________________
વિષય
પર
૩૪૩
વિષયાનુક્રમણિકા
- પૃષ્ઠ. | વિષય દયો.
૩૨૧ બોડીંગ પ્રકરણ ગુરૂધ (દયારન )
૩૨૨ જૈનધાર્મિક જ્ઞાન , ૩૫. સિદ્ધ ક્ષેત્ર
૩૩ ૦ | જૈનધાર્મિક જ્ઞાન જ્ઞાનથી થતા ચેતન શક્તિ
૩૩૭ કાયાદા જ્ઞાનનું માહાતમ્ય ••• ૩૪૮ દાન
••• ૩ ૩૯ | ગાયકવાડ કેળવણી ખાતા તરફથી ઇનામ તથા લાયબ્રેરી માટે
મજુર થયેલ"
ગુરદર્શન
જેમાં દાન, શીળ, ક્ષમા, વૈરાગ્ય, વીર્ય, ધ્યાન અને જ્ઞાન એ સાત સગુણા ઉપર બહુજ અસરકારક શિલિમાં દષ્ટાંત સહિત વિવેચન કરવામાં આવ્યું છે આ ગુરૂદર્શનમાં ઉચ્ચ જીવન ગાળવાને અત્યંત ઉપયોગી વ્યવહારિક સુચનાઓ ( Practical hints ) આપવામાં આવેલી છે. તેનું હિંદી ભાષાંતર પણ છપાઈ તૈયાર છે. કીમત ૦-૬-૦.
બુદ્ધિપ્રભાના ગ્રાહકોને ૦-૪-૬ પાચ્ચેજ સાથે. પુસ્તક મળવાનું ઠેકાણું -બુદ્ધિપ્રભા ઓફીસ-અમદાવાદ,
ઝવેરીલલ્લુભાઇ રાયચંદ હામફાર ઇન્કયુરેબલÈપર્સ.
અમદાવાદ, - જે લોકોના રાગ કોઈપણ રીતે મટી શકે તેમ ન હોય, તેવા અસાધ્ય રાગવાળા ગરીબોને મદદ કરવાને ઉપર જણાવેલી ઈસ્પીટાલ તા. ૧૩ જાનેવારી સને ૧૯૦૯ ના રાજ અમદાવાદના મહેરબાન કલેકટર સાહેબને હાથે ખોલવામાં આવી છે. તેને જે કંઈ મદદ માપવામાં આવશે તે આભાર સાથે સ્વીકારવામાં આવશે. મદદની રકમ નીચે શીરનામે મોકલી આપવી.
૮૮ બુદ્ધિપ્રભા 'આફીસ, નાગરીશારાહ, અમદાવા.