Book Title: Veervijayji Janma Charitra
Author(s): Mauktik
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ વીરવિજયજી. પક્ષી એ સાધુ હતા. તેમની પરંપરા અહીં જરા સમજી લઈએ. અઢારમી સદીની શરૂઆતમાં તપગચ્છની મૂળ પાટે વિજયસિંહસૂરિ હતા. તેમના માટે વિજ્યપ્રભસૂરિ આવ્યા. એ મૂળ પાટમાં ક્રિયાશથિલ્ય આવતાં સત્યવિજય પંન્યાસે કિયાઉદ્ધાર કર્યો. એ માટે એતિહાસિક બનાવે છે. ત્યારથી સંવિગ્ન પક્ષ નીકળે. એ પાટની પરંપરા આપણા ચરિત્રનાયકને અનુલક્ષીને નીચે પ્રમાણે છે. સત્યવિજય પંન્યાસ. સં. ૧૭૫૬ કરવિજય. સં. ૧૭૭૫ ઉક્ષમાવિય. સં. ૧૭૮૬ જસવિજયગણિ. શુભવિજય. આ આખો ઈતિહાસ બરાબર મળે છે તે પર આગળ વિવેચન થશે. અહીં એક વાત જણાવવી પ્રસ્તુત છે. જેના સાધુઓનું એક નિયત સ્થાન હેતું નથી. તેઓ ચોમાસા સિવાય આખો વખત વિહાર કરી એક ગામ કે શહેરથી બીજે ગામ કે શહેર ફર્યા કરે છે અને પિતાના જ્ઞાનને ઉપદેશદ્વારા અને પિતાના ત્યાગના દષ્ટાંતદ્વારા જનતાને આવડત, શક્તિ અને સંગ અનુસારે લાભ આપે છે. ૧-૨-૩ આ ત્રણેના નિર્વાણ રાસે રા. મોહનલાલ દલીચંદ દેશાઈ' સંપાદિત જેન રાસમાળા, પ્રકાશક અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકટ થયેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70