SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ વીરવિજયજી. ( ૧૭ ) ( જન્મકુંડળીનું ) ગાથા ૧૦ ‘ સેવિધ સંચ ઉવેરીઆ. "" , ( દીવાળીનું) ગાથા ૭ ‘જય જિનવર જગ હિતકારી રે. ,, 33 ૩૪ ૩૫ ) ગાથા ૭ ‘ સકળ સુરાસુરસેવિત સાહિબ. ’ ,, ૩૬ ૩૭ ,, ૪૦ (પીસ્તાળીશ આગમનુ ગાથા૧૫‘મુજવંદનન દનત્રિશલારે.’ (સમવસરણનું) ગાથા ૧૫ ‘દરશને નયન ઠરાવજો જિષ્ણુ ધ્રુજી.’ ૩૮ આંગીવ ન સ્તવન. ગાથાપ‘આંગીચ ગીઆજનીસુખલડુચેરે.’ ૩૯ વૈરાગ્ય સ્તવન. ગાથા ૬ ‘કાયા ધરીછેકારમીરે,પ્રભુદિલમાંધરીએ.’ ગાથા ૩ ૪ સાંઇસે દિલ લગા પ્રાણી, ’ ૪૧ વસંતસ્તવન.(નેમરાજુલનું)ગાથા૧૧ આયાવસ તહસંતસાહેલી.’ ૪૨ ,, (સુમતિનાથનું) ગાથા ૭ ‘સાચાદેવ ભજન મન કર હા.’ ૪૩,, ( વીરપ્રભુનુ) ગાથા ૧૪ ‘ચૌદ સહસ મુનિ વિષ્ણુજ વેપારી. ૪૪ સર્વાર્થસિદ્ધ વન ગભિત ઋષભદેવ સ્તવન. ગાથા ૧૨ • સમિતિ પામી દશ ભવ વામી. ૪૫ વસંત (વાસુપૂજ્યન્તુ) ગાથાછ‘ચંપા ભાગસી ચંપા વાસસી.’ ૪૬ વસંત હારી (નેમિનાથ) ગાથા ૯ ‘શિવાન ંદનકુ હિર ગારી.’ (૭) સ્વાધ્યાય. ? " "; "" ( " "" જૈનપરિભાષામાં એને સઝાય કહેવામાં આવે છે. એ આત્મગુણવિકાસ માટે લખાયલી હાય છે. એ પાંચથી પદર ગાથાની સાધારણ રીતે હેાય છે. ગાથાની સંખ્યા લેખકની ઈચ્છાને આધીન હેાય છે. એ સર્વ ગેય હાય છે. (a) તારિખ સાથે આ કવિની નીચેની એક જ સઝાય મને પ્રાપ્ત થઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035309
Book TitleVeervijayji Janma Charitra
Original Sutra AuthorN/A
AuthorMauktik
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy