Book Title: Buddhiprabha 1910 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522011/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Reg. No. 8 8 8 . શ્રીજૈન શ્વેતાંબર મૂર્તિપજ કે બેડીંગના હિતાર્થે પ્રકટ થતું. सर्व परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् ।। एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ॥ (LIGHT OF REASON.) ને જ બોદ્ધમભા. ન૧૫ થ. नाहं पुद्गलभावानां कत्ताकारयिता न च । नानुमन्तापि चेत्यात्म-ज्ञानवान् लिप्यत कथम् ।। પ્રગટકત્તા, અયાતમજ્ઞાન પ્રસારક મંડળ. વધુ વસ્થાપક શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજ કે બોર્ડીંગ; નાગારીસરાહુ-અમદાવા વાર્ષિk લવાજમ-પેરિટેજ સાથે રૂ. ૧-૪-૦, સ્થાનિક ૧-૦એમઢાવા૪. શ્રી ‘સત્યવિજય’ પ્રેસમાં સાંકલચંદ હરીલાલે છાપ્યું. Page #2 -------------------------------------------------------------------------- ________________ વિષય પર ૩૪૩ વિષયાનુક્રમણિકા - પૃષ્ઠ. | વિષય દયો. ૩૨૧ બોડીંગ પ્રકરણ ગુરૂધ (દયારન ) ૩૨૨ જૈનધાર્મિક જ્ઞાન , ૩૫. સિદ્ધ ક્ષેત્ર ૩૩ ૦ | જૈનધાર્મિક જ્ઞાન જ્ઞાનથી થતા ચેતન શક્તિ ૩૩૭ કાયાદા જ્ઞાનનું માહાતમ્ય ••• ૩૪૮ દાન ••• ૩ ૩૯ | ગાયકવાડ કેળવણી ખાતા તરફથી ઇનામ તથા લાયબ્રેરી માટે મજુર થયેલ" ગુરદર્શન જેમાં દાન, શીળ, ક્ષમા, વૈરાગ્ય, વીર્ય, ધ્યાન અને જ્ઞાન એ સાત સગુણા ઉપર બહુજ અસરકારક શિલિમાં દષ્ટાંત સહિત વિવેચન કરવામાં આવ્યું છે આ ગુરૂદર્શનમાં ઉચ્ચ જીવન ગાળવાને અત્યંત ઉપયોગી વ્યવહારિક સુચનાઓ ( Practical hints ) આપવામાં આવેલી છે. તેનું હિંદી ભાષાંતર પણ છપાઈ તૈયાર છે. કીમત ૦-૬-૦. બુદ્ધિપ્રભાના ગ્રાહકોને ૦-૪-૬ પાચ્ચેજ સાથે. પુસ્તક મળવાનું ઠેકાણું -બુદ્ધિપ્રભા ઓફીસ-અમદાવાદ, ઝવેરીલલ્લુભાઇ રાયચંદ હામફાર ઇન્કયુરેબલÈપર્સ. અમદાવાદ, - જે લોકોના રાગ કોઈપણ રીતે મટી શકે તેમ ન હોય, તેવા અસાધ્ય રાગવાળા ગરીબોને મદદ કરવાને ઉપર જણાવેલી ઈસ્પીટાલ તા. ૧૩ જાનેવારી સને ૧૯૦૯ ના રાજ અમદાવાદના મહેરબાન કલેકટર સાહેબને હાથે ખોલવામાં આવી છે. તેને જે કંઈ મદદ માપવામાં આવશે તે આભાર સાથે સ્વીકારવામાં આવશે. મદદની રકમ નીચે શીરનામે મોકલી આપવી. ૮૮ બુદ્ધિપ્રભા 'આફીસ, નાગરીશારાહ, અમદાવા. Page #3 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason.) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहयोतकम् ।। सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गानवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । જો સૂર્યસમાજ હિમા મારિ II વર્ષ ૧ લુ તા. ૧૫ મી ફેબ્રુઆરી સન ૧૯૧૦, અંક ૧૧ મિ. યા. ગઝલ, દયાના ઉચ્ચ સિદ્ધાંતે, ખરેખર જ્ઞાનિ જાણે દયાથી શાંતિ છે સાચી, ખરેખર જ્ઞાનિયે માણે. દયાની વાત છે સાચી, રા હું તેહમાં રાચી; દયાવણ ખૂબ અંધારૂ, દયાવણુ કર્મ નહિં ન્યારૂ દયા એ ધર્મ છે મેટે, દયાવણ ધર્મ છે બેટા, દયાવણ મિક્ષ નહિ કયારે, દયાવણ ધર્મને હારે. દયાવણ ધર્મ નહિ કેઈ, વિચારે જ્ઞાનથી જોઈ જીવે છે જીવવતુ હાલા, વિચારે શાંતિ સુખમાલા. જી. સહુ મિત્ર છે મારા, સ્વભાવે સિદ્ધસમ ધાયા; દયા છે દ્રવ્યને ભાવે, વિચારે મુક્તિસુખ થાવે. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ નહિ કાઈ કાઇનું વેરી,, નહિ કાઇ કાઇન' ઝેરી; દયાના ભાવથી દેખું, દયાના ભાવથી લેખું. ચિદાનંદ તારવા માટે, દયાની વાત શિર સાટે; બુદ્ધયબ્ધિ ચિત્તમાં ધારી, અનંતુ સુખકરનારી. ગુરૂબાધ (દચારત્ન.) (અનુસંધાન ગયા અંકના પૃષ્ઠ ૨૯૬ થી.) (લેખક:મુનિશ્રી મુદ્ધિસાગરજી મુ. પાલીતાણા. ) અ દયાના અપેક્ષાએ અનેક ભેદ પડે છે-નશાસ્ત્રામાં દયાના ભેદોનું ત્યંત મ દૃષ્ટિથી વર્ણન કર્યું છે–દયાના મુખ્યતાએ બે ભેદ પડે છે. વ્યયા અને ભાવદયા. તેમાં જીવેાના પ્રાણાનું રક્ષણ કરવું તેને દ્રવ્યયા કહે છે અને વના જ્ઞાનદર્શન ચારિત્રાદિભાવ પ્રાણાનું રક્ષણુ કરવું તેને ભાવયા કહે છે. દ્રવ્ય દયાથી જીવ પુણ્યાદિક પ્રાપ્ત કરી ઉત્તમર્ગત પ્રાપ્ત કરે છે અને ભાવક્રયાથી જ્ઞાનદર્શન ચરિત્રાદિ લક્ષ્મી પામી મોક્ષ પ્રાપ્ત કરે છે. દ્રવ્ય દયાના કરનારા સભ્યષ્ટિ અને મિથ્યાદષ્ટિ જીવા પણ હોય છે. અને ભાયાના કરનારા તે સમ્યગ્દષ્ટિજીવે હૈાય છે. દ્રવ્ય દયાથી આત્મા ભાવદયાને પામી શકે છે, સમ્યક્ત્વરનની પ્રાપ્તિ વિના ભાવદયા હેાઈ શકતી નથી-પેાતાના આત્માનું સ્યાદાદદષ્ટિથી સ્વરૂપ એ ળખતાં ભાવદયા પ્રાપ્ત થાય છે. ભાવદયા કરનારા વ ચઉદરાજ લેાકમાં વર્તનારા જીવાને અભયદાન અર્પે છે. ભાવદયા બે પ્રકારની છે સ્વભાવાયા અને પરભાવદયા-પેાતાના આત્માની જ્ઞાનાદિ ગુણથી ઉન્નતિ કરવી-આત્માના સહજ રૂપમાં રમણતા કરવી તે સ્વકીય ભાવયા કહેવાય છે અને અન્ય માત્માને તત્ત્વમેધ આપીને સમ્યક્ ત્વને લાભ આપવા તે પાયા કહેવાય છે-દ્રવ્યઢયાના આશય ભેદે અનેક ભેદી હાય છે, પેાતાના પ્રાણાની રક્ષા કરવી તે સ્વદ્રવ્યા અને પરઆત્માએના પ્રાણાની રક્ષા કરવી તે પરદ્રવ્યદા જાણુવી-તેમજ દયાના અપેક્ષાએ અનેક ભેદ પડે છે. ૬ દ્રવ્યયા કરતાં ભાવદયા અનંત ગુણ હિતકારક છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ ITI દયાના . ભેદ છે. વ્યવહારા અને નિશ્ચયદ્રથા સર્વ વાની અનેક બાહ્ય ઉપાસેથી દયા કરી તે વ્યવહાર યા કહેવાય છે અને આત્માને કર્મથી રહિત શુદ્ધ કરવા જે ધ્યાના પરિણામ થાય છે તેને નિશ્ચય દયા કહે --દ્રવ્યઢયા તે ધણીવાર થ. પણ ભાવદયાની પ્રાપ્તિ વિના ભવને અત આવ્યા નહીં દ્રવ્યયા અત્યંત ઉપયેગી છે પણ ભાવ દયાની પ્રાપ્તિ થાય ત ભવાંત થાય, ભાવ યા વિના પરમાત્મા થઈ શકાતું નથી. ભાષા ળતાં દ્રવ્યા ! સહેજે પળાય છે. ભાવ ધ્યાની પ્રાપ્તિ માટે આત્મ નની આવશ્યક્તા છે. ભાવયા વિના મુક્તિનું સુખ પ્રાપ્ત થતું નથી. માટે શાસ્ત્રકારે સ્થળે સ્થળે ભાવ દયાની આવશ્યક્તા જણાવે છે, ભાવ દયારૂપ સૂર્યની આગળ દ્રવ્યયાતા એક મદ્યાત (આગીઆ) સમાન છે. ચતુર્થ ગુણુ સ્થાનકથી ભાવદયાની પ્રાપ્તિ થાય છે, શ્રીવીરપરમાત્માએ સદુપદેશદ્વારા સકલ સંધને ભાવયાની પ્રાપ્તિ માટે મુખ્યત: પ્રયાસ કર્યેા છે. ભુજહું મુજહું. આવપામ મેધપામ. આ પ્રમાણે શ્રીવીરનાં વાકયે ભાવદયાની અત્યંત આાવશ્યક્તા જણાવે છે, શ્રુત જ્ઞાનનું ભણવું ભણાવવું પણ મુખ્યતાએ ભાવદયાને માટે હોય છે. અરે આત્મા ને હને વિવેચક્ષુ ઉડમાં હાય તે! ભાયા માટે યત્ન કર. સદ્દગુરૂનુ સેવન કરી ભાવદયાની પ્રાપ્તિ કર. ભૂતકાળમાં જે જે વા સિદ્ધ થયા, થાય છે અને શો તે સર્વ ભાવઘ્યાના ખળથી અમે ધવા.અરિહંત સિદ્ધ આચાયૅ ઉપાધ્યાય અને સાધુની પદવી પણ ભાવદયાથી પ્રાપ્ત થાય છે. સ્થૂલ દૃષ્ટિવાળા જ્વાથી ભાવદયા તરફ લક્ષ ન આપી શકાય તેથી તેમાં તેની સ્કૂલમતિના દેવ છે. ત્રણ કાલમાં પણ વિચારતાં માલુમ પડે છે કે ભાવદયાના પાળનારા અલ્પ હોય છે, મિથ્યાદષ્ટિ કરતાં સમ્યગ્દષ્ટિજીવા અલ્પ હોય છે અવે સ્વાભાવિક નિયમ છે, જે ભવ્યેા અન્ય જ્વાને સમકિત (સમ્યકત્વ) અર્પે છે તે જીવા ભાવદા કરનારા જા ણવા. ભાવદયા કરનારના ત્રણ કાલમાં પણ અનેક ઉપાયાથી પ્રભુપકાર થઇ રાકતા નથી. દ્રવ્ય કરતાં અન્ય જીવની હિંસા થઇ શકે છે પણ ભાવધ્યામાં તે તેમ હાઇ શકતુ નથી. પ્રત્યેક જીવને જૈનધર્મની સમ્યક્ જે પ્રાપ્તિ કરાવે છે તે ભાવયાના લાભ ખરેખર પ્રાપ્ત કરી સર્વ કર્મના ક્ષય કરી પરમપદ પ્રાપ્ત કરે છે ભાવદયાના દાંતા મુક્તિ ગએલા સર્વ જીવે જાણવા. પા જ્ઞા દ્રવ્યદયાનું વર્ણન તે મહાત્માએ સ્થૂલ બુદ્ધિવાળાઓને બાધ થવા માટે અનેક શાસ્ત્રમાં યુક્તિપૂર્વક કર્યું છે; દુયાના સબંધમાં શ્રીયેગ શાસ્ત્રમાં નીચે પ્રમાણે સ્વરૂપ બતાવ્યું છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ છો. आत्मवत् सर्वभूतेषु, सुखे दुःखे मियापिये. चिन्तयन्नात्मनो निष्ठां, हिंसा मन्यस्य नाचरेत् ||१|| સર્વ ભૂતમાં સુખ દુખ, પ્રિય, અપ્રિયમાં આત્માની પિઠે સર્વમાં દેખતો ભવ્ય પ્રાણુ અન્યની હિંસા કરે નહીં . હિંસા વિદાય , વિજ્ઞાન પિહિ. સુકાવાર પિતા, તા લુછવિનારિન (૧) दमो देव गुरुपास्ति दानमध्ययनं तपः सर्वमप्य तदफलं, हिंसां चेन्न परित्यजेत् ॥ २ ॥ વિઘશાંતિ માટે કરેલી હિંસા પણ વિઘમાટે થાય છે આથી એમ ભવ્ય એ સમજવું કે-જે લેક, કોલેરા પ્લેગ વગેરે થાય છે ત્યારે દેવીના ભોગ માટે બકરાં પાડા વગેરેની હિંસા કરે છે પણ ખરેખર તે અજ્ઞ લાકે ભૂલે છે. કુલાચારની બુદ્ધિથી કરેલી હિંસા પણ ફૂલનો નાશ કરનારી થાય છે. પાંચ ઇંદ્રિયનું દમવું, દેવ ગુરૂની સેવા, સુપાત્રે દાન દેવું, ધર્મ શાસ્ત્રનું ભણવું, તપશ્ચર્યા કરવી, યાદિ સર્વ કર દયાવિના નિષ્ફળ છે. દયાવિના સર્વ ધર્મ કરણ નિષ્ફલ જાણવી. કેટલાક લોકો દયાને માટે ઉચ્ચ વિચાર ધરાવતા નથી તે આત્માની ઉચ્ચ સ્થિતિ કરી શક્તા નથી. વંશ ક્રમથી આવેલી હિંસાને પણું ભવ્ય જીવોએ ત્યાગ કરવો જોઈએ કહ્યું છે કે – अपि वंशक्रमायाता, यस्तु हिंसा परित्यजेत् . स श्रेष्ठः सुलसइव, काल सौकरिकात्मजः १ વંશ ક્રમાયાત હિંસાને જે ત્યાગ કરે છે તે કાલસેકરિપુત્ર તુલસની પેઠે શ્રેટ જાણવો. પૂર્વે રાજગૃહી નગરીમાં કાલસ સુલસનું ચરિત્ર. કરિક નામને કસાઈ રહેતે હતિ. તેને પુત્ર સુલસ હતો. કાલસાકરિક કસાઈ પિતાની જ્ઞાતિના પાંચ કસાઈમાં મેટા હતા. તેના પુત્ર સુલસને અભયકુમારની સાથે મિત્રતા હતી. અભયકુમારની સંમતિથી સુલસ જૈનધર્મ પામ્ય, શ્રાવક , શ્રેણીક રાજાએ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૫ વા છતે પણ કાલસંકરિક કસાઈ નિત્ય પાંચ પાંડ મારવા લાગે. રા પ્રધાનના પરિણામ યોગે કાલસોકરિકકસાઈ મૃત્યુ પામી સાતમી નરકમાં ગ. સુલના પિતા મરણ પામવાથી સર્વજ્ઞાતિ વગે ભેગા થઈ તુલસને કહ્યું કે, હે સુલસ નું હારા પિતાનું પદ ગ્રહણ કર અને પશુઓનો વધ કરી કુટુંબનું પાપણ કર. જ્ઞાતિવર્ગનું આ પ્રમાણે કથન સાંભળી સુલસ કહેવા લાગ્યો કે, હું શી રીતે કુટુંબનું પિપણ કરૂં જ્ઞાતિવગે કહ્યું કે જીવોની હિંસા કરીને જ-સુલસે વિચાર કરીને કહ્યું કે પ્રાણીઓના વધથી ભેગું કરેલું ધનતે નમે સર્વ ભેગા મળીને ખાશે અને પાપ થાય તે તો હારે એકલું ભેગવવું પડે તેનું કેમ! શું તમે પાપમાં ભાગ પડાવી શકશે ? જ્ઞાતિવર્ગ ત્યારે કહેવા લાગ્યું કે પાપમાં પણ ભાગ હેચીને લેશું-સુલશે મનમાં વિચારીને પિતાના પગ ઉપર છરો માર્યો તેથી લેહી દડદડ નીકળવા લાગ્યું, વેદનાથી બૂમો પાડવા લાગ્યો અને જ્ઞાતિવર્ગને કહેવા લાગ્યો કે, અરે સગાં વહાલાંઓ મહેને અત્યંત વેદના થાય છે, માટે હુને થતી વેદનામાં ભાગ પડાવો, સુલસનું આવું સયુનિક વચન શ્રવણ કરી જ્ઞાતિવર્ગ કહેવા લાગ્યો કે, અરે વેદના શું કોઈનાથી કંઈ શકાય ? ત્યારે સુલસ કહેવા લાગ્યો કે અહે ત્યારે તમે - મને લાગતા પાપમાંથી ભાગ ક્ષિ રીતે પડાવી શકશો. સુલસના વચનથી - વૈજ્ઞાતિવર્ગ મૌન રહ્યો, ત્યારે સુલસ કહેવા લાગે કે, અરે માંસના લાલચુ એ તમે પાપની બુદ્ધિથી કંઇ પણ સત્યાસત્યનો સુલસને ઉપદેશ, વિચાર કરી શકતા નથી, અરે તમે કેમ વિચાર કરી શકતા નથી વંશપરંપરાથી કરવામાં આવેલી હિંસા પાપરૂપ ફળ આપ્યા વિના કદી રહેવાની નથી તમારા હિંસાના વિચારનું ફળ તમને મળ્યા વિના કદી રહેનાર નથી. ત્રણ કાલમાં પણ હિંસાથી ધર્મની ઉત્પત્તિ થઈ નથી અને થવાની નથી. જે જીવ જેવાં કર્મ કરે છે તેવાં ફળ તે ભોગવે છે. હિંસાના કરનારા અનેક જીવો નરકમાં જાય છે અને જશેઆ પ્રમાણે સુસસે ઉપદેશ આપે છે. તુલસ, જીવ દયા પાલી સુ. ગતિ પામ્યો. તે પ્રમાણે જે જેવા જીવદયા પાળે છે તે પણ સુગતિ પામે છે. પોતાનું માંસ કે ખાવા ધારે તો પિતાના મનમાં જેવું લાગે છે તેવું જ અન્યોને પણ લાગે છે. માંસના ભાકેથી જગમાં પાપની વૃદ્ધિ થાય છે અને તેથી અનેક પ્રકારના રોગે ઉદ્દભવે છે. જે દેશમાં પુષ્કળ ની હિં* સા કરવામાં આવે છે ત્યાંના લોકો ઉપર અનેક પ્રકાહિંસાથી રેગોની રનાં દુઃખના વાદળાં તૂટી પડે છે. હિંસાથી અનેક ઉત્પત્તિ થાય છે. કાલેરા પ્લેગ વગેરે દુષ્ઠ રોગ ફાટી નીકળે છે જવા લામુખી પર્વ ફાટવાથી દેશના દેશ અને નગર ગામે Page #8 -------------------------------------------------------------------------- ________________ ટાઇ જાય છે. જે લેકે હિંસાના ધંધા કરે છે તે અંતે માનસિક ખરાબ સ્થિતિ ભેગવીને દુર્ગતિમાં અવતરે છે હિંસાના કરનારા છો આખી દુનિયામાં અશાંતિ ફેલાવે છે. જેમ એક તળાવમાં કોઈ છોકરો જેથી પત્થર કે કે છે તો આખા તળાવમાં તેથી કુંડાળાં થાય છે તેમ કોઈ જોસભેર હિંસાના પરિણામથી હિંસા કરે છે તે અનેક મનુષ્યો ઉપર હિંસાની અસર કરે છે, હિંસક જે જે પ્રાણીઓને મારી નાંખે છે તે તે છજેની હિંસા કરવા- વોની સાથે તે ઘેર બાંધે છે અને તેથી પરભવમાં મને માંઆવેછે તે છ રનારા છે અનેક પ્રકારે વૈરવાળવા પ્રયત્ન કરે છે. પણ હિંસકની સાથે શ્રી વીરભગવાને પૂર્વ ભવોમાં જે જે જેને તાનાવિર બાંધે છે. તર્જતા કરી હતી તેવા એ વીરપ્રભુ સાથે વૈર બાંધીને તેમને ઉપસર્ગો કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. શાસ્ત્રોમાં આ સંબંધી અનેક દાતા જણાવ્યાં છે જીવની હિંસા કરનારાઓની ઉન્નતિ થઈ શકતી નથી. ખરા આનંદથી ઘાતકો દૂર રહે છે, પરમશાંતિનું તેઓ સ્વનિમાં પણ દર્શન કરી શકતા નથી. હિંસકે કરવિચારથી અનેક પ્રકારનાં કર્મ બાંધે છે. હિંસા કરવાથી આ જગમાં કઈ દેશની કદી ઉન્નતિ થઈ નથી અને થવાની નથી, કેહિસાથી કે દેશની ટલાક કહે છે કે, હિંસક શાંતપ્રજાને જીતી પોતાના ઉન્નતિ થઈ નથી. કબજામાં લે છે. આ પ્રમાણે તેમનું બોલવું યુક્તિહીન છે. હિંસકે જે અન્ય હિંસકે જીતે છે. જેમ જેમ બળવાન હિંસક હોય તે અન્યને જીતવાને. જ્યારે આમ થશે ત્યારે દેશમાં મારામારી, કલેશ, વિર, અશાંતતા ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામવાની અને તેથી દેશની પાયમાલી થવાનીજ માટે હિંસાથી દેશની ઉન્નતિ થાય છે. એમ કહેવું તે આકાશ કુસુમવત અસત કરે છે. હિંસાપ્રતિપાદ શાસ્ત્રો બનાવીને પાપી જીવો વિશ્વાસીઓને નરક ગતિમાં ખેંચે છે કહ્યું છે કે, ઋત. विश्वस्तो मुग्धधीलोकः पात्यने नरकावनौ. अहो नृशंस लोभाचे हिंसा शास्त्रो पदेशकैः ।।१॥ यदाहुः यज्ञार्थ पशःपृष्ठाः, स्वयमेव स्वयंभुवा. यज्ञोऽस्यभूत्यै सर्वस्य तस्माद् यज्ञे वधोऽवधः ॥२॥ Page #9 -------------------------------------------------------------------------- ________________ मधुप च यज्ञेच, पिध्ये दैवत कणि . और पशवो हिंस्या मान्यत्रेत्य ब्रवीन्मनुः ॥3॥ एष्वथेषु पशून् हिंसन, वेदत स्वार्थविद् द्विनः आत्मानंच पशुंश्चैत्र, गमयस्युत्तमां गतिं ॥ ४ ॥ ये च : क्रूर कम्र्माणः शास्त्रं हिंसोपदेशक क्वते यास्यन्ति नरके, नास्तिकेभ्योऽपिनास्तिकाः ।।५।। देवोपहार व्याजेन, यज्ञ व्याजेन ये ऽथवा..। नन्ति जंतून् गतधृणां, घोरते यान्ति दुर्गतिं ।। ६ ॥ હિંસાના શાસ્ત્રાના ઉપદેશવ ભોળા માણસે ભરમાય છે. કેટલાતો કહે છે કે પ્રભુએ પિતાની ઇચ્છાએ યજ્ઞના માટે પશુઓ બનાવ્યા છે અને પણ સર્વની ઉન્નતિ માટે થાય છે માટે યજ્ઞમાં વધ કરવામાં આવે છે તે અવધ છે એમ જે મનુષ્યો કહે છે તે ખરેખર અજ્ઞ છે. ઇશ્વરને જગત બનાવવાનું કંઈ પ્રયોજન નથી તેમજ યનની પણ ઈશ્વરને જરૂર નથી તો ધાનામાટે પશુઓ બનાવ્યા એમ કહેવું તે કલ્પનામાત્ર છે. મધુપ, ધન, પિરય દૈવત કર્માદિ માટે પશુઓ બનાવ્યા છે એમ મનુ કહે છે પણ તે યોગ્ય નથી. કારણ કે જ્યારે ઈશ્વર કર્તા સિદ્ધ થતું નથી ત્યારે યજ્ઞના માટે પશુઓ બનાવ્યા એમ કહેવું તે કલ્પના માત્ર છે. યજ્ઞાદિ માટે પણ હિંસા કરનારા તથા કરાવનારા ઉત્તમગતિ પામે છે એમ કહેવું તે પણ અસત્ય છે. ઈશ્વર કોઈ પણ જીવની હિંસા કરવા આના આપતો નથી. જે કર મિંજ હિંસાનાં શાસ્ત્ર બનાવે છે અને તે કઈ ગતિમાં જશે? દેવતાને ભેટના છળથી વા યજ્ઞના ળથી જે મનુષ્યો પશુ પંખીઓને નારી જે છે તેમની દુર્ગતિ થાય છે. મનુષ્યમાં જેમ આત્મા છે તેમ પશુ પંખીઓમાં પણ આમા છે, મનને જેમ જીવવું વહાલું લાગે છે અને ભયથી કરે છે તેમ પશુ પંખીઓને પણ જીવવું વહાલું લાગે છે અને તે ભયથી કંપે છે. મનુષ્પો જેમ મૃત્યુના ભયથી રૂદન કરે છે તેમ પશુ પંખીઓ પણ મરતી વખતે રૂદન કરે છે; પાપી પેટ ભરવાને માટે જે લેકે પ્રાણિયોની હિંસા કરે છે તે ખરેખર પિતાની પણ હિંસા કરે છે; અન્ય જીવોની લાગણી દુ:ખવવાથી પણ પરિપૂર્ણ જીવદયા બનતી Page #10 -------------------------------------------------------------------------- ________________ નથી. મન-વચન અને કાયાથી કંઇપણ જવની હંસા મન વચન અને કરવી નહીં તેલ મત્સ્યની પેઠે મનથી હિંસા કરતાં કાયાથી હિંસાને સાતમી નરકમાં જવાય છે. વાણીથી હિંસાનું વચન ત્યાગ કરવો જોઇએ. બેલતાં પાપ લાગે છે કાયાથી હિંસા કરતાં પણ ક મેનો બંધ થાય છે કેટલાક લોકે દવાધર્મને પાળવાનો ફાંકે રખે છે પણ મનમાં અનેકનું શું કરવારૂપ હિંસા કરે છે. અનેક મનુષ્યને સંકટમાં પાડવાના વિચારો કરે છે. બહારથી તો શાંત જેવા દેખાય છે પણ મનમાં તે કૃ-કપટ વિશ્વાસઘાત અનેક જીવની હિંસાના વ્યાપારો વગેરેથી માનસિક હિંસા કરે છે. પશ્ચાત માનસિક હિંસાના વિચારોની ધૂલ વાણી તથા કાયા ઉપર અસર થાય છે અને તેથી તેમને આ માહિંસક બને છે. જે જીવ પરનિંદા કરે છે તે પણ એક જાતની મનથી હિંસા કરે છે. અને તેથી તે દુર્ગતિમાં અવતરે છે. કેટલાક કાલિકરિની પેઠે મનથી કાયાની અશક્તિએ હિંસા કરે છે તે કંઈ દયાવાન અંતરથી કહેવાય નહીં. કેટલાક લોકો આર્તધ્યાન અને રાધાનને મનમાં ખાવી પ્રસન્નચંદ્રરાજર્ષિની પેઠે નરક યોગ્યકમ ઉપાર્જન કરે છે. કોઈપણ જીવનું મનમાં બુર ચિં. તવનાર ખરેખર હિંસક ગણાય છે. કેટલાક જે કોઈ જીવનું રક્ષણ કરતાં દયા કરતાં અન્ય ઉપર વૈરની વા મારમારાની વૃદ્ધિ કરે છે તે જ ખરેખરી દયાને મર્મ સમજી શકતા નથી. જ્ઞાન વિના જીવનું સ્વરૂપ સમજાતું નથી અને જીવોનું જે જ્ઞાની છે તે કથા સ્વરૂપ સમજ્યા વિના દયા પાળી શકાતી નથી. દશ પાલી શકે છે. વૈકાલિકમાં શાંભવસૂરિ કહે છે કે, પ્રથમ જીવાદિપઠમનાણું તએ દ- ક પદાર્થનું જ્ઞાન કરો. પરિપૂર્ણતાન વિના પરિપૂર્ણ થા સૂત્ર. દયા થઈ શકવાની નથી. જેટલું જાણશો તેટલું આચારમાં મૂકશે. જ્ઞાન વિના જે દયા દયા પોકારે છે તે ખરેખર પિતાની હાંસી અન્ય પાસે કરાવે છે જ્ઞાન વિના દયા કરતાં ઉલટી હિંસા થાય છે જે વેધને વૈદકનું જ્ઞાન નથી તે ખરેખર ઉંટવૈદુ કરી અન્ય મનુષ્યાના પ્રાણનો નાશ કરશે. જેમ જ્ઞાન વિના દયા કરે ત્યાદ પિકારનારા ઉ દયા આશય સમજી શકતા નથી. જ્ઞાન વિના દયા કરતાં એક ડોશીની પિંડે ઉલટી જીવની હિંસા થાય છે તે દૃષ્ટાંત જણાવે છે,– એક નગરમાં એક ડેશી રહેતી હતી, તે અજ્ઞાન હતી તેના ફળ Page #11 -------------------------------------------------------------------------- ________________ યામાં એક પુરાણ કથા વાંચવા આવ્યા. પુરાણ એક ડોશીએ કરે કહ્યું કે દયા ધર્મકા મલ હે પાપમલ અભિલી દયા.. માન તુલસી દવા ન છાંડીએ જબલગ ઘટમેં પ્રાણ. દયા તેજ ધર્મનું મૂળ છે, સર્વ દેવોની દયા કરવી. દયા કરવાથી ભગવાન રાજી રહે છે. આ પ્રમાણે પુરાણીનું વચન છેશીએ સાંભળી નિશ્ચય કર્યો કે હવે આપણે જીવોની દયા કરવી. એક દીવસ ડોશી વગડામાં ગઈ હતી, ઉનાળાનો દિવસ હતો, તાપ પુષ્કળ પડતો હતો, જલ વિના દીવસ ભયંકર લાગે છે, તે સમયમાં એક ભેંસનું પાડું તરસ્યું થએલું બુમો પાડતું હતું કેશી કૂવામાંથી નહાવા માટે જલ કાઢતી હતી. ડિશીને પુરાણી બાવાનો ઉપદેશ સ્મરણમાં આવ્યો અને વિચાર્યું કે, અહે આજ દયા કરવાને ખરેખ વખત મળ્યો છે. જે હું આ પાડાને લેટે લોટે પાણી પાઈશ તો બિચારાની તૃષા મટશે નહીં માટે ખૂબ પાણી પાવું જોઈએ, એમ વિચાર કરી શકીએ ફેંકતા એવા ભેંશના પાડાને કૂવામાં નાખી દીધું અને કહેવા લાગી કે, હે પાડા ? કૂવામાં પડવું પડયું ખૂબ પાણી પીજે. બિચાર નાનું પાકું કુવામાં તરફડીઆ મારવા લાગ્યું. અંતે હેના પ્રાણ ગયા. ડોશતો દયાની ધૂનમાં હરખાતી હરખાતી ઘેર આવી, રાત્રી થતાં પુરાણ કથા વાંચવી શરૂ કરી; ડોશીએ પાકની દયા કરવાનું ડહાપણ સભા આગળ કહેવા લાગી કે આજ મેં તો પાડાને ઉંચકી કૂવામાં નાખ્યું છે તેથી બિચારું બેડું બેઠું ધુંટડે ઘૂંટડે પાણી હજી પીતું હશે. છેવટે પુરાણીએ કહ્યું કે, અરે ડોશી ! પાડું તે મરી ગયું-હજી સુધી રહી શકે નહીં. તે તો જ્ઞાનવિના દયાના બદલે હિંસા કરી. ડોશીને બહુ પશ્ચાત્તાપ છે. તેમ જે છે જ્ઞાનવિના દયાના ખાં કહેવાય છે તે ઉલટી દુર્ગતિ ભજનારા થાય છે. દયાની સૂક્ષ્મ વાત છે. પિતાની દયા અને પરની દયા જે સમજી શકે છે તે જીવોની દયા પાળી શકે છે. એક ભેળા માણસે ગુરૂપાસે પ્રતિજ્ઞા લીધી કે, જે મનુષ્યો કંગાળ હોય તેની મારે દયા કરવી. કેટલાક દીવસ સુધી તેણે મનુષ્યોની દયા કરી એક દિવસ તે વિચારવા લાગ્યો કે અરે હાલમાં મનુ ભિખારી થતા નથી. ભિખારી થાય તે દયા કરવાનું મહારૂ છત પળે માટે ઇચ્છું છું કે ઘણુ મનુષ્પો કંગાલ થાઓ અહે કેવી દયા ! અરે અજ્ઞાની જીવ દયાને શી રીતે કરી શકે. જ્ઞાનિ પુરૂ દયાને પાળી શકે છે. અજ્ઞાનિયો ભલે દયાના ઇજારદાર બને પણ જ્યાં સુધી જ્ઞાન પામશે નહીં ત્યાં સુધી ખરેખરી દયા પાળી શકવાના નથી. જીવાદિક નવતરવ પ Page #12 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય સાતનય વગેરે સૂમ તનું પરિપૂર્ણ જ્ઞાન થતાં દયાનું સ્વરૂપ સમજાય છે. જે જે અંશે જેવા જેવા પરિણામની ધારાએ દયા થાય છે તે તે અંશે તેવું તેવું ફળ પ્રાપ્ત થાય છે. દયા વ્રત પાળવાને માટે અન્યત્રતો પણ છે. જો દયા નથી તો અન્યવત ફળ પ્રદ નથી. દયાદેવીના સમાન અન્ય કઈ જગતમાં પૂજ્ય નથી. દયાના સમાન અન્ય કોઈ સુખ આપનાર નથી. દયા વિના જગતમાં શાંતિ પ્રસરની નથી. દયા વિના મનુષ્ય શોભી શકતો નથી દયાને માટે સાધુ તથા શ્રાવકનાં વ્રત પાળવાં પડે છે; ને તમે દયામય છે તે વનમાં જવાની જરૂર નથી. જે ઉદયમાં દયા નથી તે વનમાં જઈને શું કરશે. જો તમે દયાની ઉચ્ચ કોટી પર આવ્યા નથી તો ભલે તમે મૂર્તિની નદીઓની યાત્રા કરો, દયા વિના તમને કંઈ પણ ફાયદો થવાનો નથી. લક્ષ્મી વિના પણ તમે દયાથી ઉત્તમ ધર્મ કરી શકશો. દવાના ઉચ્ચ પરિણામથી તમે સિદ્ધ બુદ્ધ પરમાત્મા થશે. જો તમે ફક્ત દયાને પાળશે તે અનેક ચમકારોનું ઘર થશે. જે જે છ મુક્તિ પામ્યા અને પામશે તે દયાના પ્રતાપથીજ સમજશે, જેમ જેમ દયાનું અંતરમાં ઉરચ વર્તન રાખશે તેમ તેમ અનેક પાપથી મુક્ત થશે. ઉપર ઉપરના ડોળઘાલુ દયાળ જે દેખાય છે તેમના હૃદયમાં તે હિંસા થતી હોય છે તેથી તેમને દયાના પરિણામને અભાવે શુભ ફળ પ્રાપ્ત થતું નથી. સર્વ જીવોનું ભલું આત્મજ્ઞાની કરી શકે છે. કારણ કે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ખરી દયાનું સ્વરૂપ સમજી શકે છે. સર્વ જીવોનું મન વાણી અને કાયાથી ભલું કરી, સર્વ જીવો પરમસુખ પ્રાપ્ત કરો. સર્વ જીવોને પરમશાંતિ વ-ઇત્યાદિ દયાની ભાવના પિતાના આત્માને પરમાત્મા બનાવે છે, જે પિતાના આત્માને જ્ઞાનદર્શન પ્લાન સમાધિથી ભાવે છે તે પરમાત્મા થાય છે અને તે સર્વ જીવોની પરમ દયા કરે છે, એવી દયા સર્વ જીવોને પ્રાપ્ત થાઓ. ૐ શાન્તિઃ ૨. સિદ્ધ ક્ષેત્ર શ્રી સિદ્ધાચલ તીર્થની યાત્રા. ( લેખક. મુની બુદ્ધિસાગર---પાલીતાણા ) શકુંજય મે તીર્થ નહિ, રૂપભ સમે નહિ દેવ. ગિામ સરખા ગુરૂ નહિ, વળી વળી વંદુ તહ. Page #13 -------------------------------------------------------------------------- ________________ 33 નાંમત્તરૂપે ગણાતા પ્રત્યેક તીર્થાંનું સયન યદિ આત્માના ગુણાના પ્રકાશ માટે થાય તે તે અત્યંત ઉપકારી છે. શાસ્ત્રમાં બે પ્રકારનાં તી કહ્યાં છે. જંગમ તી અને સ્થાવર તી પ્રથમ જંગમ તીર્થં તે સાધુ સાધ્વી કૈવલી વગેરે. સ્થાવર તીથ જડ હોય છે, પણ તે ચૈતન્ય શક્તિ ખીલવવા નિમિત્ત રૂપે ઉપકારી હોય છે, જ્યાં જ્યાં તીર્થંકરાનાં, સામાન્ય કૈવલીએનાં સાધુઓનાં નિર્વાણદિ થયાં હૈાય તે તી ગણાય છે. આવાં સ્થાવર તીર્થો પર્વત તરીકે ધણાં છે. તેમાંનું સિદ્ધાચલ ઉત્તમ તીર્થ ગણાય છે. સિદ્ધાચલ ઉપર અનેક જીવા મુક્તિ પામ્યા તેથી ત્યાં જવું જોઈએ. સર્વ જાય છે માટે આપણે પણ જવું એમ ગાડરીયા પ્રવાહથી જનારા જ્ઞાનન્ય વે। સ્થાવર તીર્થોની સેવનાથી વિશેષ ફળ મેળવી શક્તા નથી. સ્થાવર તીને પૂજવાના મુખ્ય ઉદ્દેશ એ છે કે આત્માના સગુણા પ્રાપ્ત કરવા. સિદ્ધાચલ ઉપર ઘણા જીવા મુક્તિ પામ્યા ત્યાં તેમના આત્માની સાથે લાગેલાં શુભ પુદ્ગલા ખર્ચ્યા હોય તેને સ્પરું થવાયી શ્રદ્વાળુ પુશ્મની બુદ્ધિ પ્રઃ સુધરે છે. તેમજ ત્યાં જે જે જવે મુક્તિ ગયા હૈાય તે તે વેનાં ચરિત્ર સહેજે સ્મરણમાં જ્ઞાનિયાને આવે છે તેથી જ્ઞાતિ પુરૂષે આત્માના ગુણે પ્રતિ ઉપયેગ રાખે છે. સિદ્ધાચલ છે પ્રકારે છે. ૧ દ્રવ્ય સિદ્ધા ચલ અને બીને ભાવ સિદ્ધાચલ તેમાં દ્રવ્ય સિદ્ધાચલ પર્વત છે. જ્ઞાતિચાના પવિત્ર સ્પથી પવિત્ર થયેલા ડુંગર છે. અને ભાવતી આત્મા છે, દ્રવ્યતી સાપેક્ષાએ કારણ છે અને તે આત્માથી ભિન્ન છે. દ્રવ્ય સિદ્ધાચલ પર્વતથી આત્મા તથા માન્ન ભિન્ન છૅ. દ્રવ્ય દ્રિાચલ પર્વતમાં કઈ ચેતન્ય ગુણ નથી વા તે ક ંઇ વિનતિના અર્થ સમજી શકતા નથી પણ તેની પાસે જઈ સ્પર્શ કરી ત્યાં મુક્ત ગએલા જીવાના ગુણાનું મરણુ કરવુ તેજ કુલપ્રદ છે. દ્રવ્ય સિદ્ધાચલ પર્વતને એમ કહેવામાં આવે કે તું મારાં પાપનો નાશકર. વાસ્તુ મુક્તિ આપ. આમ કહેવુ તે ભગવાનના સ્થાપના નિક્ષેપાની અપેક્ષા વિના તે અયાગ્ય છે. નિમિત્તરૂપ સિદ્ધાચલ પર્વતને સેવવાના મુખ્ય ઉદ્દેશ ખરેખરા જ્યાં સુધી સમજવામાં આવ્યા નથી ત્યાં સુધી જ્ઞાનવિના ગ્રંથી ભેંદ્ર થઈ શકે નહી. સિદ્ધાચલ પર્વતા નિમિત્તરૂપે અપૂર્વ ક્રિમા શાસ્ત્રમાં કહ્યા છે, તે નાનિયેાને માટે છે. શ્રા શુઓને માટે છે. આત્માર્થિ નિયેજ એ વાક્યને આચારમાં મૂકી તેનુ મૂળ આસ્વાદી શકે છે. ઇશ્વર કાં વાદિયા જેમ ધરને તારવા માટે વિનંતિ કરે છે તેમ અન જૈનો સિદ્ધાચલ પર્વતની તેવીજ રીતે અપેક્ષા સમજ્યા Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨ વિના વિનંતી કરે છે તેથી શું તેમને સિદ્ધાચલ પર્વત તારી શકે? સિદ્ધાચલ પર્વતની યાત્રા કરવાનો મુખ્ય ઉદ્દેશ આત્માના ગુણે ખીલવવા માટે છે. ત્યારે હવે પ્રશ્ન થશે કે કવ્ય સિદ્ધાચલ જે પર્વતરૂપ છે તેની યાત્રા પ્રત્યેક જીવે શી રીતે કરવી. તેના ઉત્તરમાં કહેવાશે કે ભવ્ય છાએ પ્રથ મત સિદ્ધાચલના સ્પર્શનથી શું મળે છે તથા ત્યાં સિદ્ધાચલ પર્વતની જઈ શું કરવું. શું વિચારવું, શુંબેલવું, આત્માને થાવા કેવી રીતે લાગતાં કર્મ કેવી રીતે અટકાવવાં તેનું જ્ઞાન લેવું કરવી. જોઈએ, જ્ઞાન વિના ગાડરીયા પ્રવાહમાં તણાતાં અનંત કાળ ગો માટે સમ્યગજ્ઞાન કરવું જોઇએ. શ્રી ઉપદેશ રત્નાકરમાં મુનિ સુંદર સૂરિ મહારાજા લખે છે કે – पारण अणन देउल, निपापडिमार कारियाइ जीवेण, असमंजसवित्तए, नहु सिद्धो दसण लवोवि ॥१॥ પ્રાયઃ આ જે અનંત દેરાસરો બનાવ્યાં તેમ અનેક જિનપ્રતિમાઓ ભરાવી તોપણ અસમંજસ વૃત્તિથી દર્શનને લેશમાત્ર પણ સિહ નહિ. આ ગાથાનો અર્થ બરાબર વિચારે. આમાનું સન્મજ્ઞાન થયા વિના અસમજસવૃત્તિ ટળતી નથી માટે ભવ્ય એ આત્માનું સમ્યગ્ન ન કરી નિમિત્ત સિદ્ધાચલની સેવના કરવી જોઈએ. સિદ્ધાચલ પર્વતની અત્રત મુખ્યતાઓ સેવના છે. પણ સમજવું કે સેવનનો ભિન્ન ભિન્ન સ્થળે ભિન્ન ભિન્ન અર્થ થાય છે જ્યાં જે અર્થ ઘટે તે અર્થ લે. શ્રાવક શ્રાવકાઓએ સિદ્ધાચલ પર્વતની યાત્રાએ જતાં વિચાર કરવો કે અન્ય સ્થળે કહેલું પાપ, તીર્થની સેવનાથી છૂટે પણ ત્યાં ફક્ત જવા માત્રથી નહિ. પણ ત્યાં જઈ શુભ આચારો તથા વિચારોથી છૂટે છે એમ ખૂબ લયમાં રાખવું. સિદ્ધાચલ જઈ કોઈ જીવ સાથે કપટ કરવું નહિ. કેઈની સાથે કલેશ કરે નહિ. કોઈની સાથે કામના વિચાર કરવા નહિ. દેશ જાતિના વિચારોને પરિહરવા સાધુ અગર સાવાઓની નિંદા કરવી નહિ. પ્રતિદિન સદ્દગુરૂ પાસે સદુપદેશ શ્રવણ કરો. નકામા બેસી રહેવું નહિ. જ્ઞાનચર્ચામાં જીવન ગાળવું. વૈરાગ્યનાં પુસ્તકો વાંચવાં. અસત્ય બોલવું નહિ. ઈત્યાદિ ગુણેને અવશ્ય ધારણ કરવા જોઈએ. ડુંગર ઉપર ચઢતાં હળવે હળવે ચાલવું જોઈએ. ચાલતાં નકામી કુથલી કરવી જોઈએ નહિ. બને તે મોન રહી ગમન કરવું તેજ ચોગ્ય છે. અને તે પગે ચાલીને જ જવું જોઇએ ડુંગર ઉપર જતાં જિન મંદિરે આવતાં સ્થિરતાથી આત્મા અને જિરૂપની સા. Page #15 -------------------------------------------------------------------------- ________________ મતાના વિચારો કરવા અનના જે દોષો ગયા, તેમાંથી હાલ પોતાનામાં કેટલા છે તેને વિચાર કરવો. એકાંત સ્થળમાં બારભાવનાના વિચાર કરવા, જનપ્રતિમાની પાસે જઈ દુર્ગણોના નાશ માટે પ્રતિજ્ઞા કરવી, સાચું બોલવાની પ્રતિજ્ઞા કરવી જોઈએ, પાપના વ્યાપાર ત્યાગ કરવા માટે પ્રતિજ્ઞા કરવી જેઇએ. જીનસ્વરૂપ થઈ છનનું આરાધન કરવા સ્થિર ઉપગથી ધ્યાન કરવું. ધમધમાં કરવી નહિ, દ્રવ્ય અને ભાવથી પ્રાણાયામ કરવા દેનો નાશ થાય તેમ વિચાર કરવો. મનમાં વિચારવું કે મારામાં કયા કયા દોષ છે તેને કેવી રીતે નાશ કરવો તે માટે યોગ્ય ધ્યાન કરી દોષોનો સર્વથા નાશ થાય તે માટે શુભ ધ્યાન ધરવું. આમાના ઉપગમાં રહેવું આત્માના ઉપયોગ પૂજા કરે. હાલે–ચાલે એસ પરમાત્માના સ્વરૂપને વિચાર કરે. કોઈનું દીલ દુઃખાય તેમ મનવચન અને કાયાનું વર્તન કરવું નહિ, સાધુ અને સાથીઓની યથા યોગ્ય ભક્તિ કરવી. આત્માનું સ્વરૂપે પ્રગટ કરવામાં ધનનો વ્યય યોગ્યતા પ્રમાણે કર શુકપાકની ટેવ ત્યાગીને છ આવસ્યકનું સ્વરૂપ આચારમાં મૂકવું. યોગ્ય સગુરૂની સેવાધારા જ્ઞાનમાં રમણતા કવી દત્યાદિ શ્રાવક શ્રાવીકાઓએ વિધિ હદયમાં ધારવી જોઈએ. સાધુ અને સાધ્વીઓએ યાત્રાને મુખ્ય ઉદેશ હૃદયમાં ધારવી જોઈએ સાધુ સાધ્વીઓએ જહાને વશમાં રાખી વિકાર થાય એવા પદાર્થો ત્યાકેવી રીતે સિદ્ધાચ• ગવા જોઈએ સુત જ્ઞાનની વૃદ્ધિ થાય તેવી રીતે પ્રવલની યાત્રા કવી. તેવું જોઈએ આમાના પરિણામ ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામે તેવી શુભ ભાવનાઓ ભાવવી જોઈએ. આહાર પાણી લેતાં દેપ લગાડવા નહિ. સંયમનો નાશ થાય તેવી રીતે તીર્થસ્થાનમાં પડી રહેવું જોઈએ નહીં. સાધુ અને સાધવીઓએ પરસ્પર લઢવું નહિ એક બીજાની નિંદા કરવી નહિ, ક્રોધ માન, માયા, અને લાભના વિચારે કરવા નહિ. નાત જાતની પંચાતમાં પડવું નહિ. સાધુ અને સાધ્વીઓએ પોતાના માટે આહાર કરાવે નહિ. કરતાને અનુમોદવા નહિ. સાધુઓએ સ્ત્રીને રાગ થાય તેવી રીતે પરિચય કરવો નહિ. નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિ સચવાય તેવા મકાનમાં ઉતરવું જોઈએ. પર્વન ઉપર ચઢતાં સારા વિચારો કરવા. પ્રતિમાની આગળ આત્મભાવના કરવી વા પરમાત્મા અને આત્મામાં શો ભેદ છે તેને વિચાર કરે. દ્રવ્ય પૂજામાં શ્રાવકોને આદેશ આપવો નહિ. ધુપકર વિલેપન કર-આમપઢ-આમ અતર પુષ્પ ચઢાવ, આ ઠેકાણે સુધારે. આભાગ સચ કરાવી. અમુકને રજા આપે. આરતી ઉતારો, મંગલદીવો ઉતારો દે. રાસર કરાવો. કિલ્લો કરાશે. અરડઓ કરે. યાદિ આદેશ વચનો પંદવા Page #16 -------------------------------------------------------------------------- ________________ નહિ, કારણ કે તેવી રીતે બેસવાથી સાધુ અને સાધ્વીઓને દેવ લાગે છે. સાધુ અને સાથીઓએ જીનમુદ્રાનું સ્વરૂપ પોતાના આત્મામાં ઉતારવું જોઈએ. ગ્રહસ્થની સાથે કલેશ કરે નહીં. ગ્રહસ્થના કાર્યમાં પડવું નહિ. શ્રાવકના કામમાં માથું મારવું નહિ. તીર્થના સ્થાનમાં વૃદ્ધિ થાય તેવી રીતે રહેવું નહિ. ધનસંગ્રહ, વસ્ત્રસંગ્રહ, પાત્ર સંગ્રહ વગેરે નો સંગ્રહ મમતાથી કરવો નહીં. સ્ત્રીએનો સંબંધ થાય તેવી ધર્મશાળામાં રહેવું નહિ. બે વખત સમજાય તેવી રીતે આવશ્યકની કરણી કરવી, જ્ઞાનધ્યાનમાં વિશેષતઃ ઉદ્યમ કરો. મહાર હારૂ કરવું નહિ. આત્મજ્ઞાન માટે સંપુરની ઉપાસના કરવી. વ્યતીર્થ કરતાં ભાવતીર્થનું વિશેષપણું ઈત્યાદિ સવર્તન રાખી સાધુ અને સાધ્વીઓ જે સિદ્ધાચલની યાત્રા કરે છે તો યાત્રાનું ફળસે છે. યવિજયજી ઉપાધ્યાય કહે છે કે ધામધુમે ધમાધમ ચલી જ્ઞાનમાર્ગ રહ્યો દૂરરે આવી રીતે જે ગાડરીયા પ્રવાહની ધામધૂમથી યાત્રા કરવામાં આવે તો ત્રણ કાલમાં મુક્તિ થનાર નથી. સ્થાવર તીર્થની પૃયતા જંગમ તીર્થથીજ થએલી છે. જંગમ તીર્થવિના સ્થાવર તીર્થની પૂજ્યતા ત્રણ કાલમાં નથી. ત્યારે હવે વિચારશો કે સ્થાવર તીથ મહામાનાં મરણ માટે, ધ્યાન માટે, નિરૂપાધિ દશા માટે ઉપયોગી છે. ધ્યાન, સ્મરણ, સપુરૂષસમાગમ, નિ રૂપાધિદશા માટે જે સ્થાવરતીર્થોનું સેવન કરવામાં આવે તે ખરેખર તેથી અત્યંત લાભ છે. તે વિના ફક્ત ચડવા ઉતરવાથી તે જ્ઞાન શૂન્યતા એ ડાળી ઉપાડનારની પિડે જીવન નિષ્ફળ જાય સ્થાવર સિદ્ધાચલ તીય છે તે આત્માને નિમિતપણે પરિણામે છે માટે તે દ્રવ્યતીર્થ સાપેક્ષબુદ્ધિથી સાધ્યદષ્ટિએ તેની ઉપાસના ઉપયોગી છે. પણ ઉપાદાન કારણને ઉદ્દેશીનેજ તે ફળદાયક છે એમ લક્ષ્યમાં રાખવું. ભાવસિદ્ધાચલ આત્મા છે. સિદ્ધ અને અચલ આત્મા નિશ્ચયથી છે. રાગ અને દ્રરૂપ શગુનો જય કરનાર આ મા છે પણ આત્મા શjજય કહેવાય છે. અસંખ્ય ભાવ સિદ્ધાચલ પ્રદેશરૂપ ક્ષેત્રમાંજ સિદ્ધપણું છે માટે આભા સિદ્ધ આત્મા છે. ક્ષેત્ર કહેવાય છે. ગિરિ (પર્વતની પેઠે સ્થિર એવો આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપથી બિરાજે છે માટે આ ત્મા ગિરિરાજ કહેવાય છે. વ્ય અને સ્થાવર નિમિત્ત તીર્થો સર્વ આત્માને ઉદેશી થયાં છે માટે નિશ્ચયનયથી આભાતીર્થ નાયક ગણાય છે મેરૂ પર્વ તની પડે આત્મા પણ ક્ષાયિકભાવે સ્થિર છે માટે નિમય નયથી આત્મા શાશ્વતગિરિ ગણાય છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ સવ તીર્થોનો રાજા આત્મા જ હોવાથી તે તીથરાજ ગણાય છે. કે ડગલું ભરે. ગિરસમ્મુખ ઉજમાલ કડી સહસ્ત્ર ભવનાં કર્યા પાપ ખપે તત્કાલ. આ દુડાનો અર્થ દિવ્ય તીર્થમાં ઘટી શકે છે તેવી રીતે ભાવ સિદ્ધાચલરૂપ આત્મામાં પણ ઘટી શકે છે. તેણે ક્ષણે આત્માના શુદ્ધ સ્વરૂપમાં ઉપગરૂપ ડગલું ભરવાથી કેડીભવનાં કરેલાં પાપનો શુદ્ધ સંવરભાવે નાશ થાય છે ભાવશત્રુજય આત્મા સમાન કોઈ તીર્થ નથી. છઠ અડમાદિક કરીને સાતવાર વા બેવાર આદિ શુદ્ધ પગના ધાને આમાં સિદ્ધાચલ ની યાત્રા ( સ્વરૂપમાં પ્રવેશ ) કરવામાં આવે તો તે જીવ મુક્તિ અવશ્ય પામે તેમાં સંદેહ નથી. આત્મારૂપ ભાવસિદ્ધાચલની શુદ્ધોપગ રમણતાની અપેક્ષાએ નવાણુંવાર યાત્રા કરવામાં આવે તે અવશ્ય જવ ત્રીજા ભવમાં મુક્તિ જાય. દ્રવ્ય સિદ્ધાચલ અને ભાવસિદ્ધાચલનો કારણ કાર્યભાવ છે તેથી જ્ઞાનીને અપેક્ષાએ નિર્મિત અને ઉપાદાન રૂપ તીર્થ સમજાતાં વિવાદ રહેતો નથી. અજ્ઞાની પશુ સમાન આત્મા છે તેથી અપેક્ષા સમજ્યા વિના લડીમરે છે. ચાર હત્યારા પાતડી તે પણ એ પિરિજાય ભાવે જીનપર ભેટતાં મુક્ત વધુ સુખ પાય. આ બાવા પણ ભાવસિદ્ધાચલ આમામાં ઘટે છે. स्थावर तीर्थ निश्चय तुं छे. प्रत प्राणी तुज दर्श करेरी. स्थावर तीर्थ पोते कौतुक, दर्शन तेहबुं रुपवरैरी. श्री. पापी अभवी दुरभवी प्रामी दर्शन स्पर्शन कबु न करेरी.. श्री सिद्धाचल नयणे निरखी, भापाथोधि भव्यतरेग. श्री. तीर्थ तीर्थ करतो भटक्यो. पण नहि आतम शान्त थयोरी. સગાનવા તૈય ાલ, મવહાવાના દૂર કરી. શ્રી. માવથ તીરથ રાગી, તૂ દા ધ્યાન ધરી. सिद्धाचल आदीवर पूनी, बुद्धिसागर शान्ति वरीरी. श्री. श्री सिद्धाचल नयणे निरखी सिद्धाचल मुनम्प लघुरी. ઈત્યાદિ વચનો વ્ય સિદ્ધાચલ અને ભાવ સિદ્ધાચલને પણ સિદ્ધ કરે છે. નિયથી સ્થિર રહેનાર સિદ્ધ પરમાત્મા છે. તેનાં જ ત્રસ પ્રાણી દર્શન ફરે તે પોતે પણ સ્થિર થઈ જાય. અર્થાત મુક્તિા સ્થાનમાં સ્થિર થાય માટે Page #18 -------------------------------------------------------------------------- ________________ કo જૈતુક એ છે કે સ્થાવર તીનાં દર્શન કરતાં ત્રસ પણ સ્થિર થાય દર્શન તેવુ ૫ વગેરી એ વાક્ય જળુવે છે કે એમાં શું તુ છે. સિદ્ધપરમાત્મા સ્થિર છે માટે સ્પિરનાં દર્શન કરતાં આત્મા પણ સાયિકભાવ પામી સ્થિર થાય. પાપી, અન્ની, અને દૂરભવી પ્રાણી દર્શન મેહનીયના નાશ કરી શકતાં નથી તેથી તે વે! માત્માનું દર્શન કરી શકતા નથી અને જે ભવ્યજીવ હાય છે તે દન માહનીયને નાશ કરી આત્મરૂપ સિદ્ધાચલનુ દર્શન નિશ્ચયનયની અપેક્ષાએ ફરે છે અને સસારરૂપ સમુદ્ર તરી જાય છે. ઉપાદાન આત્મતીર્થને ગળાવિના બાહ્યમાં ઉપાદાન તીર્થની બુદ્ધિથી ભટકતાં આમા કદી શાંત થયે નહીં પણ જેમાં સહેજ ( નેચરલ ) આનંદ રહ્યા છે એવા ભાવ સિદ્ધાચલ આત્માને દેખતાં જડ વસ્તુમાંથી સુખની બુદ્ધિ જતાં અને આત્મામાંજ સહજાત દની યુદ્ધિ થતાં સંસાર દાવાનલ દૂર ગયા. અર્થાત્ તેથી આત્મા ભિન્ન થયા. દ્રવ્યથી સિદ્દાચલ તીર્થ પર્વતરૂપ અને ભાવથી આત્મારૂપ સિદ્ધાચલ તીર્થં સમ”ન હે ભવ્યવા! તમે આદીશ્વરનુ સેવન કરે।. દ્રવ્યથી આદીશ્વર ભગવાનની સ્થાપના અને ભાવથી જયારે સતિ જીવ પાર્મે ત્યારે સકિતની અપેક્ષાએ આત્માની ઇશ્વરતાની આદિ કહેવાય છે માટે નિશ્ચયનયથી આત્માજ આદીશ્વર ર્યાં. એમ દ્રવ્ય કારણ અને ભાવ કાર્ય સાપેક્ષાએ આદીશ્વરની ભાવપૂર્જા કરતાં પરમશાંતિ ભવ્યવાઐ પામી છે અને તે અનંત કેવલ જ્ઞાનરૂપ સાગરના સ્થાનભૂત થયા તેમ જે જીવે દ્રવ્ય અને ભાવ સિદ્ધાચલની સમજીને યાત્રા કરે છે તે પણ પદ્મશાંતિ પામી જન્મ જરા અને મરણુના નાશ કરે છે અને કરશે, દ્રવ્ય અને ભાવથી સિદ્ધાચલશત્રુંજય સમજવા માટે પ્રથમ સમ્યગ્નાન પ્રાપ્ત કરવું તેઈએ સમગ્ગાનથી સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થાય છે, દ્રવ્યસિદ્ધાચલ તીર્થમાં ભાવસિદ્ધાચલની બુદ્ધિ રાખવી તે મિથ્યાત્વ છે અને ભાવસિદ્ધાચલમાં દ્રવ્યસિદ્ધાચલની બુદ્ધિ રાખવી તે મિથ્યાત્વ છે. નાંમ ઉપાદાન તીર્થં થતું નથી અને ઉપાદાન તે નિમિત્ત થતું નથી. નિમિત્ત ની સિદ્ધાચલ પર્વતની યાત્રાના લાભ જ્ઞાનિને આત્મધ્યાનમાં આવશ્યક છે. સિદ્ધાચલની યાત્રા પાપનો નાશ કરે છે આત્મસમ્મુખ ષ્ટિ રાખીને જેવા યાત્રા કરે છે તે જીવા પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. દ્રવ્પતી અનેક છે અને ભાષની આત્મા છે. આત્માની પરમામદશા કરવી તેજ સાધ્યષ્ટિ ભાવતીર્થની પ્રરૂપણા કર્મ દ્રવ્ય તીના નાશ માટે નથી તેમ દ્રવ્યતીર્થની પ્રરૂપણા Page #19 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ કંઈ ભાવતીર્થના નાશ માટે નથી. વિશેષાવશ્યમાં તીર્થ શબ્દ વડે શ્રુતજ્ઞા નનું ગ્રહણ કર્યું છે. તેમજ જેના આધાર ભૂત સાધુ તીર્થ એટલે શ્રુત સાધ્વી શ્રાવક શ્રાવકાનું પણ ગ્રહણ થાય છે. તીર્થના જ્ઞાન, ગમે તેટલા ભેદ પાડે તે પણ તેનો નિમિત્ત અને ઉપાદાન એ બે તીર્થોમાં સમાવેશ થાય છે.૧ નામ તીર્થ ૨ સ્થાપના તીર્થ ૩ દ્રવ્યતીથી ૪ ભાવતીર્થ તેમજ સાતનયથી તીર્થનું સ્વરૂપ જાણીને આદરવું વા નિલપાથી સિદ્ધાચલનું સ્વરૂપ સમજવું અને સાધ્યદષ્ટિ રાખી દર્શન મેહનીયાદિ પ્રકૃતિનો નાશ થાય તેમ પ્રવૃત્તિ કરવી. રાગપને જે જે રીતે નાશ થાય છે તે રીતે તીર્થની સેવા કરવી. ભવ્ય દ્રવ્ય અને ભાવતીથને જ્ઞાનપૂર્વક સમજી પરમાત્માની સાધ્યતા એ આત્મસ્વરૂપમાં ઉતરી સહજાનંદની ખુમારી પ્રાપ્ત કરે. સિદ્ધાચલ પર્વતનો મહિમા આગમોમાં તથા શરુંજય માહામ્પમાં હ્યો છે. સત્ય છે તેની શ્રદ્ધા કરવી સિદ્ધાચલગિરિની યાત્રા કરવાથી આત્મા પરમાત્મપદ પામે છે. ઇત્યેવં શાનિત શાન્તિ શાનિત. સંવત ૧૮૬ ૬ માગસર વદી ૧૪. મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી કૃત ચેતનશક્તિ. પ્રણમું શ્રી અરિહંત જીનેશ્વર મંગલકારી, મહિમા અપરંપાર, જગતમાં જે ઉપકારી, બ્રહ્મા વિષ્ણુ શિવ શંકર મહાદેવ વિભુ છે, શબ્દાતીત પણ શબ્દ વાએ જગમાંહિ પ્રભુ છે. પરામાં પ્રતિભાસતા, ઝટ ખરીથી વર્ણવું. ભિન્નભિન્ન સ્વરૂપનું હું જ્ઞાન પામું અભિન. ૧ પ્રારંભેલા કાર્યમાં વિન ન આવે, અને તે સંપૂર્ણ થાય, તે હેતુથી પ્રારંભમાં મંગલાચરણ રૂપ નેશ્વર દેવની પ્રખ્યકર્તા સ્તુતિ કરે છે. તે જીનેશ્વર દેવ અહંદુ ભગવાનનું નામ જ મંગલ સૂચક છે. તે કહેવાસુકારી Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રભુનો મહિમા-માહાન્ય અદ્દભુત છે. તેમનું સામર્થ કોઈના કયામાં આવે તેમ નથી. તેઓનું વર્તન સર્વથા પરને ઉપકાર કરનારું જ હતું. એવા મહાત્માઓને જન્મ હમેશાં પરોપકાર વાસ્તેજ હોય છે. તે ભગવાનને જુદાં જુદાં નામ આપવામાં આવેલાં છે, પણ વસ્તુતઃ તે સર્વ નામ જીનેશ્વર દેવને લાગુ પડે છે. પોતાના જ્ઞાન દર્શન ચારિત્ર ૨૫ સર્વે ગુણોને પ્રકટ કરનારા હોવાથી તે બ્રહ્મા (વિધાતા) છે; અથવા બ્રહ્મ–પરમતત્વનું જેમણે સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું છે, તે બ્રહ્મા કહેવાય. કેવળ જ્ઞાનના બળ વડે તે આ જગતના સવ ય પદાર્થોને જાણે છે માટે તે વિષ્ણુ છે. તે પરમ કલ્યાણ સ્વરૂપે છે, માટે શિવ નામથી સ્તવાય છે. ત્રણ ભુવનનું કલ્યાણ કરવાથી તે શંકર છે. શરિર સત્તર જાત ! રાગ ય રૂ૫ બે મોટા દુર્જય મહેલોને તે પ્રભુએ ત્યાં છે, માટે તે મહાદેવ કહેવાય છે. અને તે પોતાના જ્ઞાન વડે સર્વવ્યાપી હોવાથી વિભુપદને પેશ્ય થયા છે. આવી રીતે તેમના અનેક ગુણે અને કર્મો વડે જુદાં જુદાં નામથી તેમની સ્તુતિ થવા છતાં તે એક જ છે. તે વળી શબ્દાતીત છે. તે પ્રભુ શબ્દની પેલી પાર છે; એટલે શબદથી તેમનું વર્ણન થઈ શકે તેમ નથી. વાણીથી પર યમ કરી તેનું વર્ણન કરશે વાણી કેવળ શબ્દની પેલી પાર છે એટલું જ નહિ પણ તે પ્રભુ મનનો પણ વિષય નથી. તે વારે નિવર્તિત સવાટ કરતા પણ ત્યાં વાણી અને મન પણ પહોંચી શકતાં નથી, પણ પાછાં ફરે છે. જો કે આ રીતે તે પ્રભુ શબ્દ અને મનની પેલી પાર છે, છતાં શબ્દ વાય છે. આપણે આ જગતને વ્યવહાર શબ્દ વડે જ થાય છે, માટે શબ્દ વડે તેમનું જેટલું વર્ણન થઈ શકે તેટલું કરવા પ્રWકર્તાની અભિલાષા છે. જો કે આપણા હાલના જ્ઞાન પ્રમાણે આપણને એક જ પ્રકારની વાણીના ઉપયોગનું જ્ઞાન છે, છતાં યોગીઓ જણાવે છે કે વાણી ચાર પ્રકારની છે. તેના નામ પર, પશ્યતી, મધ્યમમા અને વિખરી છે. ધખરી વાણુમાં નિરંતર રમનારા આપણને આ બાબત સ્વમ તુલ્ય ભાસે છે, પણ તે બાબતને જેઓએ અભ્યાસ કર્યો છે તેવા પુરૂષોને આ બાબતનું જ્ઞાન હસ્તામલકત છે. આત્મસ્વરૂપનું સંપૂર્ણ ભાન પરા વાણીનો ઉપયોગ થનારી અવસ્થામાં થઈ શકે છે. ગ્રન્થ કતાં પણ પરાવાણમાં પ્રતિભાસતા જતા પદાર્થોને આ વૈખરી વાણી દ્વારા પ્ર Page #21 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ કંટ કરવાને અભિલ છે. જે ઉચ્ચ અનુભવો યોગની જુદી જુદી સ્થિતિમાં થાય તે આ વખરી વાણી દ્વારા કદાપિ પણ સંપૂર્ણ રીતે દર્શાવી શકાય નહિ, કારણ કે તે અનુભવ દર્શાવવાને આ વૈખરી વાણીમાં પુરતા શબદ નથી, છતાં પણ ગ્રન્યર્તા લકાના ઉપર ઉપકાર કરવાને તે સ્વરૂપની ઝાંખી ખરી વણી દ્વારા કરાવવા પ્રત્યેનશાળ થાય છે. આમ કરવામાં એક બીજે પણ હેતુ સમાયેલો છે, તે હેતુ આત્મા અને જડ વસ્તુ વચ્ચેના ભેદનું જ્ઞાન પામવાને છે, કારણ કે તે સ્વપર ભેદનું જ્ઞાન થતાં બીજી કઈ પણ વસ્તુની જરૂર રહેતી નથી. નિજરૂપા નિજ વસ્તુ છે, પરરૂપ પરવસ્ત. જેણે જાણ્યા પેચ એ તેણે જાણ્યું સમસ્ત. માટે આત્મા અને જડ પદાર્થોને કેવા પ્રકારનો સંબંધ છે, તેનું જ્ઞાન પમાય તે માટે અને આત્માની-ચેતન્યની શક્તિ કેટલી છે, તેને ખ્યાલ આ પવા માટે આ પ્રન્થ લખવાની પ્રવૃત્તિ થઈ લાગે છે. અનેક ભાષા શબ્દ નામથી તું કહેવાતે. પણ નહિ શબ્દ સ્વરૂપ શબ્દથી ભિન્ન પમાત, ભાષા પુદ્ગલ સ્કન્ધ તેહથી અરૂપ ભાસે અચિજ્ય ચેતન શક્તિ ચેતના સર્વ પ્રકાશે. શબ્દ સંજ્ઞા જ્ઞાન હેતુ છે, મૃત સંજ્ઞા દેવતા. ણ બંભી લીલી ભગવતી’ જોગીઓ બહુ સેવતા. આત્મા એક છે, છતાં તેને જુદા જુદા ધર્મવાળા જુદાં જુદાં નામ આપે છે. જુદી જુદી ભાષાઓમાં તેનાં વિવિધ નામ આપણી દષ્ટિએ પડે છે, તે સર્વ શબ્દો એકઠા કરીએ, છતાં આત્મતત્વનું ભાન તે શબ્દોથી થઇ શકે નહિ. કારણ કે આત્મા શબ્દ સ્વરૂપી નથી. જે શબ્દ સ્વરૂપી હોય તેનો ખ્યાલ શબ્દ દ્વારા પામી શકાય પણ આત્માને શબ્દથી ભિન્ન છે, માટે શબ્દ દ્વારા તેનું જ્ઞાન આપણે મેળવી શકીએ નહિ. ઉપર જણાવ્યા પ્રમાણે તે શબ્દાતીત છે. ભાષા પરમાણુરકધરૂપથી બનેલી હોય છે, તે પરમાણુઓ પણ પુદ્ગલના–જડ પદાર્થના બનેલા છે. તે થી જ ગ્રન્થકતો લખે છે કે ભાષા એ પુદ્ગલના કન્વરૂપ છે, અને પુલ રૂપી છે, તેથી ભાષા પણ રૂપ છે, અને આત્મા કેવળ અરૂપી છે, તેથી તે Page #22 -------------------------------------------------------------------------- ________________ આમાં ભાવાને પગલથી ભિન્ન છે. શબ્દ જ છે અને રૂપ છે, આત્મા ચેતન છે અને અરૂપી છે, તેથી આમા શબ્દોની પિલીપાર રહેલો છે. તે આત્માન-ચેતનની શક્તિ એવી છે કે જેને આપણે પરિપૂર્ણ ચિન્તન કરી શકીએ નહિ. આપણું બુદ્ધિથી તે ચેતનનું સામર્થ્ય કલ્પી શકાય તેમ નથી. ચોગીઓ ધ્યાનમાં મગ્ન થાય છે, ત્યારે પણ તે ચેતન શક્તિના સામર્થની કાંઈક ઝાંખી કરી શકે છે, પણ તેનું ખરું સામર્થ તો તેનાથી પણ કેવલજ્ઞાનવિના અજ્ઞાત રહે છે. સર્વ સ્થલે ચેતનાને આવિર્ભાવ કરનાર--પ્રકાશ કરનાર તે ચૈતન્ય શક્તિ છે, આ જગતમાં પ્રવૃત્તિ થાય છે તે સર્વનું કારણ તે ચેનના છે. ઉપર જણાવ્યા પ્રમાણે આમાં શબ્દની પિલીપાર છે, એ બાબત સત્ય છે, પણ આ જગતમાં જ્ઞાન મેળવવાનો મુખ્ય આધાર દે છે. આ જગતનો સઘળો વ્યવહાર શબ્દથી ચાલે છે. તે શબ્દો અફર મારફતે લખવામાં આવે કે કેવળ મુખેથી બોલવામાં આવે, પણ શબ્દ વિના કાંઈ પણ વ્યાપાર એક કાણુવાર પણ ચાલતો નથી. માટે તે શબ્દો શનિના હેતુ છે. પ્રાચીન મહાત્મા મુનિયો પિતાને થયેલા આત્મિક અનુભવને લાભ બીજા માળાને મળે તે માટે પુસ્તક લખતા ગયા છે; અને હાલ પણ અનેક ગ્રન્થો રચાય છે, લખાય છે, અને પ્રકટ થાય છે. આ સર્વ જ્ઞાન આપવાનાં સાધનો છે. પણ પુ તક પણ શબ્દના બનેલા છે. માટે શબ્દ એ જ્ઞાન પામવાનું અને આપવાનું ઉત્તમોત્તમ સાધન છે, મુતજ્ઞાનને દેવીની ઉપમા આપવામાં આવેલી છે. વાવી, સરસ્વતી એ સર્વ મૃતદેવીના અપર પથયો છે. જેટલા અક્ષરો છે, જેટલી લીપીઓ છે તે સર્વ શ્રુત જ્ઞાન એક અપેક્ષાઓ કહી શકાય, પણ સામાન્ય રીતે ધર્મ શાસ્ત્રાને શ્રુતજ્ઞા નનું નામ આપવામાં આવેલું છે. પ્રતિક્રમણ કરતી વખતે આપણે મૃતદેનાની સ્તુતિ કરીએ છીએ. અને “ ચમિસ્કિઇ બંભલિપિ બ્રાહ્મી લિપિને નમસ્કાર થાઓ, એવો પાઠ ભગવતી સૂત્રમાં છે, તે પણ યુત દેવતાની સ્તુતિ કરવાને બાધ આપે છે. અને યોગી પુરૂષ જ્ઞાન પ્રાપ્તિ નિમિત્તે વિવિધ પ્રકારે તે સરસ્વતી દેવીનું ધ્યાન કરે છે. તેનું ધ્યાન કરવાથી હૃદય નિર્મળ થાય છે, અને હૃદય નિર્મળ થતાં આમાતિનો પ્રકાશ થાય છે, અને સહજમાં જ્ઞાન પ્રાપ્ત થાય છે, માટે ગ્રન્થક પ્રથમ શ્લોકમાં અરિહંત ભગવા નને નમસ્કાર કરી બીજા ક્ષેકમાં સરસ્વતી દેવી–મૃતદેવીની સ્તુતિ કરે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન, (લેખક, ભોગીલાલ મગનલાલ શાહ. મુ ગોધાવી.) (અંક છઠ્ઠાના પાને ૧૮૧ થી અનુસંધાન) દાનની ઉત્તમતા વા મધ્યમતા વિષે અનુમાન બાંધતાં નીચેની ત્રણ બાબતેને વિચાર કરવાની જરૂર છે. (૧) દાતાની ચિત્તની પ્રસન્નતા, સ્થિતિ અને સંગો. (૨) ગ્રહણ કર્તા, તેની સ્થિતિ અને યોગ્યતા. (૩) દાનને વિષય, તેની અલ્પતા વા બાહુલ્ય અને તેને પાત્ર પરત્વે ભેદ. દાતા જેમ ઉદાર અને સહદય તેમ તે વિશેષ નિર્લોભી હોય છે, અને વિરાગ વૃત્તિ ધારણ કરી શકે છે. સ્વાભાવિક રીતે વ્યવહારમાં પણ મનુષ્યનું ચિત્ત જેમ ઉદાર, તેમ તેના પર સર્વે મનુબેન સદ્ભાવ અને પ્રીતિ થાય છે તેના દરેક કાર્ય પ્રતિ જનસમુહ ઉદાર ભાવથી જુએ છે. ઉદારતા એ ઈશ્વરી અંશ છે, અને ઉચ્ચ વા ઉન્નત મનની નિશાની છે. પણુતાથી અપેલું દાન શ્રદ્ધા ભાવ વિનાનું હોવાથી, તેમાં દયાનો અંશ બહુ અલ્પ પ્રમાણુમાં હોય છે, જેથી દાતાના મનનો વિકાસ થઈ શકતો નથી. જે દાન દાતાના મનભાવ વિશેષ, વિશેષતર અને વિશnતમ જાગૃત કરી તેમાં ઉચ્ચ દયા. તાનો સંચાર કરે તે વાસ્તવિક દાન છે. પ્રસ્તુત દાનથી ભૂત-દયા જન કલ્યાણ ના વિચારના સંસ્કાર દાતાના મન પર પડે છે, અને તે સુદઢ થતાં તેના આત્માની શક્તિનો વિકાસ થાય છે. શ્રદ્ધા પ્રેમભાવ વિના દાનથી દાતાને કીર્તિ આદિને ક્ષણિક લાભ થાય ! પરંતુ જે તે શ્રદ્ધા મિશ્રિત હોય તે તેથી દાતાને અત્યંત લાભ થાય છે. તેના મનમાં ભૂતદયાના ઉંડા સંસ્કાર - વાથી અને દયા પરોપકાર વૃત્તિ જાગૃત થઈ ખીલવાથી તેના આત્માની ઉ. નતિ થાય છે. તેથી જ કહ્યું છે કે अभिगम्योसमं दानमाहुर्वे चेव मध्यम । अधर्म च याचितं दानं सेवादानं तु निष्फलम् ॥ સમુખ જઈને અર્પણ કરેલું ઉત્તમ દાન, આવેલાને અર્પણ કરેલું તે મધ્યમ દાન, અને યાચનાથી કરેલું તે અધમદાન અને સેવા (કાંઈ પણ ખુલા)ની આશાથી કરેલું દાન નિફલ છે. ” “ સહજ મહયા એ દૂધ Page #24 -------------------------------------------------------------------------- ________________ is? બરાબર માંગલિયાસે પાણી, ખેંચ લોયા આ રગત બરાબર, ગેરખ બોલ્યા વાણ” સાધારણ રીતે સત્પાત્રને, દાનની વૃત્તિથી પ્રેમ પૂર્વક જે અપાય તે શ્રેષ્ઠ દાન છે. યાચના વા સુચનાથી કરવામાં આવેલા દાનમાં દાતાનું ચિત્ત પ્રફુલિત અને દયાર્દ હોવાનો સંભવ ન્યૂન હોવાથી તેના ચિત્તની પ્રસન્નતા અનુ સારે મધ્યમ ગણાય છે. જેમ લોકાપવાદના ભયથી કરેલું દાન ઉત્તમ ફળદાયક થતું નથી, તેમ કાત્તિના ક્ષણિક લોભથી કરવામાં આપેલું દાન પણ ઈષ્ટ હેતુ કાર્તિનેજ સુસાય કરે છે. ઉપરોક્ત બન્ને પ્રકારના દાનમાં દાતાનો લક્ષ્યવિષય ગ્રાહકનું હિત વિચારવા તરફ ન હોવાને લીધે દાન અલ્પાંશે ફલ દાયક થાય છે. ઘણે પ્રસંગે એવું બને છે, કે લોકાપવાદથી દાન કરનાર મનુષ્ય લોક લાગણી પ્રતિ દોરાય છે, અને દાનના વિષય-પાત્ર સંબંધ દુર્લય રાખે છે. કારણ કે તેનું લક્ષ લોકાપવાથી પોતાનું રક્ષણ કરવાનું હોય છે. એજ રીત ર્તિ લોભી પણ ક્ષણિક વાહ વાહ કહેવડાવવાના ડોળમાં દાન લેનાર, તેની જંરૂરીઆત, સ્થિતિ આદિ વિષય પ્રતિ દુર્લક્ષ્ય રાખે છે. દષ્ટાંત તરીકે ઉદ્યાગની હરિફાઈના પ્રસ્તુત જમાનામાં ધંધાહીન-નિર્ધન અને પગ મુકવાનો પણ આશ્રય વિનાના યુવકોને (ઉદ્યાગી શહેરમાં રહેવાના અને ખાવા પીવાની સગવડની ) પણ કેટલી મુશ્કેલી નડે છે. તેવા સ્થળોમાં બોડીંગ શયન ભજન ગૃહ તેમને કેટલું આવકાર દાયક થઈ પડે છે. પરંતુ કાર્તિ દ્વાભી મનુએ ઉક્ત ઉપકારક વિવયનું પણ દુર્લક્ષ્ય કરી નાત વરા અને એવાજ અન્ય અનેક રૂઢ રિવાજોમાં કથન કે કેવા મિથા વ્યય કરે છે. કેટલીક સંસ્થાઓ સારી સ્થિતિમાં હોવા છતાં પણ તેમાં વૃદ્ધિ કર્યા કરી રા. નર્મદાશંકરભાઈના શબ્દમાં સમુદ્રમાં પડેલા મધ જેમ વૃથા જાય તેમ અથવા કથા નૂતેષુ મેગનન્ ધરાયેલાને ભેજન આપવું જેમ નિરૂપયોગી થાય તેમ અથવા ગ્રંથા રૂાને ધનાઢશેષ ધનવાનને દાન આપવું જેમ વૃથા ગણાય તેમ ભરતામાં ભરવા જેવું તેઓ સાહસ કરે છે. જે સાધન અસ્તીત્વમાં હોય અને જેનો લાભ સરળતાથી પ્રજા વર્ગને મળી શકતો હોય તે સાધન પ્રતિ દષ્ટિ રાખી નિરંતર તેમાંજ વધારે કરવામાં દાતાના બળને ક્ષય થવાથી અન્ય સાધનોને તંગીમાં રહેવું પડે છે. આવા પ્રકારના અવિવેકને લીધે પ્રજાને બહુજ શેવું પડે છે. પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિદ્વાન લેકી કહે છે કે “સખાવત કરવાના કામમાં અવિવેકથી વર્ણવામાં આવે તો લોકોના કરકસર કરવાના, ઉદ્યમશીલ થવાના, દૂરંદેશીપણું વાપરવાના અને સ્વમાન નપા આત્મા વિલંબનના ગુણો નાશ પામે છે ” સાધન સંપન્ન બલિષ્ટ લોકોને દાન મલવાથી તેઓ વિશેષ આળસુ અને દરિદ્રી થાય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૪૩ બાર્ડિગ પ્રકરણ મદદ–૫-૦-૦૦ એક સંગ્રહસ્થ તરફથી. ૫૦-૦૦ શેડ સારાભાઈ ડાહ્યાભાઈ બા. દર વરસે રૂપિઆ ત્રીશ પ્રમાણે આપવા કહેલા તે પૈકી બીજા તથા ત્રીજા વરસના - મુ. અમદાવાદ. ૫-૦–શા. લલુભાઈ માણેકચંદની હતી. શેઠ. મીઠાભાઈ કલ્યાણજીની પેઢી. મુ. કપડવણજ ૧૫૦-૦-૦ શા. પિયાલાલા ડુંગરશીની વતી. શા. કેશવલાલ ત્રિીકમદાશે આયા. મુ. પ્રાંતીજ ૫૧-૦-૦ શા. ભોગીલાલ સાંકળચંદ. ગામ. ખેડાવાળાની વતી; અમ દાવાદવાળા બાલાભાઈ મનશુખરામે આયા. ૨૦૦-૦-૦ શા. કસ્તુરચંદ. નહાનચંદ. મુ. મુંબઈ. ૧૦-૦-૦ પરી. હીરાચંદ રાયચંદ. મુ. મુંબઈ. ૧૫-૦-૦ શા. મનસુખરામ. હકમચંદ. મુ. અમદાવાદ ૧૦-૦ ૦ શા. કુલચંદ વલ્લભની વતી. શા. માતીલાલ તલકશીએ આપ્યા. મુ. અમદાવાદ. ૫૦-૦-૦ ઝવેરી. દલસુખભાઈ. લલુભાઇ. મુ. અમદાવાદ, ૧૦૦-૦-૦ શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ તરફથી ૨-૦-૦ વકીલ. હિનલાલભાઈ ગોકલદાશ. મુ. અમદાવાદ. ૨૫-૦-૦ શા. નાથાલાલ. લાખીદાશ. મુ. અમદાવાદ, ૦-૦-૦ ઝવેરીના મહાજન તરફથી. વિ- પુંજાભાઈ છગનલાલ ને કેમરશીયલ લાઈનને અભ્યાસ કરવા માટે આયા હા. ઝવેરી ડાહ્યાભાઈ કપુરચંદ ૫-૦-૦ ઝવેરી. મોહનલાલ બા. વિ. પુંજાભાઈ છગનલાલ ને કેમર શીયલ લાઈનને અભ્યાસ કરવા માટે આપ્યા. મુ. અમદાવાદ. ૧-૦-૦ ઘડીઆલી લલુભાઈ. જેઠાભાઈ મુ અમદાવાદ, ૬૦-૦-૦ બહેન. મણી. ઝવેરી ડાહ્યાભાઈ ધલશાજની વિધવા. ઝવેરી. ડાહ્યાભાઈ ધલશા ટુડન્ટસલાયબ્રેરી ખાતે આપ. હા. ઝવેરી, ડાહ્યાભાઈ કપુરચંદ. મુ. અમદાવાદ, મુ. અમદાવાદ, Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પરચુરણ, એક સગ્રુહસ્થ તરફથી રંગીન જીન વાર ૧૫ આવ્યું છે મુનિ મહારાજ શ્રી. લલિમ વિજયજી તરફથી પ્રશ્નોતર પ્રદીપ આદી ગ્રન્થ ત્રણું. એ નામની ચોપડી એક આવી છે. શેઠ. લલ્લુભાઈ રાયચંદ તરફથી વિ. ને જમણુ માટે લાડવા મણ ૧) આયા છે. મેળાવડા –તા. ૧૬-૧૧-૦૯ ના રાજ ઝવેરી અમૃતલાલ મોહનલાલ નાં સાભાગ્યવતી પત્ની બાઈ ચંપાના સ્મણાર્થે તેઓ તરફથી બેડીંગ ના વિદ્યાર્થીઓને ઇનામ આપવા માટે એક મેળાવડા ભરવામાં આવ્યું હતું જેની અંદર વાવિક પરિક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને રૂપિઆ ત્રીશનું ઇનામ વહેંચવામાં આવ્યું તું. તા. ૨૬-૧૨-૦૯ના રોજ કેરઠ મુકામે મુનિમહારાજ શ્રી બુદ્ધિ સાગર ઇના પ્રમુખપણું નીચે ડગ માટે ડીપ થએલી તેમાં નીચેના સદસ્થાએ નીચે મુજબ રકમ આપી છે. ૫૧-૦-૦ શા. લવજીભાઈ દીપચંદ. ૩૪-૦-૦ શા. લવજીભાઈ દીપચંદ. નાનખાતે. ૬૫-૦-૦ શા. સંઘભાઈ કરશનદાશ. પ૧-૦-૦ શા. છગનલાલ હકમચંદ, ૧૦-૦-૦ શા. ચકુભાઈ હંસરાજ. ૨૫–૮–૦ શા. રતનચંદ નહાનચંદ. ૮-૦-૦ શા. મોતીલાલ ગીરધર ૨૫-૦-૦ સંધવી. હેમચંદ પુરસોત્તમ. ૧૦-૦૦ મહેતા. હડીશંગ ગગાભાઈ. ૧૦-૦–૦ બહેન. ચંપા. હકીશંગ ડાહ્યાભાઈની ભાણેજ, ૫-૦-૦ શા. માણેકચંદ હેમચંદ. ૫–૦-૦૦ સંધવી. ઓઘડભાઈ બહેચરદાસ. ૧૫–૦-~૦ શા. ચતુરભાઈ ગોકલદાસ. ૫૧-૦-૦ શા. હરખચંદ પીરજ. મુ. ચુંદી. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૫ ॐ नमः सिद्धेभ्यः । જૈનધાર્મિક જ્ઞાન. લેખક. ( ઉમેદચંદ દોલતચંદ બરેાડીઆ. શ્રી, એ. જૈતમેડી 'ગુ તારદેવ મુ ખાઇ. ) तज्जयति परंज्योतिः समंसमस्तरनन्तपर्यायैः । दर्पणत इव सकला प्रतिफलति पदार्थमालिका यत्र ॥ ઝાય નમ્ર, નમું નમુ અહિત નમું, નમુ સિદ્ધ નમું. આર્યારેય સર્વ સાધુ નિરજન, ધ્રુવળી દે જૈનધમં નમું. ચરમ તીર્થંકર શ્રમણુ ભગવાન મહાવીર સ્વાએ પોતાનું શાસન પ્ર વર્તાવવા સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપી ચતુર્વાધ સ ંધની સ્થાપના કરી. પોતાની મધુર વાણીથી ઘણા મનુધ્યેાને સંસાર સાગરમાંથી બુડતા તેએાએ બચાવ્યા અને અખિલ ત્રિમાં જ્ઞાન પ્રકાશ સત્ર પ્રસાયું. તેમના નિર્વાણુ પછી મેાટા માટા પ્રાભાવિક આચાર્યો, દયાળુ જૈનરાજાઓ, તથા ભક્તિવાળા શ્રાવકાએ જૈનધર્મને દીપાવ્યે ને જૈન ક્રમ જ્ઞાન અને ધનથી સુખી થઈ પણ આપણી આધુનિક સ્થિતિ ધણી શાજનક છે. ક્યાં છે શ્રેણિક, સ પ્રતિને કુમારપાળ જેવા જૈનધમી રાામે--તે સર્વે ગયા વળી માદિ જેવા ધર્મ ધુર્ધર વિદ્વાન, અખંડ ચિરત્ર પાળક સાધુએ, વિમાશા, જગડુશા, વસ્તુપાલ, તેજપાલ જેવા ઉદાર થાવા હાલ દષ્ટિગોચર થતા નથી. હમણાં શું આપણી નજરે પડે છે. ચક્રધારાની પેડ઼ે આપણી દશા ઉંચેથી નીચે ગયેલી જણાય છે. સપ સરેવર સુકાઇ ગયુ છે અને આપણે ભિન્ન ભિન્ન ગÀરૂપી કચ્છમાં માંલા માક તરફડીઆં માર્યા કરીએ છીએ. આપણામાંથી જ્ઞાનરૂપી દીવે કળાતે યાગ્યે જાય છે. આપણા સુત્રા સમજવા દુર્લભ થઇ પડ્યાં છે. આપણામાં સુધારા રૂપી રાક્ષમા, ક્રુરતાથી વર્તે છે. માણે ધમ હાલ બાØક્રિયામાં સમાયેલા જાણે હાય નહિ, જૈનધર્મનુ 'તર સ્વરૂપ સનાઈ ગયું છે. આપણા કિમતી જ્ઞાનથી ભરપુર પુસ્તકા ભડામાં સડે છે, ખવાઈ જાય છે, આપણા સાધુ ધણે ભાગે અજ્ઞાન દેખાય છે ત્યારે શ્રાવકાનુ તે પૂછ્યું શું. જૈનધાર્મિક જ્ઞાન એટલે ધણું દેકાણે સ્તવના તથા તૂજ પ્રતિક્રમાદિ સૂત્રોને શુક પાડજ, અવ, ખેદજનક અધાનિ ! જે ધર્મમાં તત્વવેત્તાએાની ચાંચ પશુ Page #28 -------------------------------------------------------------------------- ________________ ન બૂકે તેવા ગ્રંથે હાલ મોજુદ છે, તે ધર્મના લોકોમાં ગાઢ અજ્ઞાન તિમિર છવાઈ રહ્યું છે. અમૂલ્ય હસ્ત લિખિત ગ્રંથ અમૂલ્ય તાપ, અમૂલ્ય શિલાલેખ સાંપ્રતકાલમાં એવી દુર્દશામાં આવી પડ્યા છે કે જ્ઞાન રસિક મનુને અમુપાત થયા વગર રહેજ નહિ. અરે જાગો ત્યારે હે ભાઈઓ પ્રમાદ દૂર કરે. આવી દીલગીરી ઉપજાવે એવી આપની અવસ્થા માટે રડવું અત્યારે ઉચિત નથી. ચાલો ત્યારે આપણા પ્રસ્તુત વિષય તરફ વળીએ. જ્ઞાન કેવી ચીજ છે તેથી કેવા ફાયદા થાય છે તેનું માહાતમ્ય કેટલું છે તેના ઉપર આપણે વિચાર ચલાવીએ. જ્ઞાન એટલે જાણવું છે. આ દુનિયામાં ઘણા પદાર્થો છે. તે બધાનું જ્ઞાન લેવા આપણે હાલ અશક્યા છીએ. આપણી ઇકિ આંખ, કાન, નાક, જીભ, સ્પર્શ સર્વે અપૂર્ણ છે એટલે જ્ઞાન પણ આપણને અપૂર્ણ મળે છે. આપણી ઈદ્રિય અપૂર્ણ છે એટલું જ નહિ, પણ આપણી પાસે જ્ઞાન મેળવવાના બીજા સાધને પણ અપૂર્ણ છે. કેવલ જ્ઞાની પુરૂષો હાલ જણાતા નથી. માત્ર આપણું પુસ્તકાનું સાધન છે, તે પણ કંઈ પૂર્ણ હોઈ શકે નહિ. આમ આપણા સાધને ખામીવાળા છે તેથી નિરાશાથી જ્ઞાન મેળવતાં અટકવું નહિ જોઈએ. જેટલું જે દિશામાંથી જેવું જ્ઞાન મળે તે ગ્રહણ કરવું જોઈએ. કારણ કે જેમ ખેથી સુધારેલી જમીન તેમાં રહેલા બીજને ઉ. છેરી વૃક્ષરૂપ કરવામાં સહાયતા કરે છે તેમ વિદ્યાભ્યાસથી કેળાવાયેલી બુદ્ધિ, પ્રાપ્ત થયેલાં હરકોઈ મોટાં કાર્યો સિદ્ધ કરવામાં ઘણી મદદ કરે છે. જેની બુદ્ધિ કેળવાયેલી નથી તે વગર ખેડેલી જમીનની જેમ છોડને મુંઝવી નાંખે છે તેમ પ્રાપ્ત થયેલા કાર્યને ગુંચવી નાંખે છે, માટે વિદ્યાભ્યાસરૂપી ખેડથી બુદ્ધિરૂપ જમીનને જરૂર સુધારવી જોઈએ, એક નાનો ભરવાડને છોકરી કાંઈ પણ હથીઆર કે લાકડી વિના ઘણી ગાયો ને ભેસોના ટોળાને દેરી જાય છે તે શાથી? શું તે કોમળ શરીરના શિશુનું શારીરિક બળ એક જ બરજસ્ત ૩ પુષ્ટ ભેંસના શારીરિક બળની પાસે નવું નથી. ? પણ પોતાના મનોબળ પિતાના જ્ઞાનબળથી તે છોકરે તેવી રીતે પશુઓ ઉપર સરસાઈ ભગવે છે. ત્યારે જ્ઞાનબળની મહત્તા સર્વેને સમજાય તેવી છે. જ્ઞાનબળથી જ પાશ્ચાત્ય દેશના લોકે હાલ આપણુથી કલાકૌશલ્યમાં આગળ વધ્યા છે. જ્ઞાને તે આ સૃષ્ટિનું મુખ ફેરવી દીધું છે. રેલ્વે, ટેલીગ્રાફ, સ્ટીમર મોટોર, બાઈસીકલ વિગેરે જ્ઞાનનું જ ફળ છે. શે જ્ઞાનનો પ્રભાવ !! શું તેનું મહત્વ. Page #29 -------------------------------------------------------------------------- ________________ 59 “જ્ઞાન મનુષ્યનું અધિકરૂપ તથા ઢાકેલું ગુમ ધન છે તે ધન, ભાગ, યશને સુખને આપનારું છે. ગુરૂનું પણ ગુરૂ, પ્રવાસમાં બંધુજન સમાન અને પરમ દેવતરૂપ છે. રાજદરબારમાં વિદ્યાજ પૂજાય છે. ધન પૂજાતું નથી. માટે વિદ્યાહીનને પશુ સમાન ગણવો.' વળી હિતોપદેશમાં લખ્યું છે કે “વિદ્યા મનુષ્યને વિનય આપે છે વિનયથી યોગ્યતા મળે છે. યોગ્યતાથી ધન, ધનથી ધર્મ અને ધર્મથી સુખ ઉપજે છે. વિદ્યા-જ્ઞાનના જેટલાં વખાણું કરીએ તેટલાં ઓછાં છે. તેનું સ્વરૂપ અક-અવર્ણનીય છે. વિદ્યા માતાની પેઠે રક્ષા કરે છે. પિતાની પિ હિતમાં જોડે છે. સ્ત્રીની પેઠે બેટ દૂર કરીને આનંદ આપે છે. લક્ષીને વધારો કરે છે. અને સર્વ દિશાઓમાં કાતિ ફેલાવે છે. વિદ્યા કઈ વસ્તુ નથી મેળવી આપની ? અર્થાત્ કપલતાની માફક દરેક દછિત વસ્તુને લાવી આપે છે. સાહિત્યવિહીન પુરૂ ઘાસ નથી ખાતો તે પશુઆનો એક ભાગ્યોદયજ જાવ. પડતી દશામાં આશ્રયરૂપ સ્નેહીઓના વિગ સમયે આનંદ આપનારી વિદ્યા તેના માલિકના કુળને મહિમા વધારે છે. વિદ્યારૂપી ધન ચેર તથા રાજાથી હરાતું નથી, ભાઈઓથી લુંટાતું નથી. વિદ્યાધન કંઈ ભાર કરતું નથી. કોઈને આપવાથી ઘટવાને બદલે નિરંતર વધે છે માટે વિદ્યાધન સર્વ ધનમાં મુખ્ય ધન છે. વિદ્યાઉપરજ આપણો સાંસારિક તથા ધાર્મિક સુધારો આધાર રાખે છે. વિદ્યા બે પ્રકારની છે. વ્યવહારોપયોગી ને ધાર્મિક, વ્યવહારિક વિદ્યાથી મનુષ્ય પોતાનો સંસાર વ્યવહાર ચલાવવામાં તેમજ ગુજરાન ચલાવવામાં કુશળ થાય છે. અને ધાર્મિક વિદ્યાથી ધર્મની ક્રિયાઓ તથા ધર્મનું નામ પ્રસરે છે અને તેથી પરંપરાએ વિવિધ જાતિના સુખનો અનુભવ લઈ પંચમ ગતિને પ્રાપ્ત થાય છે. માટે આ બંને પ્રકારની વિદ્યાની આવશ્યકતા છે વ્યવહારિક કેળવણી જો કે આપણી માનવતી બ્રિટિશ સરકારે બની શકે એટલી સારી સ્થિતિમાં મુકી છે તો પણ કઈ કઈ બાબતમાં કેટલીક કેમને તેમાં અનુચિત લાગે એવું વખતે જોવામાં આવે છે. આપણી કેમના બાળકે સરકારી નીશાબોમાં ભણીને ઘણો લાભ લે છે તેને માટે આપણે બ્રિટિશ શહેનશાહને ખરા દિલથી ધન્યવાદ આપવો ઘટે છે તેમજ આપણા ધર્મને પ્રતિકૂલ આવતી કેટલીક બાબતોને માટે આપણી કેમ તરફથી સુધારો કરવાને માટે પ્રયાસ કરવો જોઈએ. અંગ્રેજ સરકારની નીશાળોમાં કોઈ અમુક કોમની અગવડતા દૂર કરવાને માટે અંગ્રેવક અમલદારે સુધારા કરવા મથે તેપણ સર્વ ધર્મના લોકને રૂચે એવી પદ્ધતિ અને શીક્ષણ તથા ગ્રંથમાળા નીશાળિોમાં દાખલ કરવાનું કામ તેઓને ઘણું મુશ્કેલ પડે. તેથી જ એ વાત જરૂરની છે કે કોઈ અમૂક ધર્મના લોકોને કોઈ પસંદ ન પડે. એવો વિષય Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ તથા વિચાર, સરકારી નીશાળોપયોગી પુરતમાં આવતો હોય તે તેને માટે બની શકે એવો ફેરફાર કરવાને માટે કેળવણી ખાતાના ઉપરીઓને સુચના તથા વિનતિ કરવી અને તે ઇનાં યોગ્ય ફેરફાર થઈ ન શકે તે પિતાને ધર્મને અનુકુળ પડે એવાં પુસ્તકા તયાર કરાવી પોતાના બાળકોમાં તેનો ફેલાવો કરે તો તે પણ યોગ્ય કહેવાય નહિ. વ્યવહારિક શાળાપયોગી પુસ્તકોને માટે અનેક વિચારે આપણું મગજમાં આવે અને તેથી વ્યવહારિક શાળોપયોગી પુસ્તકે આપણી કામને અનુકુળ આવે એવા કાઢીએ તે તેમાં જે કે આપણી મના મનથી સંમતિ આપે પણ સરકારી અમલદારે તેવાં પુસ્તક ઉપર મીઠી નજરથી જુવે કે નહિ મેટા સવાલ છે પણ એ તો નિઃસંશય વાત છે કે આપણે ધાર્મિક કેળવણી આપવા માટે જુદીજ ગ્રંથમાળા તૈયાર કરીએ તો તેમાં કોઈ પણ તરફનો બાધ આવે એમ લાગતું નથી. આવા પુસ્તક આપણી જૈનશાળામાં ચલાવી છે તેથી ધર્મનું જ્ઞાન આપણી કોમમાં વૃદ્ધિ પામશે અને અજ્ઞાન લાકથી દાખલ થયેલા કેટલાક હસવા લાથક રીવાજ તેમજ કેટલીક ધર્મની ક્રિયાઓમાં સારો સુધારો થવા સંભવ છે. જૈનશાળાઓમાં કેવા શિક્ષક જોઈએ તે પણ એક મોટા અગત્યનો સ. વાલ છે. હાલમાં આપણી ઘણું ખરી જૈનશાળાઓમાં ખ્ય શિક્ષકની ખામીને લીધે ઘણી જાતની ગેરવ્યવસ્થા જોવામાં આવે છે. સારા પગારથી વિદ્વાન અને આબરૂદાર શિાંકા આપણી શાળાઓમાં નીમાય તે આપણું બાળકોમાં ધર્મને ધણેજ સારો પાયો નંખાય અને ભવિષ્યમાં આપણી કામમાંથી અનીતિ અને અજ્ઞાનનો અંધકાર દૂર થાય અને નીતિ અને જ્ઞાનનું અજવાળું દીપી ઉઠે. સરકારી શાળામાં વખત દીવસને હોય છે તેથી કરીને આપણી જૈનશાળાઓમાં કે જેમાં માત્ર ધાર્મિક જ્ઞાન અપાય તેને વખત સાંજે યા સવારે અનુકૂળ છે, પણ આપણી જે શાળાઓમાં વ્યવહારિક અને ધાર્મિક બંને જાતનું જ્ઞાન અપાય છે તેને વખત દિવસનો ઉચિત છે. પણ આપણી જૈનકન્યાશાળાઓનો વખત તે કઈ પણ રીતે રાત્રે હવે જોઈએ નહિ અને તેમના શિક્ષક બનતા સુધી સ્ત્રીવર્ગમાંથી પસંદ કરવા જઈએ અને શ્રી શિક્ષક કોઈ પણે પ્રકારે ન મળી શકે તે બનતા સુધી વૃદ્ધ શિક્ષક કન્યાશાળાઓમાં નીમાવા જોઈએ અને તે પણ બની ન શકે તો જે શિક્ષકો પોતાની સારી ચાલથી અને સારા સર્ટિફિકેટથી યશવી બન્યા હોય તેમને નીમવા જાઇએ. આ શિક્ષકોએ શુદ્ધ ઉચાર શરૂઆતથી જ અને ધીરજથી શીખવવા જોઈએ અને જે સો શિખવવામાં આવે તેનું સંપુર્ણ જ્ઞાન શિક્ષકોને છેવું જોઇએ. ચલ. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૪૯ જેનધાર્મિકજ્ઞાન, જ્ઞાનથી થતા ફાયદા, જ્ઞાનનું માહાભ્ય. લેખક--(શા, ડાહ્યાભાઇ ઇશ્વરદાસ, મુંબઈ) ( અંક દશામાના પાને ૩૧૪ થી અનુસંધાન) વિવાથી થતા ફાયદા. ખાવું, નિા લેવી, ભય રાખવો, અને મૈથુન કરવું એ ચાર બાબત જેમ મનુષ્ય કરે છે, તેમ પશુ પણ કરે છે. પરંતુ મનુબૅને જ્ઞાન છે અને પશુઓને નથી ફક્ત માણસ અને પશુમાં એટલો જ તફાવત છે. આમ છેવાથી જે માણસમાં જ્ઞાન ન હોય તેને પશુ તુલ્ય સમજો. આ વાત કાંઈ પ્રમાણોથી સિદ્ધ કરી બતાવવાની જરૂર રહેતી નથી. મનુષ્યનું જ્ઞાન કેટલેક અંશે મારા ધારવા મુજબ રબર સરખુ છે. રબર જેવાથી તે બીજ પદાર્થની માફક જ માલુમ પંડે છે પણ તેને ખેંચતા વાર લાંબુ થાય છે એવી જ રીતે માણસ અને પશુઓ જન્મતી વખતે સરખાં જ હોય છે તો પણ માણસ નાની થઇ શકે છે પણ પશુમાં જ્ઞાની થવાની યોગ્યતા કે શક્તિ હોતી નથી આમ હેવાથી હાથી સરખું બળવાન પ્રાણી માણસના કબજામાં રહી શકે છે. જ્ઞાન કેટલેક અંશે રબર સરખું છે એમ કહેવાનું કારણ એટલું જ કે રબરને દાખલો કાંઈ સર્વ અંશે જ્ઞાનને લાગુ પડી શકતો નથી. કારણ કે જે તેને પ્રમાણ કરતાં વધારે ખેંચવામાં આવે તો તે તુટી જાય છે. પરંતુ જ્ઞાનરૂપી રબરને જોઈએ તેટલુ લંબાવીએ એટલું વધારી શકાય છે. જ્ઞાન અનંત છે. મહાન પ્રતાપી ગુરૂ મહારાજે તેમજ પવિત્ર પુસ્તકો એજ જ્ઞાન મેળવવાનાં મુખ્ય સાધન છે. તથાપિ તે ઉપર આધાર રાખી રહેવું નહીં જોઈએ જે પુસ્તક ઉપરથી કે જે ગુરૂ વડે આપણે જ્ઞાન મેળવીએ છીએ તે પુસ્તક કત્તાં અને તે ગુરૂએ જે જ્ઞાન મેળવ્યું હશે તે જ્ઞાન કાંઈ જન્મથી જ તેઓએ મેળવ્યું નહીં હોય એ વાત લક્ષમાં રાખવાની છે, તેઓએ અડે રાત્રી શ્રમ કરીને પોતાનું જ્ઞાન વધારેલું છેવું જોઈએ તેમાં કશે પણ શક સ્થી. આપણે પણ તેવી જ રીતે Page #32 -------------------------------------------------------------------------- ________________ અહે રાત્રી શ્રમ કરીને જ્ઞાન વધારવું જોઈએ. આ સૃષ્ટિ સન્દર્યનું સ્વરૂપ સમજવાને આપણે આપણું જ્ઞાન વધારવું જોઈએ. પિતાનું જ્ઞાન પોતાના વર્તનમાં જે બતાવી શકે નહીં તેનું જ્ઞાન શા ઉપયોગનું ? કુદરતે જ્ઞાન પ્રાપ્તને રસ્તે આપણને સુલભ કરી આપે છે, પરંતુ તે મૂર્ખ માણસને માટે દુર્લભ છે. જેટલું શીખવવામાં આવે તેટલું જ્ઞાન વધે છે, અને નવું નવું જોવા જાણવાથી તથા શખવવાથી બુદ્ધિ વિશાળ થાય છે. ગમે તેટલું જ્ઞાન મેળવવા છતાં તે જ્ઞાન અભિમાનથી વ્યર્થ જાય છે. સર્વ સંપત્તિ કરતાં જ્ઞાન સંપત્તિ ઘણીજ અમુલ્ય છે. બીજી સંપત્તિને ચેર ચેરી લઈ જાય છે અને તે નાશ પામે છે પણ જ્ઞાન સંપત્તિને ચાર ચારી જ નથી તેમજ તેનો નાશ કદી પણ થતો નથી. એક કાણે એક તક છે તે નીચે મુજબ विद्या नाम नरस्य रुपमधिकं प्रउन्नएप्तं धनं विद्या भोगकरी यशः सुखकरीः विद्या गुरूणां गुरुः विद्या बंधुननो विदेशगमने, विद्या परा देवता विद्या राजमु पूजिता नतु धनं, विद्याविहीनः पशुः અથ–-વિદ્યા એ મનુષ્યનું અધિક ૩૫ કરતાં પણ ગુપ્ત ધન છે, વિદ્યા અનેક પ્રકારના ભેગ, યશ, અને સુખ કરનારી છે એટલું જ નહી પરંતુ ગુરૂનો ગુરૂ છે. વિદ્યા એ પરદેશમાં બંધુ (ભાઈ) સમાન છે અને દેવતાઓથી પણ અધિક છે. વિદ્વાન ધનવાન કરતાં પણ આખા જગતમાં ઉત્તમ ગણાય છે. પરંતુ વિદ્યા વગરનો પુરૂષ પશુ સમાન છે માટે જ્ઞાન સંપત્તિમાં એક એવી જાતનો અદભુત ચમકાર રહેલો છે કે તેને જેમ જેમ આપણે ખરચીએ તેમ તેમ તે વધતી જાય છે બીજી સંપત્તિમાં ભાઈ કે પુત્ર ભાગ પડાવી શકે છે પણ જ્ઞાન રૂપી સંપત્તિમાં કઈ ભાગ પણ પડાવી શકતું નથી સર્વ વિથો કરતાં જ્ઞાન ઘણુંજ ઉત્તમ છે, અને જ્ઞાન વગર મોક્ષને માર્ગ પ્રાપ્ત કરી શકાતો નથી. જગતમાં અગ્યતા વિનાના માણસો યોગ્ય મનાય છે. એ આ દુનિયાનું મોટું અજ્ઞાન છે. કિંવા લોકોનું એ મોટું ભૂખંત છે. અજ્ઞાનથી ભય અને અતિ પ્રીતિ ઉત્પન્ન થાય છે. જેઓ જ્ઞાની હેય છે તેમાં ભય અને પ્રતિ ઉત્પન્ન થવા પામતી નથી. માટે દુનિયા અન્ના Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ નથી ભરપુર છે તેની સાથે વળી તે ક્ષણભંગુર પણ છે. આમ હોવાથી જેઓની પાસે જ્ઞાનરૂપી ધન છે તેઓએ ગર્વથી એમ નહીં માનવું છે મારી પાસે બહુ વિદ્યા છે કારણ કે ધન અને વિદ્યા એ ક્યાં જતાં રહેશે તેને કશે પણ ભરૂસે નથી. માટે ખરા જે વિદ્વાન હશે તે કદી પણ ફેકટ ગર્વ કરશે નહી એ વીષે એક સંસ્કૃત લોક નીચે મુજબ. तावद्गति शास्त्राणि जंबुका विपिने यथा न गर्नति महाशक्ति- ववेदान्तकेसरी. મૂર્ખ માણસની ગર્જના જંગલના શિયાળાની ગર્જના સમાન છે પરંતુ જેમ સિંહ બલવાન છતાં વગર પ્રોજને ગર્જના કરતા નથી તેમ ખરો વિદ્યાભ્યાસી અથવા ખરા જ્ઞાનવાળા પણું ફોકટ બકવાદ કર્યો નથી. આપણે અશાન થયા વિના રાજય અને રત્નચિંતામણી રૂપી ધર્મ આપણને છોડતાં નથી. માટે જે માણસ પોતે જ્ઞાન સંપાદન નથી કરતા અને પિતાના બાળકોને પાસે નથી કરાવતા તેઓ ખરેખર કર ઘાતકી પ્રાણીઓના કરતાં પણ વધારે કર હોય છે. જ્ઞાન વગરની એવી કોઇ પણ ચીજ નથી કે જે માણસને આ ક્ષણભંગુર દુનિયામાં તેમજ પરલોકમાં ઉન્નતિના મોક્ષરૂપી શિખરે પહોંચાડી શકે માટે પ્રથમમાં મારે કહેવું જોઇએ કે જ્ઞાન માણસને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે! તે ફક્ત ઉત્તરમાં મારે સ્ત્રી કેળવણી સંબંધી બે બોલ લખવાનો હેતુ છે. જ્યાં સુધી આપણે સ્ત્રીઓને ભણાવી ગણવી નથી ત્યાં સુધી આપણામાં જ્ઞાન કદી પણ આવવાનું નથી અને નથી જ. કારણ કે બાળકને બધા ગુરૂએમાંથી મોટામાં મોટો ગુરુ મા છે. દશ ઉપાધ્યાયથી એક આચાર્ય શ્રેણ. આચાર્યથી એક પિતા શ્રેષ્ઠ; અને એકહજાર પિતાથી એક માતા શ્રેટ છે. માટે જે માના ભણેલી અને કેળવાયેલી હોય તે તેનાં બાલક પણ તેવાંજ નીવડે છે. આપણુમાં પણ કહેવત છે કે ગૃહતુ કૃ િ શાતા રાતિ રિતે (ઘર ગૃહીણી - નાનું સમાન છે.) જગતમાં પુરૂષ બહુ બહુ કાર્યો કરે છે, નવી નવી શોધ કરે છે, સં. Page #34 -------------------------------------------------------------------------- ________________ પર સાર વ્યવહારના તમામ ને ઉપાડે છે પણુ પાતાના વિમળ અને ઉત્ત્પલ પ્રેમથી સારી ભણેલી અને કુળવાલી સ્ત્રી પુરૂષને પણ આપે છે; તે પણ પેાતાના સ્ત્રી આખા વિશ્વનું ઉત્પત્તિ સ્થાન છે. જેમ દીપકથી અધારાના તારી થાય છે તેમ સદગુણી સ્ત્રીનો સુપ્રસન્ન અને પ્રેમભરી વૃત્તિએથી આખા ધરમાં કલેશ માત્રને લય થાય છે. પૂર્વે આ પતિના મરણ પછી તરત જ સતી થતી હતી. સતી થવાને ચાલ કઈ પણુ રીતે સારેય નથી એ ઉપરથી ભીના પ્રેમાલ અંતઃકરણના સબલ પુરાવે! મળે છે. બાળકને સુખ થાય એ માટે માતા કૈટલી બધી કાલજી રાખે છે. બાળકને સુકામાં સુવાડે છે અને પાતે ભીનામાં સુએ છે. એના અગણીત ઉપાર્ નીચે આખુ વીશ્વ દબાયેલુ છે. બાળકને સૌથી વધુ નીકટના સંબંધ પાતાની માતા છે અને તેથી બાળકની નીતિ અને વર્તન ઉપર માતાસિવાય બીજા કાઈની છાપ પડતી નથી. બાળકના આત્મવિકાસ ક્રમરૂપ દ્વારની ચાવી માતાનીજ પાસે છે અને માતાજ બાળકના મનપર વર્તનથી છાપ મેસાડે છે. જ માતા સુનિતિવાન હોય તે તેનુ બાળક પણ સદાચારી થાય છે અને મૈં માતા મુર્ખ અને અનીતિવાન હૈાય તો તેનુ બાલક પણ મદતિનુ અને દુરાચારી થાય છે આટલા માટે જે આ દુનીયામાં પ્રખ્યાત થએલા મહાન નેપાલીઅન એનાપાની કવીતા ઘણીજ ઉપયેગી થઇ પડી છે. તે કવીતા નીચે મુજ્બ. કડ઼ે પેલિઅન દેશને કરવા માયાદાન, સરસ રીત તા એ છે જે દે! માતાને જ્ઞાન વિદ્યા જ્ઞાનથી સ્ત્રીઓનાં મન સસ્કાર પામેલાં થવાની બહુ જરૂર છે શુાજ ઉત્તમ યોા ભીએમાં હૈય છે પણુ જેમ પેલ પાડયા વીનાને મણી બહુ મુલ્યવાન ગણાતા નથી તેમ શિક્ષણુ પામ્યા વીનાની સ્ત્રી કે પુરૂષ બહુ ઉપયાગી થઈ શકતી નથી. ઓ શિક્ષણુ કેટલા પ્રમાણમાં દેશોપકારક થઈ શકે છે તેને પ્રત્યક્ષ દાખલા જાપાન છે. થોડાં વર્ષો ઉપર જે દેશના બિલકુલ હીસાબજ નઙે! તે દેશથી આજે પેાતાના પૂર્વ ખળથી યુરાપ જેવાં બલવાન રાજ્યે પણ ખીહતાં કરે છે. આનું મુખ્ય કારણ એ છે કે જાપાને રાજ્યનું અડધું અંગ સ્ત્રી તેને યાગ્ય શિક્ષણું આપ્યું Page #35 -------------------------------------------------------------------------- ________________ श्रीमद् बुद्धिसागरजी ग्रन्थमाळा. -દરેક પુસ્તકો હવે તૈયાર છે. ગયા અંકમાં તથા જૈન જોડે વહેચાએલ જાહેર ખબર વાંચકોને યાદ હશે. ટુકી મુદત રાખવાનું શું કારણ ? તે પણ યાદ હશે. - જેન જોડે હેન્ડબીલ તે પાસના છેવટના દિવસે વહેચાણાં. કારણ, પરમાત્મજાતી તથા પરમાત્મદર્શન બંધાતાં વિલખ થયે અને તેથી અમે મહીનાની ટુંકી મુદત જણાવી, તેમાં પશુ દીન આઠે જ ગ્રાહકોને મળ્યા જે માટે તે ભેટવાળા ઓર્ડ. રાની મુદત માહ વદ ૦)) કરવામાં આવી છે, બધાં પુસ્તકો તેઆર છે. વી. પી. થી. તાકીદે લખે, મુંબઈ કે. ચપાગલી, નં. ૨. અમદાવાદ. હે. નાગારી સરાહ, બુદ્ધિપ્રભા ઓફીસ. ટી. મુંબઈ, ચપાગલી.) તા. ૧૦-ર-૧૦. | શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ. તા. કે. મજકુર પુસ્તકે મુંબઈ, અમદાવાદ, ભાવનગર, પાલીતાણા, પુના, પાદરા એ સ્થળાએ રોકડેથી મળે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રીજૈન શ્વેતાંબર મર્તિપુજક બાડીંગ. સર્ણહસ્થ ! અમદાવાદ જેવા વિદ્યાના ઉત્તમક્ષેત્રમાં બેડીંગની ધણા વખતથી જરૂર હતી તે શેઠ લહુ ભાઈ રાયચંદ તથા બીજા સગ્રહસ્થાએ મળી મુનિમહારાજ શ્રીબુદ્ધિસાગ૨છના સદુપદેશથી પુરી પાડેલી છે. આ બાડી‘ગ સંવત 196 ર ના આસો સુદી 10, વિજયા દશમીના શુભ દિવસે સ્થાપન કરવામાં આવી છે. તેની સ્થાપનાની શુભ ક્રીયા મરહુમ શેઠ જેસંગભાઈ હઠીસંગના શુભ હરતે કરવામાં આવી હતી. હાલમાં આસરે 40 ગામના મળી સો જેટલી મોટી સંખ્યામાં વિદ્યાથીઓ તેનો લાભ લે છે. દરરોજ એક કલાક તેમને ધાર્મિક શિક્ષણ અપાય છે તથા તેઓની નીતિ તથા આચાર વિચાર ઉપર પણ બનતી સંભાળ રાખવામાં આવે છે, કેળવણીના ફેલાવો કરવાને અને વિદ્યાર્થીઓને ભણવામાં સહાય આપવાને ઘેાડ ગ જેવી સંસ્થા એ ઉત્તમમાં ઉત્તમ ચાના છે. આ જે બાડી"ગ હાલમાં અમદાવાદમાં ચાલે છે તેનું ફંડ પ્રમાણમાં ધણુ નાનું છે અને તેથી આવકના સાધના પણ બેડી ગ જેવી સંસ્થા માટે પુરતાં નથી. આવી સંસ્થા માટે એક મોટા yડની જરૂર છે તેમજ તેને એક સારા હવાવાળા અને વિદ્યાર્થીઓને બધી રીતે અનુકુળ થઈ પડે એવી કસરતશાળાવાળા મકાનની પણ ખાસ જરૂર છે. ઘણા વિદ્યાર્થીઓને જગ્યાના તથા કુંડના અભાવે પાછા કાઢવામાં આવે છે. જે તેનું ફ': વધે તે ઉપર જણાવેલા લાભ પણ મળી શકે અને એક સારું મકાન પણ તે વાતે ખરીદી કે બંધાવી શકાય. - આ કામ કોઈ અમુક વ્યક્તિ કે જ્ઞાતિનું નથી, પણ આખા જૈન સં - ધનું છે. દરેક જૈને આ કાર્ય માં પોતાનાથી બનતી મદદ કરવી ધટે છે. - t“'ચકી લકડી અને એકકા બાજ’ તે પ્રમાણે લગ્ન આદિ જુદે જુદે પ્રસંગે દરેક સામાન્ય મનુષ્ય પણ ‘પૂલ નહિ તે પુલની પાંખડી” જે પોતાનાથી અને તે પ્રમાણે આ સંસ્થાને મદદ કરતા રહેતા ધણા થોડા વખતમાં આ બાડી 'ગમાં ઘણે સુધારા વધારા થઈ શકે.. | વળી આ બાર્ડ'ગને મદદ કરવાને એક બીજો પણ ઉત્તમ માર્ગ છે. તે એકે એડી"ગના લાભાર્થે આ " બુદ્ધિપ્રભા " નામનું માસિક ગયા એપ્રીલની 15 મી તારીખથી નીકળે છે. તેમાં મુનિ શ્રી બુદ્ધિસાગરજીના તથા બીજા કેટલાક વિદ્વાનોના લેખ પ્રગટ થાય છે. આ માસિકમાંથી જે નકો રહેશે તે બધા બેડ 'ગને મલવાના છે. માટે આપ જરૂર તે નિઃ મિત્તે એક રૂપિયા ખરચશે. એક રૂપિયામાં તમે આવી ઉત્તમ સંસ્થાને લાભ આપવાનો હિસ્સો આપી શકશે માટે તેના ગ્રાહક થઈ આભારી કરશે તથા પોતાના મિત્ર મંડળને તેના ગ્રાહક થવા ભલામણ કરશે એવી આશા રાખીએ છીએ. - લી. વકીલ મોહનલાલ ગોકળદાસ બી. એ. એલ. એલ. મી. એનરરી સેક્રેટરી, શ્રીજેન વેતાંબર મૂર્તિ પૂજક ડ"ગ.