________________
પર
અપૂર્વ શાને સાંભળતો નથી, તે વિશેન. બની શકતું નથી માટે ગુરૂપાસે અનેક શાસ્ત્રોનું શ્રવણ કરવું, તેમજ અનેક પુસ્તકોને અધિકાર પ્રમાણે વાંચવા અને 1 ઉપર પૂર્ણ મનન કરવું કે જેથી વિશેષજ્ઞ ગુણ પ્રાપ્ત થાય.
વિશેષગુણની પ્રાપ્તિ માટે શ્રદ્ધાનુગ થવાની જરૂર છે. વૃદ્ધ પુરધાને અનુસરવાથી ઘણું જાણી શકાય છે માટે હવે વૃદ્ધાનુગ ગુણનું વિવેચન કરે છે, १७ वृद्धानुग गुण कहे छे.
_| \ાયા છે. दो परिणयबुद्धी, पावायारे पवत्ता नेव ॥ જુદાજુ ાં સંસદિયા ગુIT ગેખ | ક |
વૃદ્ધ મનુષ્ય પાકી બુદ્ધિવાળા હોવાથી પાપાચારમાં પ્રવર્તત નથી. તેથી વૃદ્ધને અનુસરીને ચાલનાર પણ પાપાચારમાં પ્રવર્તતા નથી. કારણ કે સેબત પ્રમાણે ગુણે આવે છે.
પરિપકવ બુદ્ધિવાળાને વૃદ્ધ પુરૂપ કહે છે, કારણ કે તેના પર અનેક અનુભવે ઘડાયેલો હોય છે. વૃદ્ધ પુરૂનું લક્ષણ નીચે પ્રમાણે જાણવું.
તઃ વ્યુત નિર્ધાન વિજય ये वृद्धास्तेऽत्र शस्यन्ते, न पुनः पलिताङ्करैः ॥ १॥
જેઓ તપ, ભૂત, ધેય, ધ્યાન, વિવેક, યમ અને સંયમવડે વધેલા હેબ તેજ અત્રે ૮ જાણવા અને તે જ વખાણાય છે, પણ ધાળા વાળવડે કહપણું ગુણો વિના આવી જતું નથી. વળી કહ્યું છે કે –
| ૪ || सतत्वनिकोद्भूतं विवकाळोकवर्धितम् ॥ येषां बोधयं तत् ते वृद्धा विदुषां मताः ॥ १॥
ખરા તત્વરૂપ કટીથી પ્રગટેલું અને વિવેકરૂપ પ્રકાશથી વૃદ્ધિ પામેલું તાનમય તત્વ જેઓએ પ્રાપ્ત કર્યું છે તેજ કા પંડિતેને માનવા માં છે. વળી કહ્યું છે કે