SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સહેજે વિશ્વ રયકા કિ પરનો “, પુરાને અનુસરનાર સહેજે વિગુણ મેળવી શકે છે, તેમજ વિનય વિના કદ્ધ પુરાવાની સેવા વદ પાકતી નથી તેથી વિનયગુણની આવ શ્યતા સિદ્ધ રે છે, માટે હવે અઢારમા વિનયગુણને કહે છે. १८ विनयगुणने कहे छे. | માયા | विणओ सव्वगुणाणं मूलं सन्माण दंसणाइणं, ।। सुखवस्मय ते मूलं तेण विणओ इह पसत्थो ॥ १८ ॥ નાન-દર્શન-ચરિત્ર વગેરે સર્વ ગુણેનું મુળ વિનય છે, અને તે સુખનું મૂળ છે, માટે જ અત્ર વિનય પ્રશંસવા લાગ્યા છે. આ પ્રકારના કર્મનો નાશ કરીને મુક્તમાં લઇ જાય છે માટે તેને વિનય કહે છે. જૈનશાસ્ત્ર વિનય તેવું સ્વપ જણાવે છે. વિનાના એ. દશનાવિનય, નાનવનય, ચારિત્રનિય, તપોવનય, અને ઔપચારિક વિનય એ વિનયના પાંચ ભેદ ગણવા. બાદક પદાર્થની શ્રદ્ધા કરતાં નવિનય ગણાય છે. તેનું નામ મેળવ્યાથી જ્ઞાનવિનય ગણાય છે. ચારિત્રમાં પ્રવૃત્તિ કરતાં ચારિત્રવિનય ગણાય છે. નિરાધકપ તપમાં પ્રવૃત્તિ કરતાં પવિનય ગણાય છે. સમકિતીના વિનય ક. ગાન કરો. ચારિત્રોને વિનય કરો. તપસ્વીનો વિનય કરો. ઓપચારિક વિનયના બે ભેદ છે તે પ્રતિરૂપ યોગjજનરપ ૨ દિતાય અનાાનના વિય. ૧ પ્રાંવિનય ત્રણ પ્રકારની છે. કાયિક, વાચક અને માનસિક, તેમાં કાયિક વિનય આઠ પ્રકારનો છે. વાચકવિનય ચાર પ્રકારનો છે. અને માનસિકવિનય બે પ્રકારને છે. ગાયકનયના આઠ પ્રકાર નીચે મુજબ છે. ગુણવાન પુર આવે ત્યારે ઉઠીન સામા જવું તે અસ્પૃથાનવના તેના સામું હસ્ત જોડી ઉભા રહેવું તે, વાંસદ વિના તેમને આસન આપવું તે, કારના નવિનર તેમની ચીજ વસ્તુ લઈ ઠેકાણે રાખવી તે અમિugવન. તેમને વંદન કરવું તે તિવિના. તેમની આજ્ઞા સાંભળવા તૈયાર રહેવું તે
SR No.522026
Book TitleBuddhiprabha 1911 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size949 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy