SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વીરવિજયજી. (૫૯ ) - ૧૦ રહનેમિ સઝાય. ગાથા ૧૩ “રહનેમિ રાજુલ દીયર ભેજાઈ.” ૧૧ રહનેમિ રાજુલની સઝાય. ગાથા ૪૦ આ સઝાય રહનેમિ અને રાજમતીના સંવાદરૂપ એકેક ગાથાવાળી છે. તેમાં ચતુરાઈ ઉપરાંત ઉપદેશક ભાવ પણ ખૂબ ભરેલ છે. તેની થોડીક વાનકી જોઈએ. રહનેમિ અંબર વિણ રાજુલ દેખી જો, મદદય મોહ્યા મુનિ ચિત્ત રાખી જે, કહે સુંદરી સુંદર મેળે સંસારમાં જે રહ૦ જશે ખરા પણ બાળપણના જોગી જે, વાત ન જાણે સંસારી કે ભેગી જે, ભુક્તભેગી થઈ અને સંયમ સાધશું જે. ૨૩. રાજુ સાધશું અને સંજમ તે સવિ છેટું જો, જરાપણુનું દુઃખ સંસારે મેટું જે, વ્રત ભાંગીને જીવ્યા તે નરકે ગયા જે. ૨૪. રહ૦ ગયા નરકે તે જેણે ફરી વત નવિ ધરિયા જે, ભાગ્યે પરિણામે સંયમ આચરિયા જે, ચારિત્ર ચિત્ત ઠરશે ઈચ્છા પૂરણે જે. ૨૫. રાજુ ઈચ્છા પૂરણ કેઈ કાળે નવિ થાવે જે, સ્વતણું સુખવાર અનંતી પાવે છે, ભવભય પામી પંડિત દીક્ષા ની તજે જે. ૨૬. રહ૦ નવિ તજે તે પૂરવધર કિમ ચૂક્યા ? રહી ઘરવાસને તપજપ વેશ જ મૂક્યા જે, અરિહા વાત એકાંતે શાસન નવિ કહે જે. ૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035309
Book TitleVeervijayji Janma Charitra
Original Sutra AuthorN/A
AuthorMauktik
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy