Book Title: Vitrag Vigyana Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિના અને એમાં લીન થયા વિના કોઈ પણ કદી સાચું સુખ પ્રાપ્ત કરી શકતો નથી.
લાખો જીવોએ તેમના ઉપદેશમાંથી લાભ લઈને આત્મશાંતિ પ્રાપ્ત કરી. મહાકવિ ભૂધરદાસજી તેમના ઉપદેશોના પ્રભાવનું વર્ણન કરતાં લખે છે –
કઈ મુક્તિ જોગ બડભાગ,
ભયે દિગંબર પરિગ્રહું ત્યાગ કિનહી શ્રાવક વ્રત આદરે,
પશુ પર્યાય અનુવ્રત ધરે. કેઈ નારિ અજિંકા ભઈ.
ભકે સંગ વનકો ગઈ; કેઈ નર પશુ દેવી દેવ,
સમ્યક રત્ન લહ્યો તહાં એવ.
* * * * * ઈહુ વિધ સભા સમૂહુ સબ, નિવર્સ આનંદરૂપ;
માનો અમૃત રૂપ સૌ, સિચત દેહ અનૂપ. આ રીતે ઉપદેશ દેતા દેતા અંતે સો વર્ષની ઉમરે શ્રાવણ સુદ સાતમને દિવસે સમેદશિખરના સુવર્ણભદ્ર નામના કૂટ ઉપરથી તેઓ નિર્વાણ પધાર્યા.
પ્રશ્ન
૧. કવિવર પં. ભૂધરદાસજીનો સંક્ષિપ્ત પરિચય આપો. ૨. “પારસનાથ હિલ” વિષે તમે શું જાણો છો? ૩. ભગવાન પાર્શ્વનાથનો સંક્ષિપ્ત જીવન-પરિચય આપો. ૪. “ધરણેન્દ્ર-પદ્માવતીએ પાર્શ્વનાથની રક્ષા કરી હતી,” આ સંબંધી તમારા
વિચારો વ્યક્ત કરો. ૫. જે જોઈને પાર્શ્વકુમાર દિગબંર સાધુ થઈ ગયા હતા, તે બનાવ કયો હતો?
૪૬
Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56