SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ * દુઃખાય છે. દયાળુ પરિણામ વિના મનુષ્યેાને દેખા પુરૂષ ગમે તે મનુષ્ય જ્ઞતિને તિરસ્કાર આપતા નથી, કારણ કે તિરસ્કારથી અન્યનુ મન દુ:ખાય છે અને એને આત્મા સદાકાળ બન્યા કરે છે. શરીરના ઘા રૂઝે છે પણ વચનના ધા જતા નથી. દયાળુ પુરૂષ અન્યને શ્રાપ આપતો નથી, કારણ કે હિંસાના પરિણામ વિના શ્રાપ દેવાતા નથી. દા. પુરૂષ કાઇની નિન્દા સાંભળતે નથી, કારણ કે અન્યની નિન્દાને સાંભળવાથી કાઈ વખત જેની નિન્દા કરવામાં આવે છેં તેની લાગણી પુરૂષ કાઇની જૂની સાક્ષી ભરતા નથી, કારણ કે હિંસાના જૂહી સાક્ષી પુરાતી નથી. દયાળુ પુશ્મની ચક્રમાંથી દુઃખી અશ્રુઓ ખરે છે. તુલા, આંધળા, ગરીબ વગેરેને દેખી તેના મનમાં ધ્યાને ઝરા વહેવા માંડે છે. અજ્ઞાત વગેરે દેવાથી મનુ”! પીડાય છે. માટે ાળુ પુરૂષ અન્ય મનુષ્યેામાં રહેલા અજ્ઞાન, દેવ, કલેશ, શાક વગેરે દાધાજ મટા ડવા ખરા દયાના પરિણામથી કાર્ય કરે છે. થાળુ પુરૂષ કાના ઉપર તદ્ગામત મૂકતા નથી, કારણ કે હિંસાના પરિણામ વિના તહેામત મુકાતુ નથી. દયાળુ પુરૂષ અન્ય જીવાતા ઉપસૌને પણ દયાના પરિણામ શખા સહન કરે છે. દયાળુ પુર્વ આત્મભાગ આપને અન્યને ઉદ્ધાર કરી શકે છે. તેથી શ્રાવકધર્મની પ્રાપ્તિ માટે યા ગુણને સેવવુ જોઇએ, કેમકે ાળુ પુરૂષ મધ્યસ્થત્વ ગુણ ધારણ કરવા શક્તિમાન થાય છે. १९ माध्यस्थ सौम्यदृति गुणने कहे छे. ગાથા. मज्झत्थ सोमादिठी- धम्मवियारं जहटियं सुणइ || कुण गुणसंपओगं- दोसे दूरं परिचयs. ।। ક્? ।। માધ્યસ્થ અને સૌમ્ય દૃષ્ટિવાળા પુરૂષ યથા ધર્મ વિચારને સાંભળે છે. તેમજ ગુણેની સાથે બૈડા દોષાના દૂરથી ત્યાગ કરે છે. મધ્યસ્થ એટલે કાપણું દર્શનમાં પક્ષપાતરહિત અને પ્રષ નંદુ હોવાથી સૌમ્ય દૃષ્ટિ જેની છે તે માધ્ધસ્થ સામ્ય દૃષ્ટિવાળા પુષ્પ નણવા. માધ્યસ્થ દષ્ટિવાળા સર્વ ધર્મ વાળાઆની સભામાં સર્વનું કથન સાંભળે છે અને તત્ સબંધી સનુ કહેવુ કઈ કઈ દષ્ટિની અપેક્ષાએ સત્ય છે તેના બરાબર વિચાર કરે છે અને કાના કહેવાપર રાગ અગર કૈંત્ર કર્યો વિના સત્યને ગ્રહણ કરે છે. માધ્યસ્થ દૃષ્ટિવાળા પુરૂષ સત્ય અને અસત્યના તાલ કર સમર્થ થાય છે. જગમાં અનેક પન્થેનાં ધર્મ સબધી પુસ્તકાને વાંચે છે પણ ન્યાય દષ્ટિથી સત્યનું ગ્રહણ કરે છે,મારૂં તે સાચુ એવી માન્યતા ધારણ કરતા નથી પણ સાચું તે મહાદ
SR No.522026
Book TitleBuddhiprabha 1911 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size949 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy