Book Title: Vitrag Vigyana Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 51
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૧૦ દેવ-શાસ્ર-ગુરુ સ્તુતિ (૫. હુકમચંદ ભાલ્લિ, જયપુર ) સમયસાર જિનદેવ હૈં જિન પ્રવચન જિનવાણિ; નિયમસાર નિગ્રંથ ગુરુ કરે કર્મ કી હાનિ ૩ દેવ- હૈ વીતરાગ સર્વજ્ઞ પ્રભો, તુમકો ના અબ તક પહિચાના; અતએવ પડ રહે હૈં પ્રભુવર, કરુણાનિધિ તુમકો સમઝ નાથ, ભરપૂર સુખી કર દોગે તુમ, યહ ચૌરાસીકે ચક્કર ખાના. ભગવાન ભરોસે પડા રા; સોચે સન્મુખ ખડા રહા. તુમ વીતરાગ હો લીન સ્વયં મેં, કભી ન મૈંને યહ જાના; તુમ હો નિરીહ′′ જગસે કૃતકૃત, ઈતના ના મૈંને પહિચાના. પ્રભુ વીતરાગકી વાણીમેં, જૈસા જો તત્ત્વ દિખાયા હૈ; યહુ જગત સ્વયં પરિણમનશીલ, કેવળજ્ઞાનીને ગાયા હૈ. ઉસ પર તો શ્રદ્ધા લા ન સકા, પરિવર્તનકા અભિમાન કિયા; બનકર પરકા કર્તા અબ તક, સા ન પ્રભો સન્માન કિયા. ૬ ૧. શુદ્ધાત્મા ( સ્વભાવદષ્ટિએ કા૨ણપ૨માત્મા અને પર્યાયદષ્ટિએ કાર્ય પરમાત્મા ). ૨. શુદ્ધ (નિશ્ચય) ચારિત્ર. ૩. ચોરાસી લાખ યોનિ. ૪. ઈચ્છારહિત. ૫. જેમને કાંઈ કરવાનું બાકી ન રહ્યું હોય તેમને કૃતકૃત્ય કહે છે. ૬. વસ્તુસ્વભાવ. ૪૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56