________________
પંડિતથી
( ૫૮ )
૧ દશાર્ણભદ્રની સઝાય. સં. ૧૮૬૩ મેરૂત્તેરશ (પિસ શુદિ ૧૩) લીંબડી.
(b) તારિખ જેની મળતી નથી તેવી નીચેની સઝાય છે. ૧ શ્રી ગણધરની સઝાય. ગાથા ૭ ૨ દશ શ્રાવકની સઝાય. ગાથા ૯
ગાથા ૯ ૪ સહજાનંદીની સઝાય. ગાથા ૧૧ આ સઝાય ખૂબ વૈરાગ્યમય છે. પ્રથમ ગાથા. સહજાનંદી રે આતમા, સૂતે કાંઈ નચિંત રે; મેહતણું રણ આ ભમે, જાગ જાગ મતિવંત રે; લુંટે જગતના જત રે, નાખી વાંક અત્યંત રે, નરકાવાસ ઠવંત રે, કેઈ વિરલા ઉગરંત રે.
સહજાનંદી રે આતમાં. ૧ એની પ્રત્યેક ગાથામાં ખૂબ સુંદર દષ્ટાંત આપી તે પર નુકતેચીની કરી છે. ૫ વૈરાગ્યની સઝાય.ગાથાદ “સુણસોદાગર બે! દિલકી વાત હમેરી.” ૬ મુહપત્તિના પચાસ બોલની સઝાય. ગાથા ૬ ૭ સમકિતની સઝાય. ગાથા ૧૧ “સમકિતના પંચ ભેદ એ,
સુણજે સાજન લેક રે.” ૮ સામાયિકના બત્રીશ દેષની સઝાય. ગાથા ૯ “શુભ ગુરૂ
ચરણે નામી શિશ.” ૯ મિચ્છાદુક્કડ સઝાય. ગાથા ૧૪“ગુરૂ સન્મુખ રહી વિનય વિવેકે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com