Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 262
________________ શંકા - પ્રતિમાદરૂપી આલંબનવિષયક આલંબનયોગના વારંવાર અભ્યાસથી એ પણ સ્વભાવભૂત બની જાય, અને તેથી પછી, એ રૂપી પ્રતિમાદિની આલંબન તરીકે અપેક્ષા રાખ્યા વિના જ એમાં ઉપયોગની સ્થિરતા થાય. એટલે એને પણ અનાલંબનયોગકહેવો પડશે. અને તો પછી, અનાલંબન યોગરૂપીવિષયક પણ હોય છે એમ માનવું પડશે. સમાધાન- અનાલંબનયોગ તદ્ગણપરિણતિરૂપ હોય છે, એવું જે ગ્રન્થકારે કહ્યું છે એના પરથી આ શંકાને નિર્મળ કરી શકાય છે. આશય એ છે કે જેને આલંબન તરીકે રાખવાની અપેક્ષા કે પ્રયત્ન ન હોવા છતાં, ઉપયોગ એમાં જ સ્થિર થાય આવું એવી બાબતો માટે જ શક્ય છે જેની સાથે એકાકારપરિણતિ શક્ય હોય. આત્માઉપયોગ અરૂપી હોવાથી એની એકાકારપરિણતિ અરૂપી ગુણો સાથે જ થઈ શકે છે, પણ રૂપ વગેરે રૂપીગુણો સાથે નહીં. અને તેથી, રૂપગુણોને તો આલંબન તરીકે રાખ્યા વિના જ એમાં ઉપયોગ સ્થિર બની જાય આવું શક્ય બનતું નથી, અને તેથી એનો અનાલંબનયોગ પ્રવર્તી શક્તો નથી. આલંબનત્વેન અપેક્ષિત ન હોવા છતાં ઉપયોગનું પ્રભુગુણોમાં આવું સહજ સ્થિર અવસ્થાન એ જ, પરમાત્મગુણોની એકાકાર પરિણતિ રૂપે અભિપ્રેત છે અને એ જ તસ્થતઠંજનતા સ્વરૂપ હોવાથી સમાપત્તિ’ શબ્દવાચ્ય છે, એમ લાગે છે. વૃત્તિઓ ક્ષીણ થવાથી નિર્મળ થયેલા અંતરાત્મામાં જ આવી પરિણતિસમાપત્તિ આવે છે એ જાણવું. अयश्चानालम्बनयोगः, शास्त्रसन्दर्शितोपायस्तदतिक्रान्तगोचरः। જ્યુકેબ્રિા સામર્થ્યયોગમુત્તમ: // યોા. સમુ.પI તિ કોस्वरूपक्षपकश्रेणिद्वितीयापूर्वकरणभावि क्षायोपशमिकक्षान्त्यादिधर्मसन्न्यासरूपसामर्थ्ययोगतो निस्सङ्गानवरतप्रवृत्ता या परतत्त्वदर्शनेच्छा तल्लक्षणो मन्तव्यः । आह च-सामर्थ्ययोगतो या तत्र दिदृक्षेत्यसङ्गशक्त्याढ्या। साऽनालम्बनयोगः प्रोक्तस्तददर्शनं यावत् ॥ षोड. १५-८॥ વૃત્તિઅર્થ ? અને આ અનાલંબનયોગ યોગદષ્ટિસમુચ્ચયના પાંચમા બ્લોકમાં જેનું સ્વરૂપ કહ્યું છે, જે દ્વિતીય અપૂર્વકરણભાવી છે અને જે ક્ષાયોપથમિક ( સામર્થ્ય યોગ) (245) 245 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290