Book Title: Veervijayji Janma Charitra
Author(s): Mauktik
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 65
________________ ( ૬ ) પંડિતશ્રી રાજી કહે એકાંતે બ્રહ્મચય જિનવરિયા જે, વ્રત તજી પૂરવધર નિગેાદે પડિયા જો વિષ ખાતાં સંસારે કોણ સુખિયા થયા જો ? ૨૮. રહ॰ થયા જિનેશ્વર સુખ વિલસીસ'સારે જો, કેવળ પામી પછી જગતને તારે જે. દીક્ષા લેશું આપણે સુખ લીલા કરી જો. ૨૯. રાજી॰ કિરિયા સંયમ જિન આણા શિર ધારા જો, ચળ ચિત્ત કરીને ચરણતણું ફળ હારા છે, વમન ભખતા શ્વાન પરે વાંછા કરા જો. ૩. ( ૮ ) ગહુળિ—ગુરૂગુણસ્તુતિ ગેય. દરરાજ પ્રભાતે પ્રવચન થાય ( સાધુ વ્યાખ્યાન વાંચે ) તેમાં વચ્ચે દશ મીનિટને આંતરે પડે છે તે વખતે સ્ત્રીઓની ગાવાની રચનાને ગહુળ કહેવામાં આવે છે. આ કવિરાજે ઘણી ગહુળિઓ બનાવી છે. કહે છે કે પ્રચલિત પ્રત્યેક ગરબીગરખાના રાહ પર એમણે ગહુળિએ બનાવી છે. મને નીચેનાં નામેા મળ્યાં છે. વધારે શેાધખાળ ચાલુ છે. આ ગહુળિ ખાસ સાંભળવા યાગ્ય હાય છે. ૧ શ્રીજીભવિજયજીના અમદાવાદના શ્રાવકેાનાં નામસૂચક ગહુળિ. સ. ૧૮૫૮ ના અસાડ શુદ્ધિ ૧૪ પછીના ચાતુર્માસમાં બનેલી. ૨ સિદ્ધચક્રની ગહુળિ. ગાથા ૧૨ ‘આવા સખિ સજમિયા ગાવા.’ ૩ ભગવતી સૂત્રની ગહુળિ ગાથા છ · વીરજી આયા રે ગુણશીલ ચૈત્ય મેઝાર. ’ ૪ અઠ્ઠાવીશ લબ્ધિની ગડું ળિ. ગાથા હું ગણુધર શ્રી ગોતમ પ્રભુ રે. ૫ પર્યુષણની ગડું`ળિ. ગાથા ૯ ‘જી રે લલિત વચનની ચાતુરી. ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70