SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ કo જૈતુક એ છે કે સ્થાવર તીનાં દર્શન કરતાં ત્રસ પણ સ્થિર થાય દર્શન તેવુ ૫ વગેરી એ વાક્ય જળુવે છે કે એમાં શું તુ છે. સિદ્ધપરમાત્મા સ્થિર છે માટે સ્પિરનાં દર્શન કરતાં આત્મા પણ સાયિકભાવ પામી સ્થિર થાય. પાપી, અન્ની, અને દૂરભવી પ્રાણી દર્શન મેહનીયના નાશ કરી શકતાં નથી તેથી તે વે! માત્માનું દર્શન કરી શકતા નથી અને જે ભવ્યજીવ હાય છે તે દન માહનીયને નાશ કરી આત્મરૂપ સિદ્ધાચલનુ દર્શન નિશ્ચયનયની અપેક્ષાએ ફરે છે અને સસારરૂપ સમુદ્ર તરી જાય છે. ઉપાદાન આત્મતીર્થને ગળાવિના બાહ્યમાં ઉપાદાન તીર્થની બુદ્ધિથી ભટકતાં આમા કદી શાંત થયે નહીં પણ જેમાં સહેજ ( નેચરલ ) આનંદ રહ્યા છે એવા ભાવ સિદ્ધાચલ આત્માને દેખતાં જડ વસ્તુમાંથી સુખની બુદ્ધિ જતાં અને આત્મામાંજ સહજાત દની યુદ્ધિ થતાં સંસાર દાવાનલ દૂર ગયા. અર્થાત્ તેથી આત્મા ભિન્ન થયા. દ્રવ્યથી સિદ્દાચલ તીર્થ પર્વતરૂપ અને ભાવથી આત્મારૂપ સિદ્ધાચલ તીર્થં સમ”ન હે ભવ્યવા! તમે આદીશ્વરનુ સેવન કરે।. દ્રવ્યથી આદીશ્વર ભગવાનની સ્થાપના અને ભાવથી જયારે સતિ જીવ પાર્મે ત્યારે સકિતની અપેક્ષાએ આત્માની ઇશ્વરતાની આદિ કહેવાય છે માટે નિશ્ચયનયથી આત્માજ આદીશ્વર ર્યાં. એમ દ્રવ્ય કારણ અને ભાવ કાર્ય સાપેક્ષાએ આદીશ્વરની ભાવપૂર્જા કરતાં પરમશાંતિ ભવ્યવાઐ પામી છે અને તે અનંત કેવલ જ્ઞાનરૂપ સાગરના સ્થાનભૂત થયા તેમ જે જીવે દ્રવ્ય અને ભાવ સિદ્ધાચલની સમજીને યાત્રા કરે છે તે પણ પદ્મશાંતિ પામી જન્મ જરા અને મરણુના નાશ કરે છે અને કરશે, દ્રવ્ય અને ભાવથી સિદ્ધાચલશત્રુંજય સમજવા માટે પ્રથમ સમ્યગ્નાન પ્રાપ્ત કરવું તેઈએ સમગ્ગાનથી સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થાય છે, દ્રવ્યસિદ્ધાચલ તીર્થમાં ભાવસિદ્ધાચલની બુદ્ધિ રાખવી તે મિથ્યાત્વ છે અને ભાવસિદ્ધાચલમાં દ્રવ્યસિદ્ધાચલની બુદ્ધિ રાખવી તે મિથ્યાત્વ છે. નાંમ ઉપાદાન તીર્થં થતું નથી અને ઉપાદાન તે નિમિત્ત થતું નથી. નિમિત્ત ની સિદ્ધાચલ પર્વતની યાત્રાના લાભ જ્ઞાનિને આત્મધ્યાનમાં આવશ્યક છે. સિદ્ધાચલની યાત્રા પાપનો નાશ કરે છે આત્મસમ્મુખ ષ્ટિ રાખીને જેવા યાત્રા કરે છે તે જીવા પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. દ્રવ્પતી અનેક છે અને ભાષની આત્મા છે. આત્માની પરમામદશા કરવી તેજ સાધ્યષ્ટિ ભાવતીર્થની પ્રરૂપણા કર્મ દ્રવ્ય તીના નાશ માટે નથી તેમ દ્રવ્યતીર્થની પ્રરૂપણા
SR No.522011
Book TitleBuddhiprabha 1910 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size900 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy