Book Title: Vitrag Vigyana Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 13
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ‘वादार्थी विचराम्यहं नरपते शार्दूलविक्रीडितम् ” “હે રાજા, હું વાદને માટે સિંહની જેમ વિચ૨ણ કરી રહ્યો છું.” તેમના પછી થયેલા આચાર્યોએ તેમનું સ્મરણ ખૂબ જ સન્માન પૂર્વક કર્યું છે. આધ સ્તુતિકાર તરીકે તેમની પ્રસિદ્ધિ છે. તેમણે સ્તોત્ર-સાહિત્યને પ્રૌઢતા પ્રદાન કરી છે. તેમની સ્તુતિઓમાં ઘણા-ઘણા ગંભીર ન્યાયો ભરેલા છે. દ તેમણે આપ્તમીમાંસા, તત્ત્વાનુશાસન, યુકર્ત્યનુશાસન, સ્વયંભૂ-સ્તોત્ર, જિનસ્તુતિ શતક, રત્નકદંડ શ્રાવકાચાર, પ્રાકૃત વ્યાકરણ, પ્રમાણ પદાર્થ, કર્મ પ્રાભૃત ટીકા અને ગંધહસ્તિ મહાભાષ્ય (અપ્રાપ્ય) નામના ગ્રંથોની રચના કરી છે. પ્રસ્તુત ભાગ રત્નકદંડ શ્રાવકાચારના પ્રથમ અધ્યાયના આધારે લખવામાં આવ્યો છે. ૬. આધાર-રત્નકરેંડ શ્રાવકાચાર દેવની વ્યાખ્યા ५. आप्तेनोछिन्नदोषेण, सर्वज्ञेनागमेशिना । भवितव्यं नियोगेन, नान्यथा ह्याप्तता भवेत् ।। क्षुत्पिपासाजरातंकजन्मान्तकभयस्मयाः। न रागद्वेषमोहाश्च यस्थाप्तः स प्रकीर्त्यते।। શાસ્ત્રની વ્યાખ્યા ૨. मदृष्टेष्टविरोधकम्। आप्तोपज्ञमनुल्लङ् घ्य, તત્ત્વોપવેશકૃત-સાર્વ, શાસ્ત્ર વ્યાપથ-ઘટ્ટનમ્। ગુરુની વ્યાખ્યા ૬૦. વિષયાશાવશાતીતો, નિરામોવરિગ્રહ:। ज्ञानध्यानतपोरक्तस्तपस्वी स प्रशस्यते ।। ૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56