SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) પંડિતશ્રી રાજી કહે એકાંતે બ્રહ્મચય જિનવરિયા જે, વ્રત તજી પૂરવધર નિગેાદે પડિયા જો વિષ ખાતાં સંસારે કોણ સુખિયા થયા જો ? ૨૮. રહ॰ થયા જિનેશ્વર સુખ વિલસીસ'સારે જો, કેવળ પામી પછી જગતને તારે જે. દીક્ષા લેશું આપણે સુખ લીલા કરી જો. ૨૯. રાજી॰ કિરિયા સંયમ જિન આણા શિર ધારા જો, ચળ ચિત્ત કરીને ચરણતણું ફળ હારા છે, વમન ભખતા શ્વાન પરે વાંછા કરા જો. ૩. ( ૮ ) ગહુળિ—ગુરૂગુણસ્તુતિ ગેય. દરરાજ પ્રભાતે પ્રવચન થાય ( સાધુ વ્યાખ્યાન વાંચે ) તેમાં વચ્ચે દશ મીનિટને આંતરે પડે છે તે વખતે સ્ત્રીઓની ગાવાની રચનાને ગહુળ કહેવામાં આવે છે. આ કવિરાજે ઘણી ગહુળિઓ બનાવી છે. કહે છે કે પ્રચલિત પ્રત્યેક ગરબીગરખાના રાહ પર એમણે ગહુળિએ બનાવી છે. મને નીચેનાં નામેા મળ્યાં છે. વધારે શેાધખાળ ચાલુ છે. આ ગહુળિ ખાસ સાંભળવા યાગ્ય હાય છે. ૧ શ્રીજીભવિજયજીના અમદાવાદના શ્રાવકેાનાં નામસૂચક ગહુળિ. સ. ૧૮૫૮ ના અસાડ શુદ્ધિ ૧૪ પછીના ચાતુર્માસમાં બનેલી. ૨ સિદ્ધચક્રની ગહુળિ. ગાથા ૧૨ ‘આવા સખિ સજમિયા ગાવા.’ ૩ ભગવતી સૂત્રની ગહુળિ ગાથા છ · વીરજી આયા રે ગુણશીલ ચૈત્ય મેઝાર. ’ ૪ અઠ્ઠાવીશ લબ્ધિની ગડું ળિ. ગાથા હું ગણુધર શ્રી ગોતમ પ્રભુ રે. ૫ પર્યુષણની ગડું`ળિ. ગાથા ૯ ‘જી રે લલિત વચનની ચાતુરી. ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035309
Book TitleVeervijayji Janma Charitra
Original Sutra AuthorN/A
AuthorMauktik
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy