Book Title: Vividh Vishay Vicharmala Part 05
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 126
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ આયામપણે છે. ૧ર યોજન વિષ્કપણે છે, ૧૮ યોજન ઉંચપણે છે. ૧૧. અગ્નિકુમારનિકાયને વિષે, ૭૬00000 પ્રાસાદો છે, તથા ૧૩૬ ૮000000 પ્રતિમાજી છે. તથા પ્રત્યેક પ્રાસાદે ૧૮૦ બિબો છે, તથા પ્રત્યેક બિંબનું માન પોણાબે ધનુષ્યનું છે, તથા ૨૫ યોજન આયામપણે છે, તથા ૧રી યોજન વિષ્કપણે છે, તથા ૧૮ યોજન ઊંચાણે છે. ૧૨. દ્વીપકુમારનિકાયને વિષે ૭૬00000 પ્રાસાદો છે, ૧૩૬૮૦૦૦૦૦૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૮૦ બિંબો છે, પ્રત્યેક બિંબનું માન પોણા બે ધનુષ્યનું છે, ૨૫ યોજન આયામપણે છે, ૧રા યોજન વિષ્કમપણે છે, ને ૧૮ યોજન ઉંચપણે છે. ૧૩. ઉદધિકુમારનિકાયને વિષે ૭૬00000 પ્રાસાદો છે, તથા પ્રતિમાજી ૧૩૬૮OOOOOO છે, તથા પ્રત્યેક પ્રાસાદે ૧૮૦ બિબો છે, તથા પ્રત્યેક બિબ પોણા બે ધનુષ્યના માનવાનું છે, તથા ૨૫ યોજન આયામપણે છે, તથા ૧રો યોજન વિષ્કમપણે છે, તથા ૧૮ યોજન ઉંચપણે છે. ૧૪ દિકુમારનિકાયને વિષે ૭૬00000 પ્રાસાદો છે, તથા ૧૩૬ ૮000000 પ્રતિમાજી છે, તથા પ્રત્યેક પ્રાસાદે ૧૮૦ બિંબો છે, પ્રત્યેક બિંબમાન પોણાબે ધનુષ્યનું છે, ૨૫ યોજન આયામપણે છે, ૧રો યોજન વિષ્કમપણે છે, ૧૮ યોજન ઉંચપણે છે. ૧૫. પવનકુમાર નિકાયને વિષે પ્રાસાદની સંખ્યા ૯૬00000ની છે, તથા પ્રતિમાજીની સંખ્યા ૧૭૨૮૦OOOOO છે, પ્રત્યેક પ્રસાદે ૧૮૦ બિંબો છે, પ્રત્યેક બિંબ પોણાબે ધનુષ્ય માનવું છે, ૨૫ યોજન આયામપણે છે, ૧૨ા યોજન વિષ્કમપણે છે, ૧૮ યોજન ઉંચાણે છે. ૧૬. સ્વનિતકુમારનિકાયને વિષે, પ્રાસાદોની સંખ્યા ૧૦૭ ૧૦૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196