________________
કરતા નથી. રાજ્યવ્યવહાર, વ્યાપાર, દુબર, આદિ અનેક કાર્યોમાં મોટી મેટા પુરૂષે પણ તેની સલાહ લે છે, તેથી દઉંદ પુરૂ, જગતહારમાં પણ ઉચ્ચ પદવીને ભોક્તા બને છે. અને અનક પુરધાને પિતાના વિચાર પ્રમાણે ચલાવી શકે છે. દીધી દષ્ટિવાળે પુણ્ય ધર્મનાં કાર્યો પણ દીર્ધ દૃષ્ટિથી વિચાર કરીને કરે છે તેથી જ ધર્મરન વાગ્ય ગણાય છે. દીર્ઘદશી પુર વિશેષજ્ઞ ગુણ પ્રાપ્ત કરવાને માટે અંધકારી બની શકે છે. માટે દીર્ધ દર્શિત્વ ગુણ કહ્યાબાદ વિશેપન્ન ગુણ કહે છે---
૨૬ વિશેષજ્ઞ -–દે છે.
वत्थूणं गुणदोसे लख्खेइ अपकवायभावेण ।। पायेण विसेसन्न उत्तमधम्मारिहो तेण ॥ १६ ।।
વિશેપન પર અપક્ષપાત ભાવથી વસ્તુઓના ગુણ દાવાને જાણી શકે છે. માટે ઘા કરીને તેવા પુરૂાજ ઉત્તમ ધોગ્ય ગણાય છે. માધ્યસ્થ ભાવથી દરેક દ્રવ્યાને વિશેષપણે જાણે છે અને તેની શ્રદ્ધા કરે છે.
કોઈપણ બાબતમાં વિશેષજ્ઞ પડે છે તે તેનો તે પૂર્ણ નિર્ણય કરે છે. સિદ્ધા
માં કહેલાં તવાને તે સારી રીતે જ છે અને તેથી પાપાન વિના સત્ય વાતને નિર્ણય કરીને અન્ય મહાને પણ તે માગ દોરે છે. પાંપાત વિનાને જે વિશેષજ્ઞ હેાય તેજ વિશે પણ જાણવા. પાપાની વસ્તુની બરાબર પરીક્ષા કરી શકતો નથી અને તે પોતે જે વાત માની લીધેલી હોય છે તેનું સમર્થ. ન કરે છે. તે પક્ષપાતથી ગમે તેવા પણ લે છે તેનેજ સિદ્ધ કરી બતાવે છે. માં પક્ષપાતરહિત વિપિન ગુણ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે એમ અત્ર સમજવું. પદાપરની તે સત્યથી દૂર રહે છે અને અન્યાના હાથમાં પણ સત્ય આવવા દેતા નથી. કર્યું છે કે
| શા છે. आग्रही बत निनीपति युक्ति, तत्र यत्र मतिरस्य निविष्टा, ॥ पक्षपातरहिनस्य तु युक्ति, यंत्र तत्र मतिरेति निवेशं ॥ १ ॥
દિની વાત છે કે આગ્રહી મનુષ્ય જ્યાં તેની મતિ બેઠી હોય છે ત્યાં યુક્તિને થી લેતું જાય છે, પણ નિપાપાત મનુષ્યની તે મતિ ત્યાં