઓની વાતો કરે છે તેઓને અન્યાય આપે છે અને તેઓનાં દીલ દુ:ખવે છે અને પિતાનું હદય મલીન બનાવે છે. લેગના દરદી વગેરે પાસે રહેવાથી જેમ કોઈ વખતે ખરાબ હવાનો પર થાય છે તેમ આવા અસતકથા કરનારાઓની Page #18 -------------------------------------------------------------------------- ________________ re પાસે રહેવાથી કાઇ વખત અસતકથા કરવાને દોષ લાગે છે. ધર્મની કથા આના સત્ કથામાં અન્તર્ભાવ થાય છે. ગુરૂની નિન્દાની વાત, દેવની નિન્દાની વાત, ધર્મની નિન્દાની વાત, કાઇના ઉપર કલંક ચઢે તેવી વાત, કાષ્ટની પાયમાલી થઇ જાય; તેવી વાત ઇત્યાદિ વાર્તા ને અસત્ કથા કહેવામાં આવે છે; શાસ્ત્રાધારે કોઇપણ તત્ત્વના મધમાટે કથા કરવામાં આવે છે તેને સધા કહે છે. દેવ, ગુરુ, ધર્મ સંબંધી જે જે કથાએ કરવામાં આવે છે તેને સત્કયાએ કહે છે. માર્ગાનુસારિના ગુણા વગેરેની પ્રાપ્તિ જેનાથી થાય એવી કથામાને પણ્ સફયાએ કહેવામાં આવે છે. એવી સત્કથા કહે નારા સદ્ન ન પામવા ચાગ્ય થાય છે. સત્યા કરનાર પાતાના ઉચ્ચવર્તનના યોગે સુપક્ષયુક્ત બને છે માટે હવે સુપક્ષગુણને વર્ણવે છે; ૧૪ મુપાયુ પળાવાળને ફે છે. | થા || अणुकूल धम्मसीलो - सु समायारोय परियणो जस्स || एस सुपरुखो धम्मं निरंतरायं तरइ काऊं ॥ १४ ॥ જેને પરિવાર અનુકૂળ, ધર્મશીલ અને સદાચારયુક્ત હોય તે સુપક્ષ કહેવાય છે. તેવા પુરૂષ નિવિદ્મણે ધર્મ સાધી શકે છે. અનુકૂળ પરિવાર, ધર્મનાં કાર્ય કરતાં ઉત્સાહ વધારનાર અને મદદકાર રહે છે. ધર્મ કરતાં છતાં અનુકૂળ પરિવાર, કદી વિશ્ર્વ નાખતા નથી, જેના પક્ષમાં ઘણા મનુષ્યે! હાય છે તે ધર્મનાં અનેક કાર્યો કરી શકે છે અને તેઓને કોઇ વિશ્ર્વ નાખી શકતું નથી. સુપક્ષવાળે ધર્મનાં મહાન કાર્ય કરી શકે છે, સુપક્ષવાળા અનેક ધર્મની સંસ્થાઓને ઉભી કરી શકે છે; અને લાખે। મનુષ્યને ધર્મના માર્ગે ચઢાવી શકે છે, સુપક્ષવાળા જે જે કા ઉપાડે છે તે પાર પાડી શકે છે. સુપક્ષવાળાની સામે પડતાં દુને પણ ખીહે છે, અને તેએ! પણ તેના ઉલટા સદગુણો ગાવા મડી ાય છે. અનેક પ્રતિપક્ષી છતાં સુપક્ષવાળા પાતાના ઉન્નતિના માર્ગે સુખે ગમન કરે છે. માટે સુપક્ષગુણની પણ આવશ્યકતા છે, સુપક્ષવાળા દીપ તિગુણને પ્રાપ્ત કરે છે માટે હવે દીર્ધશિત્વ ગુણને કહે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ १५ दीर्घदर्शित्वगुण दर्शाने छे. पाढवइ दोहदंसी, सयलं परिणामसुंदरं कजं ॥ કુરામવાસ-સાMિ Tગળf I ૧ | દીર્ધદ મનુષ્ય જે જે કાર્ય, પરિણામે સુંદર હોય, બહુ લાભ અને અ૯૫ કલેશવાળું હોય, અને ઘણું મનુષ્યને પ્રશંસવા ગ્ય હોય તે તે કરે છે. જે જે કાર્ય કરે છે તેને ભવિષ્ય સંબંધી બહુ લાભનો વિચાર કરે છે. દીધો દર્શ પુરુષ વિચાર્યા વિના કદ કાયને અકદમ આરંભ નથી. વિશેષતા આગામિકા જે જે કાર્યોથી સુખ, લાભ, મળે તેનેજ આરંભ કરે છે. તે લાંબી દષ્ટિ પહોંચાડ્યા વિના કોઈપણ કાર્ય કરતા નથી. દીર્ધદષ્ટિ પુરપના કાર્યને સર્વ લોકેા વખાણે છે અને તેની દષ્ટિના આધારે અન્ય પુરૂષો પણ ચાલે છે. સંસાર વ્યવહારનાં દરેક કાર્યોમાં તે લાભાલાભ વિચારીને પગલું ભરે છે. અનેક પ્રકારના સંકટમાં ગુંચા હોય છે છતાં તે દીર્ધદષ્ટિથી ભવિષ્યનાં કાર્યને નિત્ય કરે છે. તેવા પુરૂષ પરિણામિક બુદ્ધિવડે સર્વ કાર્ય કરી શકે છે. તેથી લોકોમાં પ્રખ્યાતિપણાને મેળવે છે. કેટલીક વખત એવું બને છે કે, કેટલાક લોકો વિચાયા વિના અકદમ કોઈ કાર્યને કે, , આદિના વેગથી આરંભે છે અને તેમાં લાભ થાય છે ત્યારે પાપ પામે છે. પિતાના અધિકાર, બળ, સહાય, ભવિષ્યમાં લાભ, કાર્યની પૂર્ણ તાનાં સાધને, આજુબાજુના સંયોગ, વિક્રને નાશ કરવાના ઉપા, વગેરે બાબતોને વિચાર કરી કાર્ય કરવું જોઈએ; દરેક કાર્યમાં મનુ કેટલા હેતુઆથી ફાવે છે તેને વિચાર કરવાની ટેવ પાડવી કે જેથી દીધદષ્ટિપણાને ગુણ ખીલી શકે. કોઈપણ વસ્તુ સંબંધી તેના પરિણામને પ્રથમથી જ વિચાર કરે જોઈએ અને પશ્ચાત તેને નિર્ધાર કરવા જોઈએ. સહસાતકારે કે કાર્ય કરવામાં આવે છે તે પશ્ચાત અનેક આપદાઓનું સ્થાનભૂત પોતે બને છે. દરેક બાબતના ભવિષ્યના પરિણામ સંબંધી ખૂબ વિચાર કરે અને તેમાં દીર્ધદષ્ટિ પુરવાની સલાહ લેવી. દીર્ધદષ્ટિવાળો પુરૂષ, જે જે કાર્ય કરે છે તે તે કાર્યોને અન્ય લેકે પ્રશંસ છે અને તેને સાબાશી આપે છે. દીધી. દૃષ્ટિ પુરષ ભવિષ્યકાલ સંબંધી અનેક લાભાને પ્રાપ્ત કરે છે, અને ભાવિ અનેક દુઃખાની પેલી પાર ઉતરી જાય છે. ગૃહસ્થી, વ્યાપાર, ઘર, ગમનાગમન વિદ્યા વગેરે માં ભવિષ્યકાળ સંબંધી પૂર્ણ વિચાર કરી વર્તે છે. કાના કહેવાથી એકદમ ભવિષ્યના વિચાર કર્યા વિના પણ કાર્યમાં પ્રવૃત્તિ Page #20 -------------------------------------------------------------------------- ________________ કરતા નથી. રાજ્યવ્યવહાર, વ્યાપાર, દુબર, આદિ અનેક કાર્યોમાં મોટી મેટા પુરૂષે પણ તેની સલાહ લે છે, તેથી દઉંદ પુરૂ, જગતહારમાં પણ ઉચ્ચ પદવીને ભોક્તા બને છે. અને અનક પુરધાને પિતાના વિચાર પ્રમાણે ચલાવી શકે છે. દીધી દષ્ટિવાળે પુણ્ય ધર્મનાં કાર્યો પણ દીર્ધ દૃષ્ટિથી વિચાર કરીને કરે છે તેથી જ ધર્મરન વાગ્ય ગણાય છે. દીર્ઘદશી પુર વિશેષજ્ઞ ગુણ પ્રાપ્ત કરવાને માટે અંધકારી બની શકે છે. માટે દીર્ધ દર્શિત્વ ગુણ કહ્યાબાદ વિશેપન્ન ગુણ કહે છે--- ૨૬ વિશેષજ્ઞ -–દે છે. वत्थूणं गुणदोसे लख्खेइ अपकवायभावेण ।। पायेण विसेसन्न उत्तमधम्मारिहो तेण ॥ १६ ।। વિશેપન પર અપક્ષપાત ભાવથી વસ્તુઓના ગુણ દાવાને જાણી શકે છે. માટે ઘા કરીને તેવા પુરૂાજ ઉત્તમ ધોગ્ય ગણાય છે. માધ્યસ્થ ભાવથી દરેક દ્રવ્યાને વિશેષપણે જાણે છે અને તેની શ્રદ્ધા કરે છે. કોઈપણ બાબતમાં વિશેષજ્ઞ પડે છે તે તેનો તે પૂર્ણ નિર્ણય કરે છે. સિદ્ધા માં કહેલાં તવાને તે સારી રીતે જ છે અને તેથી પાપાન વિના સત્ય વાતને નિર્ણય કરીને અન્ય મહાને પણ તે માગ દોરે છે. પાંપાત વિનાને જે વિશેષજ્ઞ હેાય તેજ વિશે પણ જાણવા. પાપાની વસ્તુની બરાબર પરીક્ષા કરી શકતો નથી અને તે પોતે જે વાત માની લીધેલી હોય છે તેનું સમર્થ. ન કરે છે. તે પક્ષપાતથી ગમે તેવા પણ લે છે તેનેજ સિદ્ધ કરી બતાવે છે. માં પક્ષપાતરહિત વિપિન ગુણ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે એમ અત્ર સમજવું. પદાપરની તે સત્યથી દૂર રહે છે અને અન્યાના હાથમાં પણ સત્ય આવવા દેતા નથી. કર્યું છે કે | શા છે. आग्रही बत निनीपति युक्ति, तत्र यत्र मतिरस्य निविष्टा, ॥ पक्षपातरहिनस्य तु युक्ति, यंत्र तत्र मतिरेति निवेशं ॥ १ ॥ દિની વાત છે કે આગ્રહી મનુષ્ય જ્યાં તેની મતિ બેઠી હોય છે ત્યાં યુક્તિને થી લેતું જાય છે, પણ નિપાપાત મનુષ્યની તે મતિ ત્યાં Page #21 -------------------------------------------------------------------------- ________________ યુક્તિ હોય ત્યાં તણાય છે. માટે પક્ષપાતરહિત વિશેષજ્ઞ ગુણવંત પુલ. જગતમાં ધર્મતત્વને પરીક્ષક બને છે. શ્રી વીર પ્રભુએ પણ જણાવ્યું છે કેપક્ષપાત જાગીને સત્ય તત્ત્વને ગ્રહણ કરી, બહરિભદાર કે જેમણે ચંદ ચોમાલીશ બન્યો બનાવ્યા તે કહે છે કે – @ા છે पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥ १ ॥ મને ટીવી પ્રબુપર પક્ષપાન નથી. તેમ સાતત્ત્વપ્રણેતા કપિલ વ. ગેરે પર દેપ નથી. જેનું વચન યુતિવાનું છે તેનું વચને ગ્રહણ કરવા યોગ્ય છે. શ્રીહરભદસૂરિ પૂર્વ વિદધમાં હતા પશ્ચાત્ અપક્ષપાત ભાવથી જૈનધર્મનાં ત, યુક્તિથી વિચારતાં તેમનાં હૃદયમાં ઉતર્યા તેથી તેમણે જૈનધર્મ અં. ગીકાર કર્યો હતો. રાગને દૂર કરી નિષ્પક્ષપાત ભાવથી જેઓ શાન્તપણે અધિકાર પ્રમાણે તેનો વિચાર કરે છે તે વિશેષજ્ઞ બને છે. વિશેષ બનવું એ કંઈ સામાન્ય વાત નથી. તેમાં વ્ય ક્ષેત્ર, કાળ અને ભાવની જરૂર છે, સદગુરૂની ઉપાસનાની જરૂર છે. તેમજ તીવણ બુદ્ધની પણ જરૂર છે. તે મજ ઉત્સાહથી તર્કશક્તિ ખીલવવાની પણ જરૂર છે. તેમજ જેમ જેમ સત્ય સમજાય તેમ તેમ અસત કદાહ, ત્યાગવાની જરૂર છે. विशेषज्ञ गुण प्राप्त करवानी आवश्यकता छे. પિતાની મને સત્ય તત્વને નિશ્ચય કરતાં પોતાના હૃદયની તે વસ્તુઓના નિશ્રયમાં સાક્ષી થાય છે. અન્ય મનુષ્યો તેને ભરમાવે છે તે પણ પોતે વિશેમ.સ. 11 માલ છે કે નવી પન્ન બનવાથી ભમતો નથી અને અન્યને પિને સત્ય તત્તના માર્ગ પર ખેંચી લાવે છે. અનેક અજ્ઞાનિકોને બાધ દેદ સત્ય માર્ગમાં લાવે છે, તોને સારી રીતે તે જાણતા હોવાથી અન્ય મનુષ્યને સારી રીતે સમજાવે છે. પોતાના કુટુંબને પણ તે સારી રીતે સમનવી રોકે છે તેથી તેનો પ્રેમ, વિશેષ પર સારી રીતે બંધાય છે. વિશેષજ્ઞ સત્ય અને અસત્યને સારી રીતે નિ ય કરે છે અને અન્ય તત્ત્વને પ્રહણ કરે છે. વિશેષજ્ઞ જે નિશ્ચય કરે છે તજ નિશ્ચયને અન્ય પુર અવલંબે છે. દરેક વસ્તુમાં રહેલ નિયત્વ અને અનિત્યસ્વ ધર્મ સમજવાને માટે વિશેન ચોખ છે. અનેકાન્તનથી સર્વ પદાર્થોનું સ્વરૂપ સમજવાને માટે વિશેષ ગુણની આવશ્યકતા છે અને તેથી ધર્મની પ્રાપ્તિ થાય છે. જે ગુરુ પાસે તવને અભ્યાસ કરતી નથી, અને આ Page #22 -------------------------------------------------------------------------- ________________ પર અપૂર્વ શાને સાંભળતો નથી, તે વિશેન. બની શકતું નથી માટે ગુરૂપાસે અનેક શાસ્ત્રોનું શ્રવણ કરવું, તેમજ અનેક પુસ્તકોને અધિકાર પ્રમાણે વાંચવા અને 1 ઉપર પૂર્ણ મનન કરવું કે જેથી વિશેષજ્ઞ ગુણ પ્રાપ્ત થાય. વિશેષગુણની પ્રાપ્તિ માટે શ્રદ્ધાનુગ થવાની જરૂર છે. વૃદ્ધ પુરધાને અનુસરવાથી ઘણું જાણી શકાય છે માટે હવે વૃદ્ધાનુગ ગુણનું વિવેચન કરે છે, १७ वृद्धानुग गुण कहे छे. _| \ાયા છે. दो परिणयबुद्धी, पावायारे पवत्ता नेव ॥ જુદાજુ ાં સંસદિયા ગુIT ગેખ | ક | વૃદ્ધ મનુષ્ય પાકી બુદ્ધિવાળા હોવાથી પાપાચારમાં પ્રવર્તત નથી. તેથી વૃદ્ધને અનુસરીને ચાલનાર પણ પાપાચારમાં પ્રવર્તતા નથી. કારણ કે સેબત પ્રમાણે ગુણે આવે છે. પરિપકવ બુદ્ધિવાળાને વૃદ્ધ પુરૂપ કહે છે, કારણ કે તેના પર અનેક અનુભવે ઘડાયેલો હોય છે. વૃદ્ધ પુરૂનું લક્ષણ નીચે પ્રમાણે જાણવું. તઃ વ્યુત નિર્ધાન વિજય ये वृद्धास्तेऽत्र शस्यन्ते, न पुनः पलिताङ्करैः ॥ १॥ જેઓ તપ, ભૂત, ધેય, ધ્યાન, વિવેક, યમ અને સંયમવડે વધેલા હેબ તેજ અત્રે ૮ જાણવા અને તે જ વખાણાય છે, પણ ધાળા વાળવડે કહપણું ગુણો વિના આવી જતું નથી. વળી કહ્યું છે કે – | ૪ || सतत्वनिकोद्भूतं विवकाळोकवर्धितम् ॥ येषां बोधयं तत् ते वृद्धा विदुषां मताः ॥ १॥ ખરા તત્વરૂપ કટીથી પ્રગટેલું અને વિવેકરૂપ પ્રકાશથી વૃદ્ધિ પામેલું તાનમય તત્વ જેઓએ પ્રાપ્ત કર્યું છે તેજ કા પંડિતેને માનવા માં છે. વળી કહ્યું છે કે Page #23 -------------------------------------------------------------------------- ________________ || .. ઘરથા સમાવર્ત વિવેઃ કતાં ને न धैर्य सवलितं येषां ते वृद्धाः परिकीर्तिताः ॥ १ ॥ પ્રાપ્ત થવા મન હરનાર વિવેદ જેનું હદય ખલાયમાન થાય નહીં તે જ જાણવા. વળી કહ્યું છે કે શ્રી || गोपादेयविकलो वृद्धोऽपि तरुणाग्रणीः ॥ तरुणोऽपि युतस्तेन वृद्धैर्टद्ध इतीरिनः ॥ १ ॥ જે જ, છતાં પણ હેય તૈય, અને પાદેયના જ્ઞાનથી હીન હોય તે તરૂણનો સરદાર જાવ. કારણ કે તે અવિવેકી અન તરૂણુના જેવું આચરણ કરે છે તેમજ તરૂણ છતાં પણ તેય, હય અને ઉપાદેયના જ્ઞાન સહિત હિય તેને વૃદ્ધાવંડે દ્ધ કહેવાય છે. એવા પ્રકારના વૃદ્ધ પુરૂ પાપાચારમાં પ્રવર્તત નથી, કારણ કે તે યથાવસ્થિત તત્વને જાણકાર હોય છે. ઉત્તમ ગુણવંત પુરૂષોને અનુસરી ચાલનાર ખરેખર ગુણવંત બને છે. તેવા મનુષ્ય. વિશેષજ્ઞ બને છે. અને તે દરેક કાર્યના અનુભવોને સારી રીતે જાણી શકે છે, વધુ પુરની સોબતથી સારી અસર થયા વિના રહેતી નથી. કહ્યું છે – માયા છે उत्तमगुणसंसग्गी, सीलदारिदपि कुणइ सीलहूं, ।। जहमेरु गिरि विलग्गं, तणपि कणगत्तणमुवेइ ॥१॥ ઉત્તમ ગુણવંત પાન સેબત ઉત્તમ સ્વભાવહીનને પણ સારા સ્વભાવવાળો બનાવી દે છે. પર્વતને વળગેલું તણખલું પણ જેમ સુવર્ણ પણાની શોભાને ધારણ કરે છે તેમ અત્ર સમજી લેવું. સંકટ પડતાં પણ થતા રાખીને વૃદ્ધ પુરબેને અનુસરવું કે જેથી વિપત્તિનો પણ નાશ થઈ જાય. વિદ્વાન અનુભવી ગીતાર્થ સાધુઓ વગેરે માં સમાવેશ થાય છે. જેણે પોતાના આત્માને વૃદ્ધ વાણીરૂપ પાણથી ૫ખા નથી તે રંક જનને પામેલ શી રીતે દૂર થર કે, અર્થ તું ન દર થઈ શકે. Page #24 -------------------------------------------------------------------------- ________________ માફ દ્ ‰ને અનુસરનારા મનુષ્યોની હથેલીમાં સપા આવે છે. દેોપદેશ આમ્બેટ સમાન છે. વૃદ્ધપણાથી પ્રાપ્ત થઅલ વિવકજ મનુષ્યામાં રહેલ મિથ્યાત્વાદિક પર્વ તેને નાડવા સમર્થ થાય છે. સૂર્યના કિરણાની સેવાથી મનુષ્યાનું અજ્ઞાનરૂપ અધકાર ક્ષણવારમાં વિલય પામે છે. ગૃહ સવામાં તત્પર રહેનારા મનુષ્યો સઘળી વિદ્યાઓમાં કુશળતા મેળવે છે અને વિનય ગુણમાં તે અનાયાસે કુશળતા પ્રાપ્ત કરે છે. જ્ઞાન ધ્યાનાદિકથી રહિત છતાં પણ જે પુરુષ ને પૂજે છે તે સંસારરૂપી અટવીન ઉલ્લંઘી જાય છે. તીવ્ર તપ કરતા થા અને સકળ શાસ્ત્ર ભણતો ચૂકાપણુ જ દાની અવજ્ઞા કરે છે તે કશુ કલ્યાણ મેળવી શકતા નથી. લોકમાં એવુ કા ઉત્તમ ધામ નથી તથા જગતમાં અખંડ એવુ કા સુખ નથી કે જે વા કરનાર મેળવી શકે નહીં. જેને પામીને મનુષ્યોની સ્વ'નમાં પણ દુર્ગતિ થતી નથી તે વૃદ્ધોવા સદાકાલ વિજયવન્તી રહી. વૃદ્ધ પોપટના ઉપદેશને જેમ જુવાન પાપાએ નહાતા માન્યા તે તે થી તે નળમાં ફસાયા અને અન્ત દુ પોપટના ઉપદેશથી છૂટવા. તેમ ભવ્ય મનુષ્યોએ નાનાદિકમાં વૃદ્ધ એવા પુષ્ઠાની સલાહ ઉપદેશને અનુસરી ચાલવું. તેવા હેાની પાસે પ્રેસ અનેક અનુભવની વાત્તા સાંભળવી. તેવા વૃદ્ધ પુગ્ધાની વાતમાં અમૃધ્ય ઉપદેશ રહસ્ય રહ્યું છે. તેમાએ પાતાની દગીમાં જે જ અનુભવા મળવ્યા હોય છે. તે સર્વે પ્રસઞાપાત જણાવે છે અને તેથી કાઈ વખત વિદ્યુતની પૅડ ઞયા કરનારાઓના મનમાં અસર થાય છે. દરેક બાબતમાં જ્ઞાનદારા અનુભવ પામેલા ા તારાએની ચંડ મધ્યેાને ઉપકાર કરે છે. દરેક કાર્ય કરવામાં લાભ અને અલાભ શે સમાયા છે તે વૃદ્ધ પુધાની સંવાચા મળેલા છે. વકીલની પરીક્ષામાં પાસથતાં પણ જેમ અન્ય વકીલ પાસે રહી ધંધાના અનુભવ મેળવવા પડે છે. તેમ દરેક વિદ્યામાં હુશિયાર થયેલાને પણ તેને કાર્યોમાં પરિપકવ મુદ્દિવાળા વૃદ્ધ પુષ્કાની સેવા કરવી પડે છે, જે કાર્યને પુછ્યા કરે છે તે તે કાર્યના અનુભવી ગણાય છે તેથી તે તે કાર્યના તેમાં વૃદ્ધ ગણાય છે. ચારિસની બા અંતમાં પણ જેણે નાનપૂર્વક ચારિત્ર લઇ પામ્યું હોય છે, તેને દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે ચારિત્ર સબંધી પરિપકવ બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેથી તે ચારિત્રમાં વૃદ્ધ પુણ્ય ગણાય છે. ચારિત્ર સંબંધી અનેક પુસ્તકો વાંચીને પશુ તેવા પુયેની મૈવા કરવાથી જ પૂર્ણ અનુભવ મળે છે. દરેક બાબતોમાં વૃદ્ધની સેવા કરનાર વિજયંવત નીવડે છે, તેથી વૃોગ પુરૂા અનેક ગુણાને ધારણ કરવા સમર્થ થાય છે તેથી તે ધર્મનન યાગ્ય બને છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ સહેજે વિશ્વ રયકા કિ પરનો “, પુરાને અનુસરનાર સહેજે વિગુણ મેળવી શકે છે, તેમજ વિનય વિના કદ્ધ પુરાવાની સેવા વદ પાકતી નથી તેથી વિનયગુણની આવ શ્યતા સિદ્ધ રે છે, માટે હવે અઢારમા વિનયગુણને કહે છે. १८ विनयगुणने कहे छे. | માયા | विणओ सव्वगुणाणं मूलं सन्माण दंसणाइणं, ।। सुखवस्मय ते मूलं तेण विणओ इह पसत्थो ॥ १८ ॥ નાન-દર્શન-ચરિત્ર વગેરે સર્વ ગુણેનું મુળ વિનય છે, અને તે સુખનું મૂળ છે, માટે જ અત્ર વિનય પ્રશંસવા લાગ્યા છે. આ પ્રકારના કર્મનો નાશ કરીને મુક્તમાં લઇ જાય છે માટે તેને વિનય કહે છે. જૈનશાસ્ત્ર વિનય તેવું સ્વપ જણાવે છે. વિનાના એ. દશનાવિનય, નાનવનય, ચારિત્રનિય, તપોવનય, અને ઔપચારિક વિનય એ વિનયના પાંચ ભેદ ગણવા. બાદક પદાર્થની શ્રદ્ધા કરતાં નવિનય ગણાય છે. તેનું નામ મેળવ્યાથી જ્ઞાનવિનય ગણાય છે. ચારિત્રમાં પ્રવૃત્તિ કરતાં ચારિત્રવિનય ગણાય છે. નિરાધકપ તપમાં પ્રવૃત્તિ કરતાં પવિનય ગણાય છે. સમકિતીના વિનય ક. ગાન કરો. ચારિત્રોને વિનય કરો. તપસ્વીનો વિનય કરો. ઓપચારિક વિનયના બે ભેદ છે તે પ્રતિરૂપ યોગjજનરપ ૨ દિતાય અનાાનના વિય. ૧ પ્રાંવિનય ત્રણ પ્રકારની છે. કાયિક, વાચક અને માનસિક, તેમાં કાયિક વિનય આઠ પ્રકારનો છે. વાચકવિનય ચાર પ્રકારનો છે. અને માનસિકવિનય બે પ્રકારને છે. ગાયકનયના આઠ પ્રકાર નીચે મુજબ છે. ગુણવાન પુર આવે ત્યારે ઉઠીન સામા જવું તે અસ્પૃથાનવના તેના સામું હસ્ત જોડી ઉભા રહેવું તે, વાંસદ વિના તેમને આસન આપવું તે, કારના નવિનર તેમની ચીજ વસ્તુ લઈ ઠેકાણે રાખવી તે અમિugવન. તેમને વંદન કરવું તે તિવિના. તેમની આજ્ઞા સાંભળવા તૈયાર રહેવું તે Page #26 -------------------------------------------------------------------------- ________________ ચાલન કે તેમની પાછળ જવું તે અનુકનાના અને પગચંપી વગેરે જે જે કાર્ય તેમનાં સાધવા ગ્ય કાયાવડે હોય તે સાધવાં તે સંપનરનથ જાણ. વાચિક વિનયના ચાર પ્રકાર નીચે મુજબ છે. હિતકારી બાલવું, ખપ જેટલું બોલવું, મધુર બાલવું, અનુસરતું બાલવું. માનસિક વિનયના બે ભેદ નીચે મુજબ છે, ખરાબ વિચારનો નિરોધ કરે, અને શુભ ચિંતવના કરવી. પરાત્તિમય પ્રતિરૂપ વિનય છે. અપ્રતિરૂપ વિનય કેવલજ્ઞાનીને હાય છે. અનાશાતના વિનયના બાવન ભંદ છે, તીર્થકર, સિદ્ધ, ફળ, ગણ સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાના આચાર્ય, સ્થવિર, ઉપાધ્યાય, અને ગણું એ તેર પદની આશાતનાથી દૂર રહેવું. તેમની ભક્તિ કરવી, બહુમાન કરવું, તેમજ પ્રશંસા કરવી અમ ચાર તેરે ગુણતાં બાવન ભેદ થાય છે. આવા પ્રકારને વિનય કરવાથી આમાં ઉચ્ચ કોટીના પગથીયા પર ચઢને જાય છે અને હૃદયની શુદ્ધિ વધારે છે, આ ઉત્તમ વિનય ખરેખર ધર્મનું મૂળ છે. કહ્યું છે. કે તે જ છે. विणओ सासणे मूलं, विणीश्रो संजोभवे ॥ विणाओ विप्पमुकस्स, को धम्मो को तवो ॥१॥ વિનય, સાસનમાં મુળ જેવો છે. વિનય, સંયત થાય છે. વિનય રહી તને ધર્મ ક્યાંથી હોય? તેમજ તપ કયાંથી હાથ અલબત ન હાય. વળી મા II विणयानाणं, नाणाओ दसणं दंसगाओ चरणं तु ।। चरणाहितोमुखो मुख्खे मुखं अणावाहं ॥१॥ વિનયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી દર્શન પ્રાપ્ત થાય છે. દર્શનથી ચારિત્ર પ્રાપ્ત થાય છે. ચારિત્રથી મોક્ષ પ્રાપ્ત છે અને મોક્ષ થતાં અનન અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ જગતમાં જે વસ્તુઓ ધન સત્તાથી મળતી નથી તે વસ્તુઓ વિનયથી મળે છે. સામાન્ય કહેવત છે કે વિનય વિને વશ કરે છે. વિનયથી અનેક કાર્યની સિદ્ધિ થાય છે, ગમે તેવા કાર્ય કરવાં હોય તો તે વિનયથી કરી શકાય છે. સંસાર વ્યવહારમાં પણ જે માતા, પિતા, વડીલો, અને શિક્ષકે વગેરેનો ઉપકાર સમજી તેમનો વિનય સાચવી શકતા નથી તે લત્તર ધમ ગુરૂને ઉપકાર જાણીને તેને બરાબર વિનય કરવાને શક્તિમાન થતો નથી. સપુર બાને વિનય કરવા જોઈએ કારણકે તેઓ જગતને ઉપકાર કરનારા હોય છે. સાધુઓનાં દર્શન થતાં બે હાથ જોડી તેમને ઉભા થઇ વંદન કરવું. વિનય કરનારની ઉત્તમગતિ થયા વિના રહેતી નથી. વિનય વિના ધર્મને બોધ મળી શકતા નથી. વિનય વિના જ્ઞાન મળતું નથી. માટે વિનયની આ વશ્યકતા છે. વિનયવંત પુરૂ, શ્રાવક ધર્મને પામવા ગ્ય બને છે. માટે બંધુઓએ અને બહેનોએ વિજ્યગુણને ગ્રહણ કરવો. કૃતજ્ઞ ગુણવાળા વિનય કરી શકે છે. જે કરેલા ગુણને જાણતો નથી તે વિનય કરવા તત્પર થત નથી. તેથી વિનયની પ્રાપ્તિ માટે કૃતજીની આવશ્યક્તા છે કન્યાદિ હેતુથી ઓગણીશમાં કૃતજ્ઞગુણ જણાવે છે. १९ कृतज्ञगुण वर्णवे छे. fથા, बहु मनइ धम्मगुरुं परमुवयारित्तितत्त बुडीए. ।। तत्तो गुणाण बुट्टी, गुणरिहो तेणिह कयन्नू ॥ २६ ॥ કૃતજ્ઞમનુષ્ય, તત્ત્વબુદ્ધયા પરમ ઉપકારી ધી ધર્મગુરૂને ગણી તેમનું બહુ માન કરે છે. તેથી ગુની અદ્ધિ થાય છે માટે કૃતજ્ઞ મનુષ્ય ગુણ રોગ્ય છે. કૃતજ્ઞ પુષ્પ, ધર્મદાનાર આચાર્યાદિકને પરમ ઉપકારી જાણ બહુમાન આપે છે. જગતમાં સર્વથી માટે ઉપકાર, સમ્યકત્વ દાતાર સન્નુરૂનો છે. તે આ પરમ આગમન વાક્યને વિચારે છે કે-- હે આયુમન શ્રમણ ! જગમાં ત્રણ જણને બદલો વાળવો મુશ્કેલ છે. માબાપને, સ્વામીનો અને સમકિતદાતાર ધર્માચાર્યને. કઈ પુરા, પિતાના માબાપને સાંજ સવાર શતપાક અને સહસ્ત્રપાક તેલથી મર્દન કરી સુગધી વાંધાદકથી નવરાવી સોલંકારથી શણગાર કરાવી, પવિત્ર વાસણમાં પિરસેલું અઢાર શાક સહિત પનોત્તભોજન જમાડી જીવતાં સુધી પોતાની પ્રદે ઉપાડો રહે તેટલાથી પણ તે માબાપને બદલે Page #28 -------------------------------------------------------------------------- ________________ વાળી શકાતા નથી. પણ જે માબાપને શ્રી કેવલજ્ઞાનિકથિત વીતરાગ ધર્મને સમજાવી તેમાં સ્થાપન કરે તેજ માબાપને બદલે વાળે કહી શકાય. કઈ ધનાઢ્ય પુરૂષ કઈ દરિ ( ગરીબ ) ને ટકે આપી ઉચે. ચઢાવે. ધનવાન બુદ્ધિવાન કરે એવામાં તે ધનવાન કોઈ કર્મના ઉદયથી નિધન થઈ જાય અને તે પિલ દરિક કે જે તેના આશરાથી ધનપનિ થયો છે તેની પાસે આવે ત્યારે તે પૂર્વના દરેક પણ પાત ધનાઢય બને પિતાના ઉપકારી શેઠને પોતાનું સર્વરવ આપી દે તો પણ તેને બદલા વાળી શકાતો નથી પણ જે તે દરિદી, તે સ્વામીને કેવલીભાષિત ધર્મને ઉપદેશ આપી વીતરાગ ધર્મમાં સ્થાપન કરે તેજ તેને બદલે વાળી શકે, કાઈ પુરી, શ્રમણ ( સાધુ ) પાસેથી એક પણ આર્યધાર્મિક સુવચન સાંભળી કાલ યોગે મરણ પામી કાઈપણ દેવલોકમાં દેવતાપણે ઉપજે ત્યાર તે દેવ, તે ધર્માચાર્યને દુકાળવાળા દેશથી સુકાવવાળા દેશમાં મુકે અગર અટવીમાંથી ખેંચીને વરતવા પ્રદેશમાં આણે અગર લાંબા વખતના રોગથી મુક્ત કરે તો પણ તે ધર્માચાર્યને બદલે વાળી શકતો નથી. પણ જે તે, તે ધર્માચાર્યને કેવલજ્ઞાની કથિત ધર્મ કહીને તથા સમજાવીને તેને વીતરાગ ધમમાં રથાપન કરે તે જ તેને બદલા વાળી શકે છે. વાચક મુખ્ય ઉમાસ્વાતિ છે પણ તેજ પ્રમાણે કહે છે, | ઋોર | કુતિઝાર નાતાત્તિ, સ્વાર્ષી ગુ જs. તક સુદ્દિામુત્રા, સુજાતર તા: || 3 || આ લોકમાં માતા, પિતા, સ્વામી અને ગુરૂ એ દુધપ્રતિકાર છે તેમાં પણ ગુરૂ તો અહી અને પરભવમાં અનશય દુ:પ્રતીકારજ છે. સંખ્યકતદાતા સદગુરૂનો તે કરોડા ભાવમાં પણ કરડા ઉપાય કરતાં પણું પ્રત્યુપકાર થઈ શકતો નથી, કૃતજ્ઞ પુરૂધાનું એજ લાણ છે કે તેઓ નિત્ય ગુરુના પૂજનાર હાય છે કારણકે તેજ મહાત્મા છે, તેજ ધન્ય છે. તેજ કાર છે. તેજ કુલીન અને ધીર છે. તેજ જગતમાં વંદનીય છે. તેજ તપસ્વી છે અને તેજ પ ડિત છે કે જે સુગુરૂ મહારાજનું નિરંતર દાસપણું, પણું, સેવકપણું તથા કિંકરપણું કરતો થકે પણ શરમાય નહીં. કૃતજ્ઞ પુરૂષ પોતાના પરોપકારીઓની સદાકાળ સ્તુતિ કરે છે. કૃતજ્ઞ પુરૂષ, પોતાના ઉપકારીઓને નમે છે અને તેથી તે પાપકાર કરનારાઓને કદી ભૂલી જતો નથી. કૃતજ્ઞ પુરુષ, Page #29 -------------------------------------------------------------------------- ________________ પિતાના આત્માને લગ્ન કરવા સમર્થ થાય છે માટે બંધુઓ અને એ કૃતજ્ઞ ગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. કૃતન મનુષ્ય પરોપકાર કરવા સમર્થ થાય છે માટે કૃતજ્ઞ ગુણ કહ્યા બાદ પરહિતાર્થ કરવગુણ ને કહે છે, २०. परोपकार गुणने कहे छे. વરદિય નિરો પ, વિભાગ પણ વાવો ! અમે સારું છે, નિહિવત્તો મદાર છે ૨૦ || પરહિતમાં આસક્ત રહેનાર મનુષ્યને ધન્ય છે. સભ્ય પ્રકારે જાયાં છે ધમતત્વના સદ્ભાવને તે જેણે એવો વિદાન પુરૂષ અને પણ ધર્મ, માર્ગમાં થાપન કરે છે, તે નિહ મહા સત્વવાન રહી અને સારી રીતે ઉપકાર કરી શકે છે, ગીતાર્થ થએલ પુરૂષ અન્ય અભણુ જનને સરૂ પાસે સાંભળેલ આગળના વચનોના પ્રપંચથી શુદ્ધ ધર્મમાં રાખે છે અથત પ્રવર્તાવે છે અને ધર્મ જાણકારમાં જે સદાતા હોય તેમને સ્થિર કરે છે. આ સાધુ અને શ્રાવકને સરખી રીતે લાગુ પડના પરહિત ગુણના વ્યાખ્યાન પદથી સાધુની પેર શ્રાવકને પણ પિતાની ભૂમિકાના અનુસારે અન્યોને કિક. રીન્યા ભાણ વગેરેથી બાધ દેવાની સંમતિ આપી છે. શ્રાવક જેવું ગુરૂ પાસે સાંભળે તેવું કુટુંબ વગેરેની આગળ સમજાવે. પિતે કહે કે મને ગુએ આમ બોધ આપે છે. તેમના ઉપદેશાનુસાર હું તમને કહું છું એમ ઉપદેશ દેતાં બાલે. પાટ વગેરે પર બેસીને સાધુની પિંડ શ્રાવકની આગળ ઉપદેશ આપે નહીં પણ પાટપર બેઠા વિના પિતે જે ગુરુ પાસે સાંભળેલું હોય છે અને સમજાવે. આમ મારા સમજવામાં છે. વિશેષ ખુલાસા માટે ગીતાને પુછી રૂબરૂ નિર્ણય કરવો. પારકાના હિતમાં આસકત મનુષ્ય, પરોપકારની અને પોપકારીઓની કિંમત સમજી શકે છે અને પરોપકાર અનેક જીવોનું ભલું કરી શકે છે. પરોપકાર વિના સન, પૂજન અગર તીકારત્વ મળી શકતું નથી. પરોપકારી મનુષ્ય દાતાર તે હોઈ શકે છે તેમજ દયાવાન તે પ્રથમથી હેય છે તેમજ તે અન્યના માટે શુભ વિચાર કરનાર તો હોય છે તેમજ તે આરિતક હોય છે. તેમજ તે દુખીનાં દુઃખ જાણનાર હોય છે તેથી પરોપકારી મનુષ્ય મધ, સૂર્ય, નદીઓ,ી , અને સમુદ્ર વગેરેની ઉપમાને ધારણ કરે છે. જગતમાં ધર્મની પ્રાપ્તિ માટે પરોપકાર એ સડક જેવા સિધો રહે છે. પરોપકારીજ Page #30 -------------------------------------------------------------------------- ________________ જલ્દી ધર્મ પામી શકે છે અને તે જલદી ધમને ફેલાવો કરી શકે છે. પરોપકારી ધન, સત્તા, જ્ઞાન, ઉપદેશ, મન, વાણી અને કાયાવંડ જ્યાં જાય છે ત્યાં ઉપકારજ કરતો રહે છે. પરોપકાર વિનાનું ધન, સત્તા, જ્ઞાન, વગેરેની કંઈ કિંમત નથી. મનુષ્યોએ ધમની યોગ્યતા માટે પોપકાર કરવાની ટેવ રાખવી. દરરોજ થોડામાં ઘેડ પણ પોપકાર તે કરવો જોઈએ. સામે બદલો લેવાની બુદ્ધિ વિના નિધહ ભાવથી પરોપકાર કરનારાઓ ઉત્તમ પરોપકારી ગણાય છે. પરોપકારી મન ગમે તેવા દીન થઈ જાય તો પણ તેઓ ઉત્તમ ગણાય છે. જગતમાં સ્વાર્થને ત્યાગ કર્યા વિના પોપકાર કરવા કોઈ સમર્થ થતું નથી. સ્વાર્થ ત્યાગીને તેમજ ધન આયુષ્ય જ્ઞાન વગેરે ભેગ આપીને કોઈ વખત પાપકાર કરનારાઓને માથે ઉલટી ઉપાધિ આવે છે, તો પણ તેઓ અપમાનતિરસ્કારની દરકાર રાખ્યા વિના ઉપકાર કરે છે. જેઓએ જગત્ ઉદ્ધારને માટે ઘરબાર કુટુંબ, લક્ષ્મી, પુત્ર, સ્ત્રી તથા વૈભવ પદાર્થોને ત્યાગ કર્યો છે અને સઘળું જીવન મનુષ્યોના ભલા માટે ધર્મોપદેશમાં અર્પણ કર્યું છે એવા મુનિ વર્ગને સદાકાળ નમસ્કાર થાઓ. જેઓ જ્ઞાનોપદેશવડે મનુષ્યનાં માનસિક દુઃખ ટાળીને તેઓને સહજ શાંતિ જણાવે છે, અનુભવાવે છે, ધર્માધિ બીજ અપે છે એવા પાપકારી ગુરૂને મહારે નમસ્કાર થાઓ. આપણા જીવનની ઉચ્ચતામાં આજ લગી અસંખ્ય ઉપકારે અાથી થયા છે. આપણે અન્યોના ઉપકારોને જેવા લીધા છે તેવા યથાશક્તિ પાછા ઉપકાર વાળવા જોઈએ. મનુષ્યોની પાસે જે જે શક્તિ છે તે ઉપકાર કરવાને માટે છે. તેથી ઉપકાર કરવો તેમાં અન્યનું ભલું કરતાં પહેલાં પોતાનું ભલું થાય છે. ઉપકારી મનુષ્ય અન્યોને ઉપકાર કરે છે તેમાં કદાપિ અન્યોને ઉપકારનું ફળ બેસે કે ન બેસે તેને નિશ્ચય નથી પણું ઉપકાર કરનારને તો અવશ્ય ફળ હોય છે. જ્ઞાની બનવું સહેલ છે પણ ઉપકારી બનવું મુશ્કેલ છે. ઉપકારી મનુષ્ય જગતનાવોને તારવા માટે સમર્થ થાય છે. તે પૂજ્ય બને છે માટે ઉપકારી મનુષ્ય ધર્મની યોગ્યતા પામે છે. જે પરોપકાર ગુણવંત હોય છે તેજ લધલક્ષ્યગુણ પ્રાપ્ત કરી શકે છે. માટે પરોપકાર ગુણનતર લબ્ધ લચ ગુણને કહે છે. २१ लब्ध लक्ष्यगुण कहे छे. માયા. लम्बेइ लद्धलखो, सुहण सयलंपि धम्म कराणिज । दख्खो सुसासणिज्जो, तुरियंव मुसिखि भो होइ ।। २१ ॥ Page #31 -------------------------------------------------------------------------- ________________ લબ્ધ લય મનુષ્ય સુખ કરીને સઘળું ધમ કર્તવ્ય અવધી શકે છે. તે ડાયા અને સુશાસનીય હેવાથી જલ્દી સુશિક્ષિત થાય છે. લબ્ધ લક્ષ્ય પુરૂષ દરેક બાબતોમાં સાવધાનતા રાખે છે અને જલ્દી હુંશિયાર થાય છે. જે બાબતની વિદ્યાને અભ્યાસ કરે છે તેમાં વિજયી નીવડે છે. અનેક ધર્મસૂત્રનાં રહસ્યને તે જાણી શકે છે. એક વસ્તુના જ્ઞાનથી અનુમાન બળ વડે અનેક વસ્તુઓનું જ્ઞાન કરવા તે સમથો બને છે માટે ધર્મની પ્રાપ્તિમાં લધલય ગુણની આવશ્યકતા છે. લધલય મનુષ્ય ધર્મ તોના અભ્યાસમાં ખૂબ ઉંડે ઉતરી જાય છે અને ધર્મની પ્રાપ્તિને તે બ. રાબર લક્ષ્ય રાખીને કરે છે, માટે બંધુઓએ અને એ લબ્ધલજ્ય ગુણની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા જોઈએ. આ પ્રમાણે એકવીસ ગુણનું કિંચિત વર્ણન કર્યું. તેવા ગુણોને ધારણ કરનારાઓ શ્રાવક ધર્મને યોગ્ય બને છે. સંપૂર્ણ ગુણે જેનામાં હોય તે ઉત્તમ પાત્ર જાણવા અને એ ગુણેના ચોથા ભાગે તીન તે મધ્યમ જાણવા અને અધ ભાગે હીન હોય તે જધન્ય પાત્ર જાણવા અને તેથી વધુ ન હોય તે દરિદ્રપ્રાયઃ અર્થાત અયોગ્ય સમજવા. ધર્મના અર્થી ઓએ એક ગુણની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. જેમ પવિત્ર ચિત્ર શુદ્ધ ભૂમિકામાં સારૂ ઉડે છે તેમ આવા ગુણવડે યોગ્ય હોય તેનામાં ધર્મની ઉત્પત્તિ થાય છે. શ્રાવકોએ શ્રાવકેના ગુણ પ્રાપ્ત કરવા જોઈએ. પિનાનામાં પૂર્વોક્ત કહેલા મુ િન હોય અને સાધુઓની પંચાત માં પડવું એ કંઇ યોગ્ય નથી. શ્રાવક ધર્મના ગુણને શ્રાવકોએ પ્રાપ્ત કરવા જોઈએ. જેઓ પિતાને અધિકાર પૂર્ણ મેળવવા અધિકાર પ્રમાણે કહેલા ગુણ પ્રાપ્ત કરે છે તેઓને ધન્યવાદ ઘટે છે. શ્રાવક ધર્મના ગુણોને ખીલવ્યાથી ખીલી શકે છે. ગુણવિનાનો ઘટાટોપ કંઈ ખપમાં આવેતિ નથી માટે પૂર્વોક્ત ગુણોની પ્રાપ્તિ માટે અપ્રમાદી થઈ ઉદ્યમ કરવો કે જેથી ધર્મની પ્રાપ્તિ થાય અને તેથી પરમાત્મા હોઈ શકાશે. આશા છે કે ભવ્ય ગુણોને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે. श्राद्धधर्मस्वरूपे वै, सदगुणा चर्णिता मया ।। શ્રદ્ધાનામુવાર્ષિ, વૃદ્ધાશ્વમુનિના મુદ્દા છે ? ઈતિ શ્રાધર્મ સ્વરૂ પાધિકારે શ્રાવક ગુણવર્ણન સમાપ્ત. મું. મુંબાઈ વાલકેશ્વર ઉપાશ્રય ચૈત્ર સુદી પ મંગલ સં. ૧૮૬૭ લેખક. મુતિ. બુદ્ધિસાગર. Page #32 -------------------------------------------------------------------------- ________________ मानस मृष्टि (લેખક, શેઠ જેશીંગભાઈ પ્રેમાભાઈ, કપડવણજ ) (અનુસંધાન અંક પહેલાના પાને ૭ થી) બંધુઓ ! ભગિનીઓ ! તમારી પાસે સુખ નામની પુષ્પ, લ, ફળ, આકાશ કે એવા કોઈ પણ પદાર્થ કરતાં અધિક સંપત્તિ છે. તમે મનુષ્યોને દુઃખથી મુક્ત કરવામાં પુષ્પ કરતાં અધિક શક્તિવાન છે. મનુષ્યને અનંત સુખના માર્ગને દર્શાવવા તમે શક્તિવાન છે, આમ છે તો પાદિ સુખ અ અને વળી દુઃખની નીતિ કરે તે તમે ન કરી શકે એ બનેજ કેમ ? તમે અવશ્ય આમ કરી શકે તેમ છે, પણ સપ્રયત્નના અભાવે અને જ્ઞાનના અભાવેજ આમ ન કરતાં અવળા અહીત કરનાર થઈ પડે છે. પુષ્પ વૃક્ષાદિની કે આપણે મનુષ્યોને શી રીતે સુખ આપવું એ શિક્ષણ તમને તે પુષ્પ વૃક્ષાદિજ આપશે. તેનું સુમપણે નિરીક્ષણ કરી જુઓ ? તે કેાઈન કડવું વચન કદી કહેતું નથી. આમ કરો ને આમ ન કરો એવું કહાપણું કરી કાઈનું અપ્રીય કરતું નથી. ત્યારે તે શું કરે છે? તે પિતે અમુક ગુણને ધારણ કરી રાખે છે અને જે તેને ગ્રહણ કરે છે તેને તે ગુણને સ્વાદ ચખાડે છે. તે કેદના દુર્ગુણ કે દેવને કહેતું નથી. તે દુર્થ કે દેવવાનથી પોતાના ગુણને છુપાવતું નથી. પિતાના દમ કરતાં ગુણનેજ ઉપર તરતા રાખે છે અને જે ગુણને ગ્રહણ કરવા તેની પાસે જાય છે તેને ગુણજ આપે છે, દોષ નહિ, તમે પણ તેજ પ્રમાણે કરેલા ગુણનેજ તમારામાં તરતા રાખો. તમારી વાણીમાં, તમારા વિચારમાં, અને તમારા આચારમાં ગુણનેજ પ્રકટ રાખ્યાં કરે. તમને જે મનુષ્ય જે રીતે જુએ તે રીતે તમે ઉત્તમ જણાએ. આમથી જોતાં રૂપાની અને બીજી તરફથી જોતાં સેનાની ઢાલ જેવા ન બને, વાણીમાં કંઈ અને વિચારમાં કંઈ અને આચારમાં કંઇ એવા બઘાઘંટા જેવા ન બને. તમારી વાણીમાં કો તમને જુએ તો પણ શુભરૂપે, ગુણ રૂપે જણાઓ. વિચારમાં કાદ તમને જુએ તો તેજ રૂપે જણાઓ અને આચારમાં કોઈ તમને જુએ તે તેજ રૂપે જણાઓ. વિશેષે સર્વ ગુણનુરાગ ધરવાથીજ આમ બને છે અને તેટલા માટે ગુણ દષ્ટિજ રાખે. તેમાં જ તમારા જન્મ સાર્થક છે. તમારી પાસે જે કાઈ આવે તેને નિરાશા, કઠિનતા, હાનિ, અસંભવ વગેરેના વિચારો ના Page #33 -------------------------------------------------------------------------- ________________ કહે પણ આરા, ઉત્સાહ, શકયતા, સુગમતા આદિના વિચારો કહે અને એ રીતે સમાન સુવાસના પ્રસાર. તમને જે પુછે નહિ તેને તો કશું કહે નહિ. કેઈ ઉપર ક્રોધ, લ, ઈ વિગેરે ન ઉપજાવ, કાઇની આગળ કોઈપણના દેવ વા દુર્ગુણની વાત ન કરો, ઉત્તમ અને હિતકર એવીજ વાર્તાઓ કરે અને સર્વના સદગુણ તથા નિર્દોષપણને જ જુએ. તમારી પાસે જે કોઈ આવે તેને સુખનું ભાન કરાવો, કોઇને કંઇ પણ કહે તે પ્રેમથી કહે નહિ કે કંઠારતાથી, પ્રેમ વચન સર્વદા સર્વને પ્રિય લાગે છે. કેઇની ઈછા વિરૂદ્ધ કંઈ સત્ય કહેવાનું થાય તે પ્રેમપૂર્વક અને તેને બેટું ન ભાસે એવી વિધિર્વક કહે. કાદને કદી ખોટું લાગે નહિ એવાં જ વચને ઉચ્ચારે. અમુક ખાટું છે કે અમુક નઠારું છે એમ ન કહેતાં અમુક સારું છે અને અમુક હિતકર છે એમજ કહો. જેની પાસે જે કરાવવું હોય તેનું જ વારંવાર કથન કર્યા કરે. તું એમ કર અને આમ ન કર એમ કહ્યા કરતાં તેની પાસે જે કરાવવું હોય તેનું જ વારંવાર કથન કરવાથી તેના સંસ્કારની છાપ તેના અંતઃકરણ ઉપર પડે છે અને અને તે તેને જ હાથે કરે છે. રોગી આગળ રોગનું કથન ન કરતાં નરેગાનુંજ તેને ભાન કરાવવું. નિધન આગળ નિર્ધનતાનું કથન ન કરતાં ધનનું અને ધનપ્રાપ્તિના નિયમાનું તેમજ ઉપાગલપણાનું કથન કરવું. આથીજ તમે અન્યને સુખ અંપી શકો છે. કોઇ પણ કારણથી કાઈને બનતા સુધી હાની, ભય વિગેરેનું કથન ન કરવું જ. ક્રિયામાં તેમજ વાણીમાં તેને જ પ્રકટાવવું અને અન્ય આગળ સર્વદા તેનું જ કથન કરવું. આમ થતાં પ્રીય વાચક : આનંદ, ઉત્સાહ, ઉન્નતિ વગેરનું જ કથન કરવું. તમે કદી દુ:ખ અનુભવશો નહિ અને વળી તમારાથી અન્ય કેઈને પણ દુ:ખ પામવાનું થશે નહિ જેથી સુખને ઇચ્છનાર તમને જ ઝંખશે અને તમે તેને સુખ આપનાર થશો તેથી તે તેને યશ તમનેજ આપશે. સુહદય વાંચકો ! સદા સુખને જ તમારામાં પ્રગટાવે અને સર્વત્ર પ્રસારે. પુ૫ વૃક્ષાદિ જ્યારે મનુષ્યને એક પ્રકારનું સુખ આપી શકે છે ત્યારે તમે તે મનુષ્યને અનેક વિધવિધ પ્રકારનું સુખ આપવા સમર્થ છે. આથી દુ:ખને ભૂલી જશે. સુખનાજ વિચાર, સુખનું જ ચિંતન, સુખનું જ ધ્યાન સુખને અનુભવ અને સુખનું જ કથન કર્યા કરો અને તેમ થતાં તમને સર્વદા સુખનો અનુભવ થશે. તેમજ તમારાથી અન્યને કે જેની સાથે Page #34 -------------------------------------------------------------------------- ________________ તમારો સંબંધ છે તેને પણ સર્વદા સુખનું જ ભાન થશે. વિપત્તિ આજે સુખનું ઝાકળ છે માટે વિપત્તિ વખતે પણ સર્વદા સુખનું જ ચિંતન કર્યા કરવું જોઈએ. આથી તમારા ઉપર દુઃખ હુમલો કરી શકશે નહિ મહામાઓનાં ચરિત્રનું નિરીક્ષણ કરે અને તપાસો કે તેઓ ગમે તેવા કદિન માં કઠિન સમયમાં સર્વદા સમભાવથી વર્તે છે અને સર્વદા સુખનાજ અને નુભવ લે છે તે તમે પણ તેવાજ વતનપાલી બને અને દુ:ખને જલાંજલી અપ દો. આ પ્રમાણે થતાં તમારા સંબંધમાં આવનાર સર્વને શાંતિ, તૃપ્તિ, આનંદ, સર્વત્ર ગુણ દર્શન, પ્રાણું માત્ર પર પ્રેમભાવના, સર્વત્ર નિર્વેર બુદ્ધિ, સર્વ પ્રસંગે હિત બુદ્ધિ, નિરંતર ઉન્નતિ તેમજ વિજયને અનુભવ થશે, પરમાત્મભક્ત સર્વસુખાસ્પદ કુસુમ ! બંધુઓ ! ભગિનીઓ ! સર્વત્ર સુખને પ્રસાર કરતાં વિશ્વ માત્રને સુખના સુવાસથી સુગંધિન કરી મુકે. ૐ શ્રી રુ. બેગ પ્રકરણ. આ માસમાં આવેલી મદદ. ૧૧-૦-- શ્રી શાહ ખાતે બાઈ ચંચલની વતી શા. પ્રેમચંદ આલમચંદ. અમદાવાદ, ૨૫-૦-૦ ઝવેરી મહિલાલ હરિભાઈ. ૨-૦-૦ શા. અમૃતલાલ કાલીદાસ, ૨૫-૦-૦ બહેન. બાપી શા. મુલચંદ જીવાજીની દિકરી તરફથી હ. શા. કાલીદાસ બહુચરદાસ. આ સિવાય તા. ૨૯-૪-૧૯૧૧ ના રાજ ઝવેરી હકમચંદ રતનચંદ ને ત્યાં વિદ્યાર્થીઓને જમણ આપવામાં આવ્યું હતું. સ્વીકારે. ક્ષયરોગ, લેખક. ડં. મહાદેવપ્રસાદ. . કથારીઆકર હ. વકાલ. ભગીલાલ ત્રીકમલાલ તરફથી વિશનગર. સુદર્શન શેઠ | શ્રી દિગમ્બર જૈનપત્ર તરફથી સુરત. શ્રી જિનેશ્વર ગુણમાળા. મહેતા રામ રવજીની કું. તરફથી ભાવનગર Page #35 -------------------------------------------------------------------------- ________________ I હવે માત્ર જુજ નકલીજ શીલક છે માટે હેલા તે પહેલા. મલયાસુંદરી. | ( રચનાર, પંન્યાસ કેસરવિજયજી. ) - કઝીમનૈવેલાને ભૂલાવનાર, તત્વ જ્ઞાનને સમજાવનાર, કર્મની વિચીત્ર ગતીના અપૂર્વ નમુના એવા આ ગ્રંથ હોવાથી તેની ૧૨૦૦ નકલ જીજ વખતમાં ખપી ગઈ છે. કીંમત માત્ર રૂ. ૦–૧૦- ૦. બુદ્ધિ પ્રભાના ગ્રાહકો માટે કી. ૩. ૦–૬–૦ રાખવામાં આવી છે. પણ જે ગ્રાહકનું લવાજમ વસુલ આવ્યું હોય તેનેજ તે કી'મતે મલે છે. ' | બુદ્ધિ પ્રભાના ગ્રાહક થનારને આવી રીતે કેટલાક બીજા લાભ પણ અપાય છે માટે તેના ગ્રાહક ના હાવ તે જરૂર થાઓ. બાર્ડગને સહાય કરવાનું પુણ્ય હાંસીલ થાય છે અને સદજ્ઞાનનું વાંચન મલે છે.. લા-જૈન એડીગ અમદાવાદ | ઠે. નાગારીશરાહુ. સૂચના, જન લાફીના અ મલ્ય ગ્રન્થ. શ્રી વિશેષાવશ્યક ગ્રન્થ-છપાય છે. જૈન ગ્રન્થોમાં વિશેષાવસ્યક મહાન રીલાસૈફીના ગ્રન્થ ગણાય છે તેના અટ્ટાવીશ હજાર શ્લોક છે. ફીલોસોફીના (તત્વજ્ઞાનના) આ મહાન ગ્રંથ છે. ગુરૂવર્યા શ્રી બુદ્ધિસાગરજી મહારાજે અમદાવાદમાં આ ગ્રન્થ વચ્ચે હતી. નગરશેઠ. મોહનલાલ લલ્લુભાઈ તથા શા. હીરાચંદ કેક્સ તથા આતા શા. છોટાલાલ લખમીચંદ વગેરે શ્રાવકા તથા ચંચળ હેન. તથા શેઠે. લાલભાઈ દલપતભાઈની પુત્રી માણેકહેન તથા સરસ્વતિહેન વગેરે શ્રાવકાઓએ અત્રે આ ગ્રન્થનું શ્રવણ કર્યું છે. આ ગ્રન્થ સાંભળવાથી અપૂર્વ આનંદ થાય છે. જે ખરા શ્રોતાઓએ અને આ ગ્રન્થ સાંભલ્યા છે તેઓ સર્વે કોઈ એકિ વખતે તેનાં વખાણ કર્યા વગર રહ્યા નથી જેનતોનું સારી રીતે આમાં સ્વરૂપ જણાવ્યું છે. આ ગ્રન્થને યોગનિષ્ઠ શ્રી, બુદ્ધિસાગરજી મહારાજના ઉપદેશથી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ છપાવે છે. તેમના કાર્ય ને મદદ કરનાર શ્રી વિજયધર્મ સૂરિ વગેરે સાધુ મુનિરાજો તથા હરગાવિનદાસ વગેરે પંડિતો છે. આ ગ્રન્થ ૭ પાવતાં લગભગ પાંચ હજાર રૂપિયાનું ખર્ચ થાય તેમ લાગે છે. જર્ણ મંદિરના ઉદ્ધાર કરવા બરાબર આ ગ્રંથના ઉદ્ધાર કરવાનું ફળ છે માટે ગ્રહસ્થ જૈનબંધુઓ જે જે મદદ આપશે તે પહોંચ સાથે સ્વીકારવામાં આવશે. મદદ મોકલનારે બોડીગના શારનામે મોકલાવી તેની પહેાંચ આ માસિકમાં લેવામાં આવશે. Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ બુદ્ધિસાગરજી ગ્રંથમાળા–પ્રગટ થયેલ પુસ્તકે. કી. 0-8-0 >> 0-4- V | - 08 - 2 i V | V V N પ્રજ્યાંક 9 મગજ પર્ ક્ષેત્ર૬ 4.0 6 ઢો. ક 1 અ યામ વ્યાખ્યાનમાળા. , 2 મનન ઘટ્ટ ક્ષેત્ર માં 2 ... >> 3 માજ રૂ લો... , 4 समाधी शतकम् , 5 અનુભવ પરિવણ. ... , 6 આરHબીy... ... , છ મન બદ્ ભા. 4 ચો. >> 8 પમાડમ વન, 9 જમાન ચોત. ... ,, 10 તવાળંદુ ... , 11 ગુણાનુરાગ. . *** . , 12-13 ભજનસંગ્રહ ભા. 5 મે તથા જ્ઞાનદિપીકા એ 14 તીર્થયાત્રાનું વીમાન. ... 15 અધ્યાત્મ ભજન સંગ્રહુ, : I : >> 0-1-0 5, 0-1-0 છપાતા ગ્રા. 16 ગુરૂધ. 17 તત્વજ્ઞાન દિપીકા, 18 ગહુલીસ કહે. પ્રગટ થયેલ પુર કે નીચેના રથળે વેચાણ મળશે. અમદાવાદ-જૈન એડી ગ ઠે. નાગારીસરાહ, મુંબઈ-પાયધુણી મેસર્સ એલજી હીરજીની કે. 5 ( પ્રગટ કેતા ) શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મઠળ ચુ"પાગલી.